SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રાવકધર્મ વિધાન થતું નથી. એ બાબતના ઉદાહરણ તરીકે જેમાં પાછા ભાગ પ્રગટ-ઉઘાડો થઈ જાય છે એવું મેરનું નૃત્ય-નાચ દેખે. (મેર કેઈ ગુરૂની પાસે નૃત્યકળા શીખ્યો નથી ને નૃત્ય કરવા જાય છે ત્યારે પરિણામે ગુદા ભાગ ઉઘાડો થઈ જાય છે. તેમ ગુરૂ વિનાનું જ્ઞાન પિતાના આત્માને રક્ષણ કરનારૂં થતું નથી.) માટે ગુરૂ પાસે શાસ્ત્ર શ્રવણું કરવાથી સંવિ=મેક્ષ સુખની ઈચ્છાવાળો થયેલો અથવા સંસારથી ભય પામેલે જીવ આણુવ્રત અંગીકાર કરે. મેક્ષની ઈચ્છા રહિત વા સંસારથી નિર્ભય જીવને જે કે વ્રતની પ્રાપ્તિ હોય, પરંતુ તે મોક્ષને આપનારી ન થાય. પ્રશ્ન-શ્રાવક અણુવ્રત અંગીકાર કરે તે અલ્પ કાળ પૂરતાં કે જીવન પર્યન્ત? ઉત્તર–રાં એટલે ઈત્વરે કાળ એટલે અલ્પકાળ સુધી પણ અંગીકાર કરે, ને જુથ એટલે ઈતરકાળ સુધી એટલે યાજજીવ (જીવન પર્યન્ત) પણ અંગીકાર કરે, અર્થાત્ કઈ ચાર માસ માટે, કેઈ વર્ષ માટે, યાવત્ કઈ જીવતાં સુધીને માટે પણ અંગીકાર કરે, મહાવ્રતની માફક જીવન પર્યન્ત જ નહિ. તે પ્રમાણે આ પહેલું અણુવ્રત પણ અલ્પ કાળ ને જીવન પર્યન્ત સ્વીકારે છે ઈતિ પ્રાણાતિપાતવર્જનવિધિ એ પ્રમાણે પહેલું અણુવ્રત અંગીકાર કરીને એ વ્રતના અતિચાર વજે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy