SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદારસંતોષ પરસ્ત્રીવિ. ૧૧૧ અભિપ્રાય છે તે આ પ્રમાણે-બ્રહ્મચારી પુરૂષ એમ સમજે છે કે વ્રત તે મૈથુનનું છે, અનંગકડાનું નથી. તેથી સ્વદારસંતોષના નિયમવાળે વેશ્યાદિકની સાથે અને પરસ્ત્રી ત્યાગી પરસ્ત્રી સાથે મૈથુન કીડા ન કરે, પરંતુ આલિંગન આદિ અનંગડા કરે તત્વથી વ્રતને ભંગ છે, પરંતુ વ્રતધારીની સમાજમાં વ્રતભંગ નથી માટે ભંગાભંગરૂપ અતિચાર છે. a ત સામાત્તરમ્ | તથા સ્વદાર સંતોષીએ પિતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સાથે અને પરદાર ત્યાગીએ પિતાની સ્ત્રી અને વેશ્યા એ બે સિવાયની બીજી સ્ત્રી સાથે મનવચન કાયાએ મિથુન ન કરવું ને ન કરાવવું એમ દ્વિસંગી ભાંગે વ્રત અંગીકાર કર્યું હોય તે એ ગત સાથે તત્ત્વથી પરવિવાહને ત્યાગ જ થયે, કારણ કે પરવિવાહ એ મૈથુન કરાવવા રૂપ છે, માટે એ અપેક્ષાએ પરવિવાહ કરનારને રતભંગ છે, પરંતુ વ્રતધારી એમ સમજે છે કે હું તે વિવાહ કરાવું છું, મૈથુન કરાવતો નથી, એ આશયમાં વતની અપેક્ષા રહેલી હોવાથી ભંગાભંગરૂપ અતિચાર છે. પ્રશ્નઃ–પરવિવાહ કરવામાં પુત્રાદિકને કન્યા મળવાની ઇચ્છા હોય છે, તે એ રીતે કન્યા મેળવવાની ઈચ્છાવાળે વતી જીવ સમ્યગદષ્ટિ છે કે મિથ્યાષ્ટિ ? જે કહો કે સમ્યગૃષ્ટિ છે તે તેને (મોક્ષની ઈચ્છા હોય) કન્યાની ઈચ્છા હેય નહિ, કારણ કે સમ્યગ્દષ્ટિપણું છે. (તેથી સંસાર વૃદ્ધિનાં કારણેથી અલગ રહેનારે હોય.) અને
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy