________________
સામાયિક વ્રત તેને પાળવાં. અહિંસા આદિ આણ ને ગુણવતે એક
ર બહણ કરાય છે જે શિવ એક દિવસમાં પણ અનેક જાર શહણ કરાય છે એ તફાવત છે
છે “સામાયિક શબ્દનો અર્થ
સમ રાગદ્વેષ રહિત જીવને આય લાભ તે સમાય કહેવાય, કારણ કે સમ ગુણવાળે જીવ નિરૂપમ સુખના હેતુ એવા અપૂર્વ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ પર્યાયે વડે પ્રતિસમય જોડાય છે. (અર્થાતુ પ્રતિસમય જ્ઞાનાદિ પર્યામાં વર્તે છે માટે તે જીવ સમ કહેવાય છે.) માટે એવા સમાય ના પ્રજનાર્થે (જ્ઞાનાદિ લાભને અર્થે) જે કિયાનુષ્ઠાન કરાય તે સામાયિક કહેવાય. અને એ ક્રિયાનુષ્ઠાનમાં સાવદ્ય ગોને (પાપ વ્યાપારને) ત્યાગ અને નિરવદ્યોગોને (શુભ પગને) આદર (ગ્રહણ-આસેવન) હેય છે, જેથી આ અનુષ્ઠાનમાં સાઘને ત્યાગ એ મુખ્ય લક્ષણ છે, અને તે સાવદ્ય ત્યાગ અમુક કાળની મર્યાદાવાળ હોય છે, માટે આ સામાયિકત્રત ગ્રહણ કરીને દ્વિવિધ ત્રિવિધ આરંભાદિકનો ત્યાગ કરીને સ્વાધ્યાયાદિક (બે ઘડી સુધી) કરવાં.
પ્રશ્ન—જિનપૂજા એ શુભયોગ છે, તે સામાયિકમાં જિનપૂજા થાય કે નહિ?
ઉત્તર–સામાયિકમાં જિન પૂજા ન થાય, કારણ કે આ સામાયિક શિક્ષાત્રત તે સાધુના આચારવત્ ભાવપૂજા छे, सामामि ड कर समको हव सायमो वह जम्हा।