________________
શ્રાવકની દિનચો
૨૫
પ્રા—ત્રતધારી શ્રાવકને નતના અતિચાર આલાચવા માટે પ્રતિક્રમણ સમ્ભવે, નતુ રહિત શ્રાવકને પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? છૂટા શ્રાવકને કયાં અતિચાર લાગે છે કે જેથી તુ રહિત છૂટા શ્રાવકને પ્રતિક્રમણુ કરવાની જરૂર હોય ?
ઉત્તરઃ——પ્રતિક્રમણની ક્રિયા કેવળ વ્રતના અતિચાર આલેચના માટેજ છે એમ નથી, પરન્તુ કરવા ચેાગ્ય સુકૃત્યાને ન કરવાં ઇત્યાદિ કારણથી પણ પ્રતિક્રમણુ છે. શ્રાવના વંદિતા સૂત્રમાંજ હ્યુ છે કે—
पडिसिद्धाणं करणे, किवाणमकरणे पडिक्रमणं । असद्दहणे अ तहा, विवरीयपरूवणार अ ||१||
અથ—જે જે કૃત્યાના શ્રીજિનેશ્વરાએ નિષેધ ક્રી છે તે અકરણીય કૃત્યેાને કરવાથી અને કરવા ચેાગ્ય સુવ્યે ન કરવાથી, તથા સત્ય તત્ત્વા પ્રત્યે શ્રદ્ધા ન રાખવાથી અને વિપરીત પ્રરૂપણા વાથી એ ચાર કારસુધી પ્રતિક્રમણ કરવાનું હોય છે.૧
એ પ્રમાણે શાસ્ત્રમાં વ્રતરહિત શ્રાવકને પણ એ વાર પ્રતિક્રમણ કરવું કહ્યું છે. ૫ ૪૪ ૫
" जइ विस्सामणमुचिओ 'जोगो मवकारचित नाईश्रो । શિવમળ ધિમુવળ, સરળ ગુરુદેવવાનું કા प्रतिषिद्धानां करणे कृत्यानामकरणे प्रतिक्रमणम् ! अश्रद्धाने च तथा विपरीतप्ररूपणया च ॥१॥ यतिविश्रामणमुचितो योगो नमस्कारभिन्नादिकः । गृहगमनं विथिवायनं, स्मरणी गुरुदेवानंदीनाम् ॥४५॥