Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 322
________________ શ્રાવકની દિનચો ૨૫ પ્રા—ત્રતધારી શ્રાવકને નતના અતિચાર આલાચવા માટે પ્રતિક્રમણ સમ્ભવે, નતુ રહિત શ્રાવકને પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? છૂટા શ્રાવકને કયાં અતિચાર લાગે છે કે જેથી તુ રહિત છૂટા શ્રાવકને પ્રતિક્રમણુ કરવાની જરૂર હોય ? ઉત્તરઃ——પ્રતિક્રમણની ક્રિયા કેવળ વ્રતના અતિચાર આલેચના માટેજ છે એમ નથી, પરન્તુ કરવા ચેાગ્ય સુકૃત્યાને ન કરવાં ઇત્યાદિ કારણથી પણ પ્રતિક્રમણુ છે. શ્રાવના વંદિતા સૂત્રમાંજ હ્યુ છે કે— पडिसिद्धाणं करणे, किवाणमकरणे पडिक्रमणं । असद्दहणे अ तहा, विवरीयपरूवणार अ ||१|| અથ—જે જે કૃત્યાના શ્રીજિનેશ્વરાએ નિષેધ ક્રી છે તે અકરણીય કૃત્યેાને કરવાથી અને કરવા ચેાગ્ય સુવ્યે ન કરવાથી, તથા સત્ય તત્ત્વા પ્રત્યે શ્રદ્ધા ન રાખવાથી અને વિપરીત પ્રરૂપણા વાથી એ ચાર કારસુધી પ્રતિક્રમણ કરવાનું હોય છે.૧ એ પ્રમાણે શાસ્ત્રમાં વ્રતરહિત શ્રાવકને પણ એ વાર પ્રતિક્રમણ કરવું કહ્યું છે. ૫ ૪૪ ૫ " जइ विस्सामणमुचिओ 'जोगो मवकारचित नाईश्रो । શિવમળ ધિમુવળ, સરળ ગુરુદેવવાનું કા प्रतिषिद्धानां करणे कृत्यानामकरणे प्रतिक्रमणम् ! अश्रद्धाने च तथा विपरीतप्ररूपणया च ॥१॥ यतिविश्रामणमुचितो योगो नमस्कारभिन्नादिकः । गृहगमनं विथिवायनं, स्मरणी गुरुदेवानंदीनाम् ॥४५॥

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380