________________
શ્રાવકધમ વિધાન
૩૦૮
સો વર્ષ પૂર્ણ ન કરતાં ગમે તે વખતે અધવચમાં પશુ મરણ પામી જાય છે. શાસ્ત્રમાં આયુષ્ય ઘટવાના જેમ છ ઉપક્રમા કહ્યા છે, તેમ આયુષ્ય વધવાના અતિક્રમા કયાંય નથી કહ્યાં. તે ઉપક્રમે આ પ્રમાણે—
। આયુષ્ય ઘટવાના ૭ ઉપક્રમો (નિમિત્તો.) In अज्झवसाण निमित्ते, आहा रे वेयणा पराघाए । फासे य आणपाणू, सत्तविह झिज्झर आऊ ||१||
અથ ઃ—અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસેાચ્છવાસ એ સાત પ્રકારના ઉપક્રમેાથી આયુષ્ય ઘટે છે. શા
Twe
૧ અધ્યવસાય—અત્યન્ત કામરાગ, અત્યન્ત સ્નેહ, ને અત્યન્ત ભેંય એ ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્ય ઓછુ‘ થાય છે. એમાં કામરાગની ૧૦ દશાઓ કહી છે, તેમાં અંતિમ દશા મરણ છે. તે ૧૦ દશા આ પ્રમાણે
चिंतेइ दट्टुमिच्छह, दीहं नीससह तह जरे दाहे । भत्तअरोअण मुच्छा, उम्माय न याणई मरणं ॥ १ ॥
अध्यवसाय निमित्ते आहारे वेदना - पराघाते । रूप च प्राणापानेषु सप्तविधं क्षीयते आयुः ॥१॥
૧
૩
૪
चितयति द्रष्टुमिच्छति दीर्घ निःश्वसिति तथा ज्वरे दाहे ।
૯
To
भक्तारोचनं मूर्च्छा उन्मादो न जाणाति मरणम् ॥१॥