________________
સમ્યકત્વ અને ખાર વ્રતની સમીક્ષા
૨૬
૨ ત્રસની હિંસા ૧ મનથી કરૂં નહિ, ૨ વચનથી કરૂં નહિ, ૩ કાયાથી કરૂં નહિ, એમ ૩ કટિ અથવા ૧ મનથી કરાવું નહિ, ૨ વચનથી કરાવું નહિં, ૩ કાયાથી કરાવુ નહિ. એમ બીજી રીતે ત્રણ કેટ.
૩ ત્રસની હિંસા મન વચન કાયા એ ત્રણમાંથી કાઇ પણ બેચેગ વડે [ મન વચનથી અથવા મન કાયાથી અથવા વચન કાયાથી એમ ત્રણ ભાંગે] કરૂં નહિ એ એ કાટિ અને કરાવું નહિ એ એ કેટિ એમ ૪ કાટિ.
૪ ત્રસની હિં`સા કાઇ પણ એ એમ એ કેટિ અથવા કરાવું નહિ કોટિ એમ ૨ કોટિ. એ પ્રમાણે અણુવ્રતાદિ ત્રતા ગ્રહણ કરાય છે.
॥ ઇતિ ગ્રહણમ્ ॥
૪ ॥ સમ્યકત્વમાં ને દેશતામાં પ્રયત્નવિધિ ।
ચેાગ વડે કરૂં નહિ એ બીજી રીતે એ ૬-૪-૩-૨ કેટિએ
સમ્યકત્ત્વ અને અણુવ્રતાદિ તેા ગ્રહણ કર્યા બાદ તેનું વારંવાર સ્મરણ કરવુ, તેમજ જે સાવદ્યોના વ્રત નિયમે ગ્રહણ નથી કર્યાં એવા સાવદ્ય વ્યાપારીની પ ત્યાગ કરવામાં પ્રયત્ન કરવા અને સાવદ્ય વ્યાપાશમાં પ્રવતતાં બની શકે તેટલી યતના કરવી એ સવ પ્રયત્ન કહેવાય. ત્યાં સમ્યક્ત્ત્વમાં મને અન્ય તીર્થીઓનાં દેવકુલા દિન કલ્પે, અન્ય તીથી એનો સંગ ન ક૨ે, તેની સાથે આલાપ સલાપ ન ક૨ે. એ રીતે સમ્યકત્ત્વનો