________________
ભોગપભોગવિ
૧૯૩
૧૬ ૩ર અનંતકાયનું વિશેષ સ્વરૂપ છે (૨૨ અભક્ષ્યમાં અન્તર્ગત ૧૬ મે ભેદ)
જે વનસ્પતિના એક શરીરમાં અનન્ત જીવ હોય તે અનંતકાય, અથવા જે અનંત જીવનું સાધારણ (સર્વનું) એક શરીર હોય તેવી વનસ્પતિ તે સાધારણ વનસ્પતિ. એનું ત્રીજું નામ નિગેદ છે. તે વનસ્પતિઓ જે કે ઘણી જાતિની છે, તે પણ શાસ્ત્રોમાં ૩૨ પ્રકાર મુખ્યત્વે કહા છે તે આ પ્રમાણે– सन्वाई कंदजाई सूरणकंदो, अ वज्जकंदो, अ। अल्ला हलिद्दाअ तहा अदं, तह अल्लकच्चूरोप ॥१॥ fસતાવરી, વિરાણી, તરીકે જોવા સસુ વંશજ ર તહજાર ટૂળગો રોઢ //રા િિર્સિ, નિરપરા વિવિંગાબેન કણસ્થા. તદ્ જૂગાવઠ્ઠી છોડો, કમાવઠ્ઠી જ રા मूला२४ तह भूमिरुहा३५ विरूढार, ढक्वत्थुलो२७ अ तहा । सूअरवल्ली २- अ पुण पल्लंको२८ कोमलींऽबिलिआ.. ॥४॥ आलू , तह पिंडालू, बत्तीसं जाणिउं अणंताओ। बुद्धिवता ईआई वज्जयेव्वं पयत्तेणं ।। ५॥
ભૂમિકંદ–ભૂમિમાં કંદ રૂપે વધતા વનસ્પતિના ગઠ્ઠા તે અનન્તકાય છે, જેમાંનાં ઘણાં નામ સૂરણકંદ વિગેરે આગળ કહેવાય છે તે. (વજકંદ, સૂરણકંદ આદિ કેટલાંક