________________
ગોપભોગવિ.
૨૧૫
૫ બીન જરૂરિઆતે બહાર થુંકી નાંખવી. ક એકલી લેવાય, અગર તે ગમે તેટલી અણુહારી ચીજો ભેગી
કરી ચૂર્ણ રૂપે અગર ગુટિકા રૂપે વિશેષ ફાયદા માટે વાપરી
શકાય. ૭ માત્ર થુંક મારફત જ ગળામાં ઉતારાય. ૮ કેઈ પણ સંજોગોમાં ઉપવાસ દરમ્યાન વપરાતા પીવાના જ પાણી સાથે લેવાય નહિ. નહિ તે આહાર થઈ જાય.' ૯ ઉપયોગ કર્યા બાદ ઓછામાં ઓછું બે ઘડી સુધી પાણી
પીવાય નહિ.
નીચે આપવામાં આવેલી અણહારી ચીજોમાં જેની આગલ નિશાની (*) કરેલી છે તે ચીજોના સ્વાદ અને ઉપયોગ માટે બેમત છે, માટે યોગ્યાયોગ્યતાને વિચાર કરી લેજના કરવી, અનુભવી ગુરૂજન પાસે ખાત્રી કર્યા પછીજ વાપરવી.
અણાહારી ઔષધે અને તેના ગુણ. ૧ અગર–તરસ મૂછ દરકાર, શીતલ, વાઈ અપસ્માર વગેરે માટે. ૨ અફીણ–પ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસેવે વાળનાર. અફીણ+કેસર કોલેરામાં ઉપયોગી.
ખાસંઘ-ગાહી, દમ ઉધરસ મટાડનાર અને પૌષ્ટિ. જ આકઠાનું પંચાંગ-વાતહર, કફધ, ઉલ્ટી કરનાર અને પરસે
વાળનાર, ૫ એળીઓ–ચક, રૂતુ લાવનાર અને નવરH. જ મા માફહર, તરગ્સ મુંઝવા અને પક્ષને તે દૂર કરનાર
પૌષ્ટિ છે અતિવિષની કળી–પાશા, કટુ, દિન ઝાય ના.
માણાની લાલસા, માજી ધાબી અભિમાન,