________________ રહ્યો છે! જાતિ-સ્મરણ જ્ઞાન પામીને એ હવે પૂર્વભવની જરાક ભૂલમાં અહીં અનાર્ય દેશમાં અવતરવું પડયું એ પરથી સંસાર પરથી ઊભગી જવાના શુભ ભાવમાં અર્થાત્ વૈરાગ્યના શુભ અધ્યવસાયમાં ચડી રહ્યો છે ! આદ્રકુમારને કેમ આટલા બધા શુભ ભાવ ઉલ્લસ્યા છે? કારણ એ, કે એણે જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવમાં, એવું જોયું છે. માટે તે જાતિસ્મરણ જ્ઞાનમાં પૂર્વ ભવની ઘટનાઓ યાદ આવી જતાં એ મૂચ્છ ખાઈ ગયે હતે. વર્તમાન દુર્દશાની અપેક્ષાએ પૂર્વે કેટલું બધું અદ્ભુત મળેલ ! એ જેવા પર મગજ ઘુમરાહ ખાઈ ગયેલું. - ત્યારે હવે એ જોઈએ કે પૂર્વભવની એવી શી ઘટનાએ હતી ?