Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust
Catalog link: https://jainqq.org/explore/023538/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુકિIII FRIEo (માર્ટુકુમાષ્ટ મહ) Guis: રત રાજયવલ્લભોસીદ્ધરજી, Page #2 -------------------------------------------------------------------------- ________________ મનના મિનારેથી મુકિતના કિનારે આદ્રકુમાર મહર્ષિ ભાગ-૧ પ્રવચનકાર ન્યાયવિશારદ વર્ધમાનતનિધિ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ દાદ - પ્રકાશક :દિવ્ય દર્શન ટ્રસ્ટ C/o. કુમારપાળ વિ. શાહ 68- ગુલાલવાડી ત્રીજે માળે મુંબઈ-૪૦૦ 004 Page #3 -------------------------------------------------------------------------- ________________ - = સંપાદક : - - પ. પૂ. મુનિરાજશ્રી પદ્ધસેનવિજ્યજી મહારાજ કિંમત : પંદર રૂપિયા : સૌજન્ય : (1) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન મંદિર, ઉપાશ્રય ટ્રસ્ટ જ્ઞાન ખાતું, બાબુલનાથ, મુંબઈ–૭. (2) પદમશી હીરજી વીરજી, વડાલા-મુંબઈ (3) પી. સી. પરમાર - પુના (4) તેજમલ નવાજી - પુના (5) શ્રી ચંપાબેન ગુલાબચંદ દેશી-બારામતી મુદ્રક : બેલા ટાઈપ સેટિંગ વર્કસ નવેલ્ટી સીનેમા પાસે, ઘીકાંટા રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ + હ A ....10 (1) આદ્રકુમાર - અભયકુમાર વંદિત્તસૂત્રમાં ધર્મકથાની ભાવના .......1 ધર્મકથાથી ભવપરંપરા કેમ તૂટે? .2 શુભ-અશુભ અનુબંધ આદ્રની ભેટઃ અભયકુમારની વિચારધારા ....4 મહાન તત્ત્વઃ કર્મ અને અનુબંધ સુકૃત-દુષ્કૃત ને બુદ્ધિ-દુર્બુદ્ધિનું મૂળ અભયકુમારને આત્મવિશ્વાસ ધર્મ ગમવાની પરીક્ષા આદ્રકુમારનું ચિંતન જાતિસ્મરણ (2) ભેટ અને વેણ કેવાં અપાય? રોજ અશુભ ભાવ કેટલા? સજા શી? ....14 શુભ ભાવનાં દાન (3) આ મારને પૂર્વભવ: સામયિક-બંધુમતી...૧૮ રેગી કરતાં મેહાંધ વધુ દુઃખી ....19 દુઃખના ગુણાકાર–ભાગાકાર આધ્યાત્મિક ઈલાજ : ધર્મશ્રદ્ધાબળ ....21 પ્રેમ–પરીક્ષાઃ ભેગ કેટલે આપે છે ? ....રર પરાર્થ પ્રેમમાં વૈરાગ્ય કેમ? 22 પત્નીને બદલે પિતે ચારિત્રપ્રતિજ્ઞા કેમ? . ...25 પ્રભુ-પ્રેમ છે તે પૂજાદ્રવ્ય કેટલા? ર૭ - 13 16 20 Page #5 -------------------------------------------------------------------------- ________________ ..ર૭ ...30 ...34 ...36 ...38 ...39 ....40 ...41 42 ગુરુ પ્રેમમાં જાતે સેવા કેટલી? ચારિત્ર નિર્ણયથી અસાધ્યોગ નષ્ટ ! અનાથીઃ નમિ અજ્ઞાન-સજ્ઞાનદશા પુત્રાર્થે ધર્મવૃદ્ધિઃ સુલસા પતિને ધર્માર્થે પ્રેરણા ધર્મ સુરક્ષિત રાખવામાં કૃતજ્ઞતા સામયિક–બંધુમતી ચારિત્ર ચારિત્ર ન લે તો પાગલ કેમ? જીવતા રહ્યા તે પાપ પિષવા? નિમિત્તની અસર શિથિલપતિને સાધ્વી–ઉપદેશ ત્યાગના આંતરામાં ભેગ ભયંકર બાહુબળે કષ્ટ કેમ ઉપાડ્યા? વારે વારે ત્યાગ–તપ કાયરાગ તોડવા મેહ પરિણતિ શું શું ભુલાવે ? નંદીષેણનું વેશ્યા સામે અભિમાન અર્થ–કામની આગમાં વેશ્યાની કુનેહઃ નંદીષેણની શરત જિનવચનની ભાવિતતાથી લબ્ધિઓ પતન છતાં પૂર્વનું સાધેલું કામનું ક્રિોધે કોડ પૂર્વનાં સંયમફળ કેમ નષ્ટ? અગ્નિશમાં અસત્ નિમિત્તથી બચો સાધ્વી-અનશન; મુનિને વૈરાગ્યવૃદ્ધિ *...47 *** 48 *.49 ..પર ..53 ...પપ ...પ૭ 59 59 ...61 Page #6 -------------------------------------------------------------------------- ________________ ....73 .78 રાગની ભૂલે અનાર્યો જન્મ માલ રહે ત્યાં સુધી રાગ–સંકલેશ આ૦ ની ઈચ્છાઃ બાપને નિષેધ આદ્રા ની ધર્મચિંતા પ૦૦ સુભટની ચોકી ધર્મ સાધના સાથે અધર્મ પર સૂગ આદ્રા ની આદ્ય–આંતરવૃત્તિ .70 અધર્મીને જાહેરજલાલી ક્યાં? .....71 આ ભાગવા કુનેહ સંસારમાં કેમ આનંદ નહિ? (4) પુણ્યનંદનસૂરિની ધર્મદેશના 81 (1) ઉચ્ચ ફળેથી ધર્મમહત્વ (2) ધર્મપ્રધાનતા (3) લજજાદિથી ધર્મનું અમાપ ફળ (4) જીવન સંધ્યારંગ (5) કાળચોરઃ માયારાત્રિ (6) ધર્માતાથી નરેંદ્રસ્વાદિઃ પાપથી નરકાદિક ઈષ્ટ લે આદું, મરીચિની વૈરાગ્ય વિચારણા...૮૩ "ધર્મ–મૂળ સમૃદ્ધિ-ડાળ પાંખળી ...85 દાનાદિધર્મ માટે વિષય સંગ ત્ય 85 ટંક નિયમથી આસક્તિ દુબે : 86 અધમ કેમ નથી ગમતો ? 86 विधेहि-पिधेहि-संधेहि निधेहि 89 પાપ વિચારેનું મૂળ અસંતોષ અસંતોષથી સર્વનાશ વચન શક્તિને પાત્રે વિનિયોગ પ્રાણલૂંટનાં દષ્ટન્ત–લક્ષણઃ ચંદ્રાવતંસક ,, *** Page #7 -------------------------------------------------------------------------- ________________ -94 * 0 0 0 0 0 109 ..111. સગરપુત્રો-રાવણ–જાનૈયા કૌતુકમાં વર મર્યોઃ મુક્તિલક્સ ફેક કાળચર .....99 હૈયામાં કોણ, તે સદ્ગતિ? .100 અભયકુમારે કેમ રાજ્ય ન લીધું? દીક્ષાથી આયુષ્ય પૂછેઃ 7 અનર્થ ....102 (5) લજાદિથી ધર્મ અમાપફળ 104 ભયથી ધર્મ ..106 ધર્મ પ્રવૃત્તિઃ પરભવે બેધિ–માલનું નાણું ....108 વિતર્ક-વિધિથી ધર્મ (6) ઇર્ષાદિથી ધર્મ ધર્મ: પાપરત છે પર દયા ...113. પાપ–પ્રવૃત્તિમાં આશય સુધરે? ..114 પત્ની-નેહથી ધર્મ કેટલા? ..114 લેભથી ધર્મ: સુભદ્રાપતિ 117 અનંતી દ્રવ્યકિયા નિષ્ફળ કેમ? ...119 લાદિથી ધર્મ કરનારનું હૈયું? ...120 હઠથી ધર્મ: સિદ્ધષિ 122. સતી પતિનું ઘસાતું ન બેલે 123. (7) અભિમાનાદિથી ધર્મ 128 - શૃંગારથી ધર્મ 131 ... બુદ્ધિભેદકારી વચન ન બોલાય: અહંદુસ.....૧૩૩ ધુણીને નવકાર રટણમાં બેજ ભવ Page #8 -------------------------------------------------------------------------- ________________ 136 ....૧પર એકાંત નિશ્ચયવાદી મતે અનર્થ એક્લા ભાવ પર ભાર H મિથ્યાત્વ ....139 (8) કીર્તિ આદિથી ધર્મ ..142 લાદિથી ધર્મ કરે” : આચાર્યને આશય... 146 દેશના વ્યવહાર–પ્રધાન આચાર પ્રધાન 147 ભાવ પણ દ્રવ્યસ્તવથી : હરિભદ્રસૂરિ ....149 ભાવપ્રધાન દેશનાથી બાળને ભડક: મધ્યમને પ્રમાદ (9) દુઃખાદિથી ધર્મ: સંપ્રતિ : મેતારજ ...156 કૌતુકથી ધર્મઃ ચાંગદેવની માતા ...166 વિસ્મયથી ધર્મ : વ્યવહારથી ધર્મ 168 (10) ભાવથી ધર્મ : ફણસાલ ...૧૭ર વડિલના 3 ગુણ ....175 પરહિત માટે કુશળતા જરૂરી 176 જૈન ધર્મમાં 9 અનેરી પ્રાપ્તિ ...177 માતાની દૂરંદેશિતા : મોટાની સેવા કર .178 ગુજન પૂજા કઈ કઈ રીતે? ....180 પ્રભુની સેવા એટલે? .184 (11) કુલાચારથી ધર્મ : માછલે જૈન થાય? ...186 મેક્ષ–આશયના દુરાગ્રહમાં બાદબાકીઓ કાનજી મત કેમ ખોટો? 189 બાપની કૂનેહ : મેભમાં મૂતિ માછલાને પશ્ચાત્તાપ ...13 ...188 ..191 Page #9 -------------------------------------------------------------------------- ________________ 198 વ્રત પાલનમાં મેત એ ધન્યઘડી ...194 અંધારે ચૂકેલા અજવાળે સુધારે 195 દ્રવ્યદર્શનઃ પત્નિદર્શન–પ્રભુદર્શન સરખા ?....16 જિનશાસન શી રીતે ચાલી આવ્યું? (12) વૈરાગ્યથી ધર્મ 200 ભર્તુહરિ–વિશ્વભૂતિ–પ્રદેશી ..201. કુમારપાવી-નંદીષેણ–આદ્રકુમાર ઉદાયન–અંતિમકાળ જીવનભર ધર્મ પણ અંતે અસમાધિ તે ભવૈયાને મુનિશઃ મેક્ષ આશય છે? ભયા સાધુની ભવ્ય વિચારણા શાસનસ્થાપના નિમિત્તકારણની મહત્તા પર .....213 ભરચક ધર્મપ્રવૃત્તિ પર ગ્યતા પાકે .214 ગ્યતા પાકે શુભભાવ ધૂમધામ પાપપ્રવૃત્તિરક્તને ભડક કઈ અપાય 215 વસ્તુપાલને અંતે ખેદ શાને? .216 ધર્મના ખપીને મુખ્ય દષ્ટિ શેના પર ભાવ પર? કે ધર્મપ્રવૃત્તિ પર ? અંતરના ભાવ શેનાથી નિર્મળ થાય ? ..217 (13) બાહ્ય ધર્મ પ્રવૃત્તિ પર કેમ છે ? *219 શુદ્ધ આત્મદષ્ટિની ભ્રમણા ....220 શુભ ભાવની મહત્તા ક્યારે સમજાવવી ? 221 કુમારપાળે પરભવ માટે શું માગ્યું? ધર્મપ્રવૃત્તિ કે ભાવ? આત્મદષ્ટિ ? 223 જૈનધર્મથી અધિવાસિત એટલે? વીતરાગદર્શન શા માટે? બહુ શા માટે ? રર૬ *..214 225 Page #10 -------------------------------------------------------------------------- ________________ (14) ગેવિંદ બ્રાહ્મણના ભાવ શી રીતે સુધર્યા ?....ર૩૦ ચિત્તને શાંતિ વાત્સલ્યદાનમાં જીવને 3 ગુમામી ૨૩ર. “લજજાથીધર્મમાં ગંભીર આશય 234 ચારિત્રધર્મમાં 10 આસેવન શિક્ષા ...236 ગોવિંદમુનિનું હૃદયપરિવર્તનઃ જૈન ધર્મની 8 વિશેષતા ...237 પ્રામાણિકતા : જ્યાં બેઠા ઈષ્ટસિદ્ધિ, એને વફાદાર * 240 ગોવિંદમુનિને ભવ્ય ઈકરાર ....241 (15) મુકુમાર હાથીને દયા ધર્મ ...244 (16) સૂરિજીને આગળ ઉપદેશઃ જીવન સંધ્યાગ 249 માનવકાળઃ દુર્લભ ધર્મપુરુષાર્થ-કાળ 250 શશી પ્રભને સુરપ્રભની શિક્ષા 251 (17) માયરાત્રિ-કાળચર 255 આત્મામાં પાંચ અંધકાર H મેહચેષ્ટા, પર્વત શિખરે અંધકારનૃત્ય...૨૫૬ ભાવલીલાના વનમાં ભટકતાં રાત પડી 257 માયારાત્રિ 258 માયાથી દલ્લા પર ઝાડ ....259 માયાની મમતા ભયંકર : માયા કામણ કાળચર : શું લૂંટે? સગરચકીના 60 હજાર પુત્રો બહારનાનું બહુ કયું, અંદરવાળાનું કર .270 શિકારીને રાઠેડ : દય માર્ગ 271 ة 265 Page #11 -------------------------------------------------------------------------- ________________ 283 (18) આદ્રકુમારને દેશનાની અસર 274 સાધુ-જીવન માટે પૈસા કેમ ન રખાવાય? 275 સાધુ થવું એટલે સંયમી થવું ...ર૭૭ (19) દેવનિષેધ છતાં આર્કo દીક્ષા ...ર૯ જોષીના રવાડે ડૂખ્યા ...281 ધર્મમાં પીછેહટ લગનના અભાવે ..282 બ્રહ્મચારી વિજય-વિજયા આદ્ર. મુનિની ઉત્કટ સાધના ....284 પ્રતિમા ધ્યાન : ..284 ઉપસર્ગ સ્થિરતાને ઉપાય (20) આત્માને વિચાર કેવી કેવી રીતે? મનને કષ્ટની કેળવણી ...288 મનને ભાવના આપવા પર સુખ–દુ:ખ ....289 ચારિત્રમાં કશે આવકારેઃ મન નિર્મળ રાખ.૨૯૦ મદરેખા : બહારનું મારાં કર્મ બગાડ્યું ....22 19 Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ. પૂ. એકાન્તવાદતિમિરતરણી ન્યાયવિશારદ આચાર્ય. દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ, નવસારી ચાતુર્માસમાં મહાકષિ આદ્રકુમારના ચરિત્ર વિશે આપેલા પ્રવચનેના સંકલનરૂપે આ પુસ્તક (પ્રથમભાગ) પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. દિવ્યદર્શન ટ્રસ્ટ ઘણા વર્ષોથી સાત્વિક અને શાસ્ત્રીય સાહિત્યના પ્રકાશન પથે વણથંભી આગેકૂચ કરતું આવ્યું છે. તેને બધે જ યશ સંસ્થાને મુક્ત હસ્તે દાન દેનારા મહાનુભાવોને છે એ નિઃશંક છે. | દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થતું સાહિત્ય વાંચનારાઓએ પિતાના આત્માને થયેલા લાભનું જે વર્ણન અમારી પાસે કર્યું છે તે ગ્રન્થસ્થ કરવા જઈએ તે પાનાના પાનાં ભરાય તેમ છે. પરંતુ તેનાથી અમારે આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધતો જાય છે. છેલ્લા વર્ષો દરમ્યાન, શુદ્ધ શાસ્ત્રાનુસારી સંવેગ-વૈરાગ્ય ભરપૂર અને એવા અનેક મહાપુરુષના દણાતોથી ઓતપ્રેત જે સાહિત્ય પ્રગટ થયું છે તેના ચાહક પુણ્યાત્માઓએ અમારી સંસ્થા તરફથી પ્રસિદ્ધ થતાં એ સાહિત્ય ઉપર જે અભિનંદનના પુષ્પ વરસાવ્યા છે તેનું તે વર્ણન પણ થાય તેમ નથી. જૈન શાસનને પાયે, ચણતર કે શિખર Page #13 -------------------------------------------------------------------------- ________________ - 12 બધું જ વૈરાગ્યથી ઓતપ્રેત છે. અને પૂજ્યપાદ પ્રવચનકારશ્રીના પ્રવચનમાં બહુ જ સરળ અને શાસ્ત્રીય પદ્ધતિએ વિષયરાગ-દષ્ટિરાગનું નિરસન અને કેવલિભાષિત ધર્મની પ્રતિષ્ઠા થતી હોઈ સકલશ્રી સંઘ પૂર્વવત આ પ્રકાશનને પણ અંતરના ઉમંગથી વધાવી લેશે એમાં કઈ શંકા નથી. - પ. પૂ. મુનિરાજશ્રી પનવિજ્યજી મહારાજે આ પુસ્તકનું સંપાદન કરી આપ્યું. તેમજ વિદ્વદ્વર્ય પ. પૂ. મુનિરાજશ્રી જ્યસુંદર વિજયજી મહારાજે ઉપદુઘાત લખી આપે, તે બને પૂને તેમજ આર્થિક સહકાર આપનારાને અમે અત્યંત આભાર માનીએ છીએ. આ ગ્રન્થના બે ભાગના વાંચન દ્વારા કદાગ્રહથી સર્વથા. સૌ કઈ મુક્ત થાય એ જ અભ્યર્થના લિ. દિવ્યદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કુમારપાળ વિ. શાહ વગેરે Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત (લે. પ. પૂ. મુનિરાજશ્રી જ્યસુંદરવિજ્યજી મહારાજ) મહાઋષિ આદ્રકુમાર એટલે જૈન શાસનના બગીચાનું એક મઘમઘતું પુષ્પ, આ ત્થાનનું અપ્રતિમ સૂરીલું સંગીત, પતન પછીના ઉત્થાનને ભવ્ય ઇતિહાસ. કોઈપણ જાતને તર્ક-વિતર્ક કર્યા વિના બુદ્ધિધન શ્રી અભયકુમારે, લાભનું કારણ જાણીને અનાર્ય રાજપુત્ર આદ્રકુમારને સુંદર શ્રી જિનમૂર્તિની ભેટ પાઠવી. જિનમૂર્તિ એક એવી ભવ્ય ચિનગારી છે કે જે યોગ્ય ભૂમિકામાં આવેલા આત્માઓની અંતરગુફામાં પ્રકાશને ઝળહળતે દીપ પેટાવી જાય. કેટલાય ભવ્યાત્માએ એના દર્શનથી સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ કે માર્ગાનુસારિતાને પામી ગયા છે. શ્રી શત્રુંજય માહાસ્ય શાસ્ત્રમાં તે ત્યાં સુધીનાં દષ્ટાન્ત આવે છે કે દેરાસરમાં ચોરી કરવા ગયેલે એક એર ચેરીના નિમિત્ત (ચેરીથી પરભવમાં અનર્થ તે ઘણે ભેગવ્યો પણ તે બહાને) એને થયેલા જિનમૂર્તિના દર્શનના પ્રભાવે. બહુકાળ પછી એ લાભને ખાટી ગયે. એમ આગળ પર જ્ઞાનીએ ખુલાસો કર્યો છે. વાહ! કેવું અનંત કલ્યાણરૂપ, આ જૈન શાસન ! યોગ્ય ભૂમિકામાં રહેલા જીવ, ચેરી જેવા અત્યંત નિંદ્ય આશયથી દેરાસરમાં પ્રવેશે, અને જિનમૂર્તિને દેખે પરંતુ એ જિન-દર્શનના પ્રભાવે ભવાન્તરમાં લાભ ખાટી જાય! ધન્ય છે આ જિનમૂર્તિને! (ગમે તે બહાને શ્રી જિનમતિના દર્શન કરનારાને મહાલાભ થવાની સંભાવના. છે-આવી સીધી વાત પકડવાના બદલે “જિનમંદિરમાં ચોરી કરવા માટે જવાય એ ઊંધા અર્થ અહીં કેઈએ પકડી. Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 - 1 લેવાની જરૂર નથી. તેમજ અહીં એ પણ સમજવાનું છે કે “મલિન આશયથી જ કરેલા શ્રી જિનમૂર્તિના દર્શન આદિ ધર્મ મહાભૂંડા–રીબાવી રીબાવીને મારે..” ઇત્યાદિ વિચાર પણ કેટલાય જૈન શાસ્ત્રોને એળવનારા છે, અને ભેળા જીવને ધર્મ સાધનાથી વંચિત રાખનારા છે.”) - એ શ્રી જિનમૂત્તિએ આદ્રકુમારમાં આત્મિક ઉત્થાનના પ્રાણ ફૂંક્યા. મેહનિદ્રાનું ઘેન ઊડાડી દીધું. સંયમના પંથે પ્રયાણના શ્રી ગણેશ મંડાઈ ગયા. એની અજબ કહાણું આ પુસ્તકમાં માર્મિક સ્થળની અનેક વિશિષ્ટતાઓ સાથે રજુ થઈ છે. એ વિશિષ્ટતાઓના પ્રકાશક છે એકવાદતિમિરભાનું પ. પૂ. ગુરુદેવ આ. શ્રી વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જેઓ વૈરાગ્યની પ્રચંડ પ્રતિભા અને શાસ્ત્રગ્રના નિર્મળ વિવેકથી શ્રી જૈન શાસનની અભૂતપૂર્વ પ્રભાવના પ્રસારી રહ્યા છે. શ્રી સંઘમાં સૌ કોઈ તેમને તત્ત્વશ્રદ્ધા-જ્ઞાન-ધ્યાન વૈરાગ્ય-તપ-સહિષ્ણુતા–ઉગ્રવિહારીપણુ–દુધ પ્રદાન વગેરે અનેક જીવતા જાગતા સંયમ ધર્મને અજવાળે એવા સગુણોના સુભગ મિલન સ્થાનરૂપે ઓળખે છે. તેમની વાણમાંથી વૈરાગ્યનું એવું અમૃત વરસે છે કે જે દરેક જુદી જુદી ભૂમિકામાં રહેલા જીના હૈયાને અપૂર્વ ટાઢકનો અનુભવ કરાવી જાય છે. હા, વિવિધ શાસ્ત્રોનાં વચને પર શ્રદ્ધા ન હેય એને ન થાય એ બનવા જોગ છે. નવસારીના ચાતુર્માસમાં “ભરતેશ્વર–બાહુબલી” ગ્રંથ ઉપર અપાયેલા વ્યાખ્યાનમાં આદ્રકુમાર મહર્ષિની કથાએ ધર્મને કોઈ ગજબને રંગ જમાવ્યું. પછી એ વ્યાખ્યાને અનેકેનું માનસ શુદ્ધ કરનારા “દિવ્યદર્શન” નામના સાપ્તાહિકમાં છપાયા, એનાથી, જેનાચાર્યોએ જીવનમાં જે પાપ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓ શક્ય ઓછી કરી ધર્મ-પ્રવૃત્તિને સારું સ્થાન . આપવા પર પહેલે ભાર મૂક્યો છે, એને સારું સમર્થન મળ્યું અને ધર્મ પ્રવૃત્તિ નહિ કરનારાઓ ગામેગામ દિવ્ય દર્શન વાંચી વાંચી ધર્મ પ્રવૃત્તિમાં લાગતા ગયા. અલબત્ જીવનમાં ધર્મ મુખ્ય નહિ, પરંતુ આશય જ મુખ્ય સમજનારને આ ન ગમે, ને તેથી વિરોધ કરે એ સહજ છે. બાકી અનેક શાસ્ત્રોથી સમર્થિત દેશનાના પરિણામે ઘણા ઘણા તે તે પ્રકારની ભૂમિકામાં આવેલા જીવોના હદયમાં આશ્વાસન મળ્યું અને શાસ્ત્રોથી વિરુદ્ધ જતા અનેક પ્રતિપાદનથી ઊભા થયેલ અજૈન મતના વાદળ વિખરાવાથી, સાચો ધર્મ, માર્ગ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાતો થયો. શાસ્ત્રોને ઓળવવાનું મહાપાપ થાય એવી ચિંતા ન હોય તેઓને પહેલો તો પ્રશ્ન જ એ હતો કે " લજાતો, ભયતો....” વાળ શ્લોક તમે ક્યાંથી ઉઠાવી લાવ્યા? જ્યારે એ કલેકને અંગે બીજા પણ શાસ્ત્રગ્રન્થની, સાક્ષી આપી અને બતાવ્યું કે આ ઉપદેશ બાળ ને ચેન કેન રીતે પાપ છોડાવી ધર્મમાં જોડવા દયાળુ આચાર્ય મહર્ષિએ આપે છે, ત્યારે આ શાસ્ત્ર-મર્મની અજ્ઞાનતામાં સભાને એવું કહેવાયું કે “દુન્યવી મામલામાં બહુ બુદ્ધિમાન તમને લેકેને “બાળ” કહેનારા બેવકૂફે આજે પાટે ચડી. બેસે છે” એમ પૂજયપાદ ગુરુદેવ શ્રી ઉપર બેવકૂફ વગેરે અપશબ્દને વરસાદ વરસાવવાનું ચાલુ થયું. પરંતુ નક્કર શાસ્ત્ર પાઠના અનુસારે જ દેશના દેનારને એથી શું કલંક ચડવાનું હતું ? અગ્નિ પરીક્ષામાં જેમ સાચું સોનું વધારે. ચમકી ઊઠે એ રીતે વર્ધમાન તપોનિધિ પૂ. ગુરુદેવશ્રીની શાસ્ત્રનિષ્ઠા, સસૂત્ર પ્રરૂપણ અને ક્ષમાનું તેજ એર ખીલી. Page #17 -------------------------------------------------------------------------- ________________ " ઊઠયું અને કેટલાય ભ્રમમાં પડેલા પણ કંઈક સાચું સમજવાની વૃત્તિ ધરાવનારા ગ્ય છે પિતે સેવેલા ભ્રમને અને સમજ વગરના વિરોધને પસ્તાવો કરવા લાગ્યા. ખરેખર, આ પ્રસંગ પૂજયશ્રીની શાસ્ત્ર-નિષ્ઠા અને શાસ્ત્રના તથ્યભૂત મર્મોનું નીડરપણે પ્રકાશન કરવાની પૂજ્યશ્રીની હિંમતને યથાર્થ પરિચય આપી ગયે. ખરું જોતાં એ કલેક અને એના વ્યાખ્યાન સામે સાચા વિદ્વાનેને કેઈ વિરેધ કરવાનું મન થાય તેવું છે જ નહીં, કિન્તુ જેઓ એવી દૈન્યપૂર્ણ મનોદશાથી પીડાતા હતા કે- “આપણે લાંબા કાળથી જે કહેતા આવ્યા છીએ તેનું આમાં ખંડન થઈ જાય છે. તેઓએ પિતાના માનભંગની કનિષ્ટ લાગણીથી પ્રેરાઈને છતા શાસ્ત્રપાઠોને “એને તે ભાવ જુદો છે” એમ કહી એ શાસ્ત્રોને ઓળવવાનું કામ શરૂ કર્યું પછી એમણે “લજજાતે ભયતે...” વાળા લોકના સંસ્કૃત ભાષાની મર્યાદા મુજબની અન્વયપદ્ધતિ અંગે પિતાના અવ્યુત્પન્નપણાને ખૂલ્લું કરવા માંડયું ત્યારે એમની સામે શ્રી ઉપદેશતરંગિણકારે એ જ લેકની આપેલી વ્યાખ્યા પ્રત્યે પણ તેમની સમન્વયબુદ્ધિ પર કાટ ચડ્યો. એટલે એ લેકની એ વ્યાખ્યા ઉપર પણ “અવલોકોને ગર્વ ધરાવનારાઓએ જાત જાતની શંકા-કુશંકા પ્રગટ કરવા માંડી. પૂર્વાચાર્યભગવંતેના વચનેમાંથી કઈ રીતે સંગત અર્થ કાઢ એની અણઆવડત એમાં છતી થઈ ગઈ. એને એક નમૂને જે હોય તે આ છે– હઠથી ધર્મ કરનારને લાભ થાય છે” એ બાબતમાં બાહુબલીનું દૃષ્ટાન્ત આપીને ઉપદેશ-તરંગિણીકારે “ધો જ દૂત્તો .... ઇત્યાદિ ઉપદેશમાલાના શ્લોકની સાક્ષી આપી. એ Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 વાંચીને એના અર્થની સંગતિ કરવાનું જે લેકેને ન આવડ્યું તે લોકેએ એના ઉપર ઘણા ઘણા તર્ક-વિતર્ક ચલાવ્યા; પણ કાંઈ હાથ ન લાગ્યું. ત્યાગી—વૈરાગી–તપસ્વી સદ્ગુરુના ચરણની ઉપાસના કરનારને આવી કોઈ મુંઝવણ થતી નથી, ને કે સુંદર ઉકેલ મળી જાય છે તે જુઓ - ઉપદેશમાળાકારનું તાત્પર્ય આ છે કે ધર્મ યાને ચારિત્ર ધર્મ જે મદથી થતા હતા તે બાહુબલજીએ યુદ્ધભૂમિ પર ચારિત્ર લઈને આટલા બધા કષ્ટ વધાવી લેવાનું ન કર્યું હેત, કિન્તુ ચારિત્ર લઈને એમણે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આરામથી પોતાના દેશમાં વિચારવાનું રાખ્યું હોત. પરંતુ એમણે એમ ન કરતાં 12-12 મહિના સુધી ચેવિહાર ઉપવાસ સાથે ખડા ખડા કાર્યોત્સર્ગ ધ્યાને રહેવાના અને બધી ઋતુની કડકાઈમાંથી પસાર થવાનાં કષ્ટ સહન કરવાનું રાખ્યું, એવું કષ્ટો ઉપાડવાનું શા માટે રાખ્યું ? તે કે પિતે સમજે છે કે “કેવળજ્ઞાન જોઈએ છે તો એ માટે સમસ્ત ઘાતી કર્મોને નાશ કરે પડે. એ જંગી કર્મનાશ કષ્ટમય ચારિત્ર-ધર્મની આરાધનાથી જ થાય. અષભદેવ ભગવાને ૧૦૦૦વર્ષ બહુધા કાર્યોત્સર્ગ, એકલે પંડે વિહાર વગેરે કષ્ટમય ચારિત્ર આરાધનાથી જ ઘાતી-કર્મક્ષય કરી કેિવલજ્ઞાન ઉપજેલ. માટે મારે આ કષ્ટ ઉપાડવા જોઈએ.” પ્ર– તે પછી બાહુબલજીને અભિમાન તે આવ્યું જ હતું, અને દીક્ષા લઈ પ્રભુ પાસે ન જતાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા તે રહ્યા જ હતા; તો એ ધર્મ-કષ્ટ શું મદથી ઉપાડ્યા ન કહેવાય? ઉ –અહીં વિવેક કરવાની જરૂર છે. અભિમાનથી તે દીક્ષા લઈ તરત પ્રભુને ભેગા ન થતાં કેવળજ્ઞાનની રાહ જોતાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જ રોકાઈ જવાનું કર્યું એટલું જ; જે પ્રભુને ભેગા થઈ જાય તે કેવલજ્ઞાની નાનાભાઈ સાધુઓ પ્રભુની સાથે હોવાથી, એમને વંદન કરવું પડે. પરંતુ આ વાત ટાળવાનું તે પ્રભુથી છેટા રહી ચારિત્રમાં વિહરવાથી થઈ શકતે એમાં ઉગ્ર કષ્ટો સહવાનું શું કામ હતું ? માટે કહે, (1) કો. સહવાનું રાખ્યું એ ઘાતી-ક્ષય પૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી; અને (2) ત્યાં રોકાઈ ગયા એ મદથી. ત્યારે અહીં સવાલ આ આવે છે કે તો પછી પ્રવ- ઉપદેશ તરંગિણકારે હઠથી ધર્મ કરવામાં દૃષ્ટાન્ત બાહુબલજીનું મૂકીને એમ કેમ સૂચવ્યું કે બાહબલજીએ હઠથી ધર્મ કર્યો એનું એમને અમાપ ફળ મળ્યું ? ઉ– અહીં એક શાસ્ત્રવચનને બીજા શાસ્ત્રવચન સાથે સંગત કેમ કરવું એ આવડત હોય તે આ પ્રશ્નનું સમાધાન સરળ છે. ઉપદેશતરંગિણી શાસ્ત્રને અભિપ્રાય આ છે કે બાહુકાળજીએ પહેલી હઠ પકડી કે ભાઈ ભરતને મારવા ઉપાડેલી મુઠ્ઠિ અલબત્, હવે મારવી તે નથી જ, તેથી એને પાછી ખેંચી લઈ લેવી જોઈએ, પરંતુ ઉપાડેલી મુક્ટ્રિ નિષ્ફળ કેમ જવા દેવાય? એમજ પાછી ખેંચી લેવા જતાં બહાર નામ થાય કે “જોયું? મૂઠ્ઠિ મારવા તે દેડ્યા હતા, પરંતુ કશી બીક લાગી તે એને પાછી ખેંચી લીધી!” એના કરતાં તે મુઠ્ઠિ ઉપાડી તે ઉપાડી, એનાથી લેચ જ કરી દે. એમાં હઠથી લોચ-ધર્મ અને ચારિત્ર-ધર્મ ગ્રહણ કર્યો, ને તે પરિણામે અમાપ ફળ-કેવલજ્ઞાન આપનાર બન્યું. - બીજી રીતે હઠથી ધર્મ આ, કે ચારિત્ર લીધા પછી હઠમાં રહ્યા કે “કેવળજ્ઞાન પામ્યા વિના પ્રભુ પાસે ન જાઉં, જેથી કેવળજ્ઞાની નાના ભાઈ મુનિઓને વંદન ન કરવું પડે.” Page #20 -------------------------------------------------------------------------- ________________ 19 અને એ હઠથી ત્યાં જ ચારિત્ર ધર્મ શરુ કર્યો આમ હઠથી ધર્મ પ્રારંભે. છતાં એ આગળ પર વર્ષના અંતે હઠ મદ અભિમાનાદિ હટી જઈને અમાપફળ માટે બન્ય. આમ, હઠથી ધર્મ કરેલો પણ અમાપ ફળ આપનાર છે, એથી “લજાતો ભયતે..” વાળા કલેકનું પ્રતિપાદન યથાર્થ ઠરે છે. - પ્રવે- તો પછી ઉપદેશમાળાકારના “જે ધર્મ મદથી થતું હોય તે બાહુબલજીને એટલા કષ્ટ સહન કરવાનું ન થયું હોત,’ એ વચનથી તે બાહુબલજીએ ધર્મ મદથી, હઠથી નહિ પણ કષ્ટ વેઠવાની તૈયારીથી કર્યો એ અભિપ્રાયનું શું? ઉ–ઉપદેશમાળાકારને અભિપ્રાય આ છે, કે બાહબલમુનિએ વર્ષભર કષ્ટ સહન કયે રાખ્યા તે કષ્ટમય આરાધનાની બુદ્ધિથી કર્યા, ત્યારે ઉપદેશતરંગિણકારને અભિપ્રાય આ છે કે બાહબલમુનિએ ચારિત્ર ધર્મનો પ્રારંભ કર્યો તે હઠથી મદથી કર્યો, પણ પછી કષ્ટ સહવાની ભાવના ધીમે ધીમે શુદ્ધ થતી ગઈ તે અમાપ લાભ માટે થઈ. આમ બંનેમાં કોઈ પરસ્પર વિરોધ નથી. અતુ - પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ નાગમ–પ્રકરણ તથા જૈનજૈનેતર ન્યાય શાને જે ગહન અભ્યાસ કરી શાસ્ત્રાનુસારી પ્રરૂપણ કરતા રહ્યા છે એની સુખદ ફલશ્રુતિરૂપે શ્રી સંઘ એકાન્તવાદની ખતરનાક ઊંડી ગર્તામાં તણાતે બચી જઈને અનેકાન્તવાદના ઉન્નત શિખર પર આરોહણ કરતે બન્ય છે, તે અતિ આનંદની વાત છે. મહાકષિ આદ્રકુમારને પણ એકાન્તવાદીઓએ પોતપિતાના મતમાં તાણવા માટે ઘણી ઈજાળ અજમાવેલી Page #21 -------------------------------------------------------------------------- ________________ પરંતુ અનેકાન્તવાદના અંજનથી દિવ્યદર્શન પામેલા આદ્ર. કુમાર તેમાં ફસાયા નહિ. ટૂંકમાં, “એકાન્તવાદ ખૂબ જ ભયંકર અને ભૂંડે છે” આ મહાન સત્યની પિછાણમાં આદ્રકુમાર મહષિના ચરિત્રનું વાંચન ઘણું જ ઉપયોગી બને તેમ છે. એક બાજુ પાંચ ઈદ્રિના વિષયેનું આકર્ષણ, અને બીજી બાજુ મે કહ્યું એજ બરાબર આવી પોતાની જૈન શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાની પકડ, આ બે એવા સહામણા મિનારા છે કે જેના પર મનને ચઢી જવાનું ઘણું પસંદ પડે છે. પણ એ મિનારે ચડ્યા પછી મુક્તિને કિનારે (કદાચ ઊંચેથી બહુ નજીક દેખાતો હોય તો પણ) ઘણો દૂર થઈ જાય છે. જ્યાં સુધી એ ગર્વના મિનારા ઉપરથી મન નીચે ઊતરીને મુક્તિના કિનારા તરફ પોતાની જીવનનાવ હંકારવા ન માંડે ત્યાં સુધી આ જન્મમરણની વિટમ્બણાઓને અંત આવો દુષ્કર છે. મનના મિનારેથી નીચે ઊતરીને આદ્રકુમાર મહર્ષિની જેમ મુક્તિના કિનારા તરફ આપણે સૌ જોરદાર પ્રગતિ કરીએ અને એ માટે પુસ્તકમાંથી પ્રાપ્ત થતી ભરપૂર અનુકૂળ પ્રેરણાત્મક સામગ્રીને સાર્થક કરીએ એ જ મંગળ કામના. Page #22 -------------------------------------------------------------------------- ________________ 1. આદ્રકુમાર અને અભયકુમારઃ જિનપ્રતિમાની ભેટ વિવિથપાવ- પારૂ-માયણzસ–મ ! चउवीस जिण-विणिग्गय कहाइ, वोलंतु मे दियहा। જૈન શાસનમાં શ્રાવકજીવનમાં પણ રોજ ઉભયે ટક કરવાની પવિત્ર આવશ્યક પ્રતિકમણ–કિયાનું મુખ્ય સૂત્રવંદિત્ત સૂત્ર છે. એ શ્રી ગણધર ભગવાનની રચના છે. વૈ. સુ. 11 શ્રી ભગવાન મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી, ગણધર મહારાજેન ત્રિપદી આપી, ત્રણ પદ આપ્યા એના પરથી ગણધર મહારાજાએ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચી. એમાં 14 પૂર્વ શાસ્ત્ર રચ્યા ! કેટલું અગાધ જ્ઞાન ! અને એ સમય કેક અલબેલે કે ગણધર ભગવંતના હદયમાં જે સમયે અગાધ દ્વાદશાંગી અને 14 પૂર્વ ફુરી આવ્યા ! એ અલબેલા. સમયમાં જ “વંદિત્ત સૂત્ર સહિત આવશ્યક સૂત્રો કુરી આવેલા! ત્યારે એ આવશ્યક સૂત્રેના પદ પદનું કેટલું બધું અગાધ મહત્વ ! સૂત્રકાર આ વંદિત્તાસૂત્રની ઉપરની ગાથામાં કહે છે, દીર્ઘકાળના એકત્રિત કરેલા પાપકર્મોને વિધ્વંસ કરનારી અને લાખો ભવનું મથન કરનારી ર૪ જિનેશ્વરથી નીકળેલી ધર્મકથાઓમાં મારે દિવસ પસાર થાઓ” આવી ભાવના શ્રાવક ભાવે છે. મનને એમ થાય કે શું આ ધર્મકથાઓને પ્રભાવ! અલ્પકાળના ધર્મકથાઓના શ્રવણ, તીર્ઘકાળના પાપ તેડી નાખે! Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રક- શું ધર્મકથાઓમાં આટલી બધી તાકાત છે? ઉ૦-- હા, કારણ એ છે કે ધર્મકથાઓ મહાપુરુષના જે આત્મ-પરાકમેને રેચક શબ્દોમાં વર્ણવે છે, એ સાંભળતાં શ્રોતાના દિલમાં ભવ્ય ભાલ્લાસ જાગે છે, ભવ્ય શુભ અધ્યવસાયે પ્રગટે છે, અને શુભ ભાલ્લાસ શુભ અધ્યવસાયની એ તાકાત છે કે દીર્ઘકાળના એકત્રિત કરેલા કંઈ અશુભ કર્મોને નાશ કરી દે! અને લાખો ભીની પરંપરાને ઉછેદ કરી આપે ! તેથી તમે એ ધર્મકથાઓ દ્વારા પ્રભાવક પૂર્વ પુરુષેની યશોગાથા ગાતા રહે. એટલે તમને ધર્મકથાથી બે મેટા લાભ થશે. - (1) અશુભ કર્મોને નાશ, અને (2) લાખો ભવાની પરંપરાને ઉછેદ (1) આમાં અશુભ કર્મોને નાશ એ રીતે કે એ કર્મો પૂર્વે અશુભ ભાવથી બાંધેલા હતા, એ હવે, ધર્મકથાના વિવિધ પ્રસંગે સાંભળી શુભ ભાવ જાગે, એથી સહેજે અશુભ કર્મ નાશ પામે. (2) લાખે ની પરંપરાને ઉછેદ એ રીતે, કે ભવેની પરંપરા ચાલે છે દુબુદ્ધિ, અશુભ ભાવે, અને દુર્થાન ઉપર. એ દબુદ્ધિ કરાવનાર છે અશુભ અનુબંધ, અશુભ સંસ્કારે. શુભાશુભ કર્મની સાથે શુભાશુભ અનુબંધ લાગેલા હોય છે. એમાં શુભાશુભ કર્મ એનું શુભ-અશુભ ફળ દેખાડે છે, ત્યારે ‘શુભ અનુબં ધ સદ્દબુદ્ધિ–સન્મતિ, શુભ ભાવે, શુભ ભાવના, સારી લેશ્યા....વગેરે ઊભી કરે છે. એથી વિપરીત, Page #24 -------------------------------------------------------------------------- ________________ “અશુભ અનુબંધ દુબુદ્ધિ, કુમતિ, મલિન અધ્યવસા, કાષાયિક ભાવે, અશુભ ભાવનાઓ, દુષ્યન, ને પાપલેશ્યાઓ કરાવ્યા કરે છે. ધર્મકથાથી પ્રબળ શુભ ભાવ જાગવા દ્વારા આવા અશુભ અનુબંધે નાશ પામે છે. એને લાભ કેટલે બધે? એ પાપાનુબંધે જે ઊભા રહ્યા હોત તે એ દુર્બદ્ધિઓ કરાવીને અઢળક દુષ્કૃત્ય પિષી પાપ વધારીને ભવના ફેરા વધારત! તે ધર્મકથા દ્વારા અશુભ અનુબંધ તુટી ગયા તેથી સહેજે ભવેની પરંપરા તુટે. આ બતાવે છે કે જીવન અશુભ ભાવમાં જીવવાનું બંધ કરીને શુભ ભાવમાં જીવવાનું રાખે અને એ શુભ ભાવે જગાડનાર છે મહાપુરુષના જીવન–પ્રસંગે; તે એ તમે વારેવારે સાંભળે, યાદ કરે, એનાથી દિલને ભાવિત કરે. એટલે અનેક શુભ ભાવે હૈયામાં રમતા થશે. પ્રભાવક પૂર્વ પુરુષના યશગાન ગાયાનું આ કેટલું બધું મહાન ફળ છે કે એ અશુભ ભાવેની અટકાયત કરે. અને શુભ ભાવલાસ જગાડયા કરે! અશુભ ભાવ અટકાવે એટલે અશુભ કર્મ પાપકર્મ બંધાતા અટકે. શુભ ભાવે. જાગે એટલે પુણ્ય બંધાયા કરે. આર્કમાર કેણ? :-શ્રેણિક રાજાની અનાર્યદેશના રાજાને ભેટ આપણે આદ્રકુમારની યશગાથા ગાવી છે. આ કુમાર અનાર્ય દેશના રાજના પાટવી કુંવર છે. ભગવાન મહાવીર સ્વામી અને શ્રેણિક રાજાના સમયમાં આ આદ્રકુમાર થયેલ છે. આમ બંને એક સમયમાં થયેલ હોવાથી એવું બને છે કે એકવાર આદ્રકુમારના પિતા રાજા દૂર બેઠા મગધસમ્રાટ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજાની સાથે મૈત્રી સંબંધ બાંધવા માટે શ્રેણિક રાજાને એક કિંમતી આકર્ષક વસ્તુ ભેટ મોકલે છે. એ જોઈને, - આકારની અભયકુમારને ભેટ- આદ્રકુમારને પણ મન થાય છે કે હું પણ શ્રેણિક રાજાના પાટવી કુંવર અભયકુમાર સાથે મૈત્રી સંબંધ બાંધવા. કાંઈક ભેટ મોકલું.” એટલે એ પણ રાજાની ભેટ લઈ જનાર માણસ સાથે જ અભયકુમારને એક કિંમતી ચીજ ભેટમોકલે છે. માણસે અનાર્ય દેશમાંથી નીકળી દરિયે પાર કરી અહીં મગધ દેશમાં આવી લાગે છે. અને મગધસમ્રાટ શ્રેણિકરાજા અને અભયકુમારને એમની ભેટ અર્પણ કરે છે અને રાજાને ભેટ આપતાં કહે છે. “અમારા દેશના રાજા આપની સાથે મૈત્રી સંબંધ બાંધવા ઈચ્છે છે તેથી એ આ ભેટ આપની સેવામાં રજુ કરે છે.” ત્યારે આદ્રકુમારની ભેટ અર્પતાં અભયકુમારને કહે છે, “અમારા રાજાના પાટવી કુમાર આદ્રકુમાર આપની સેવામાં આ ભેટ રજુ કરતાં આપની સાથે મૈત્રી ઈચછે છે.” અભયકુમારની ઉચ્ચ વિચારધાર: અહીં અભયકુમાર વિચાર કરે છે કે “અનાર્ય દેશના રાજકુમારો, મારી સાથે મૈત્રી ઈરછે છે, તે લાગે છે કે હું ભગવાન અરિહંત દેવને સેવક, તે મારી સાથે મૈત્રી કરવા ઈચ્છનાર આ આદ્રકુમાર જરૂર કાંઈક ચોગ્યતાવાળો હવે જોઈએ, અને એ ગ્યતા, સંભવ છે, એણે પૂર્વ જન્મની જૈનધર્મની આરાધના કરીને ઊભી કરી હોય. અલબનું પૂર્વે આરાધના તે કરી હશે, પરંતુ સાથે કાંઈક વિરાધના પણ કરી હશે. તેથી જ એને બિચારાને અનાર્ય દેશમાં અવતાર Page #26 -------------------------------------------------------------------------- ________________ મળે હો જોઈએ. એટલે હવે જ્યારે પિતા રાજા શ્રેણિક એ અનાર્યદેશના રાજાને વળતી ભેટ મળે છે, તે હું પણ આદ્રકુમારને એક એવી ભેટ મોકલું કે એ જોઈને આ કુમારને એથી કદાચ ચિંતન–ઉહાપોહ કરતાં પૂર્વજન્મ યાદ આવી જાય. અને જો એમ બને તે સંભવ છે કે પૂર્વને જેન– ધમ 'યાદ આવતાં એ ફરીથી જૈનધર્મ પામી આરોધી જાય.” અહીં અભયકુમારની આ વિચારધારા જોવા જેવી છે. અભયકુમારની બાળપણથી ધર્મશ્રદ્ધા : અભયકુમાર પોતે મોસાળમાં જન્મ પામેલા, ને આઠ વરસની ઉંમર સુધી મોસાળમાં જ ઊછરેલા છે અને સાળ જૈન ધર્મની શ્રદ્ધા અને આરાધનાવાળું; તેમ એમની માતા નંદાદેવી પણ જૈન ધર્મની શ્રદ્ધા અને આરાધનાવાળી; એટલે જ એને સંસ્કરણ-શિક્ષણથી અભયકુમાર જૈન ધર્મની પાકી શ્રદ્ધાવાળા અને જૈન ધર્મની આરાધનાવાળા છે. પછી મેસળમાંથી માતાની સાથે પિતાના ઘરે આવ્યા બાદ પણ જે કે પિતા રાજા શ્રેણિક જૈન ધર્મની શ્રદ્ધાવાળા નથી, છતાં અભયકુમાર પોતે જૈન ધર્મની જ્વલંત શ્રદ્ધા અને આરાધનાવાળા બન્યા રહ્યા છે. એ આરાધના પણ કઈ જ દુન્યવી આશંસાથી નહિ, દુન્યવી પદાર્થની અભિલાષાથી નહિ, પણ માત્ર મોક્ષની જ આશંસાથી કરે છે એટલે પિતાને લાગે છે કે આ મોશની જ આશંસાથી જૈન ધર્મની આરાધના કરવાની બુદ્ધિ અને રહે છે એ સૂચવે છે કે મારે પૂર્વ જન્મમાં શુભ અનુબંધ (સંસ્કાર) ઊભા થયા હશે. તેથી અહીં મને જૈન ધર્મ આરાધવાની બુદ્ધિ સૂઝે છે. તે પૂર્વ જન્મમાં પણ એ શુભાનુબંધે ઊભા કરનાર જૈનધર્મ મેં શુદ્ધ બુદ્ધિથી આરાધ્યા હશે, તે જ શુભ અનુબંધ ઊભા થાય.” ધર્મની આરાધનાથી જેમ શુભ કર્મ તરીકે પુણ્યકર્મો Page #27 -------------------------------------------------------------------------- ________________ ઊભાં થાય છે, એમ આરાધનામાં કઈ દુન્યવી સ્વાર્થ બુદ્ધિ નહિ કે “આ ધર્મ આરાધું ને મને દુન્યવી અમુક સુખ મળે,” કિન્તુ આત્મકલ્યાણની જ એક શુદ્ધ બુદ્ધિ રાખવાથી શુભ. અનુબંધે ઊભા થાય છે, ને એ ભવાંતરે સદ્બુદ્ધિ સુઝાડે છે. લખી રાખે - ધર્મસાધનાથી પુણ્ય ઊભું થાય; ને એમાં રાખેલી શુદ્ધ બુદ્ધિથી શુભાનુબ ધ ઊભા થાય. શુભાનુબંધથી સદ્દબુદ્ધિ સૂઝે છે. સદબુદ્ધિથી સદુધર્મ અને સગુણ કેળવવાનું મન થાય છે. એથી ઊલટું, દુબુદ્ધિથી કુમતિથી અધર્મ, પાપ, અને કધાદિ કષાયના ઘરના દુર્ગણે સેવવાનું મન થાય છે. એટલે સમજાશે કે એવી દુર્બદ્ધિ એ પૂર્વને અશુભ અનુબંધનું યાને પાપાનુબંધેનું ફળ છે. A એટલે આપણા જીવનમાં તપાસીએ કે આપણને જે હિંસામય આરંભ સમારંભે અને જૂઠ-અનીતિ–અન્યાય વગેરેની બુદ્ધિ સુઝે છે, તે સમજવાનું કે આપણે પૂર્વના. અશુભ અનુબંધો લઈ આવ્યાનું એ ફળ છે. એમ જો ગુસ્સે– અભિમાન–શુદ્રતા, માયા–દ્રોહ, તેમજ લેભ-તૃષ્ણા–આસક્તિ વગેરે દુર્ગુણો ફેરે છે, તે એ પણ અશુભાનુબંધનું ફળ. છે. માટે હવે સાવધાન થવાનું છે કે “અહીં પાપ અને. દુર્ગણે સેવવા ઉપર પણ જે શાબાશી લેવાય છે, અને એ દુર્ગણે દુર્ગુણ તરીકે લાગતા જ નથી. એટલે જ એ હોંશથી. સેવાય છે ને એ સેવવામાં કશું ખરાબ કર્યું લાગતું નથી, તે સમજી રાખવાનું કે એ રીતે સેવાતા એ દુર્ગણે ભવાંતર માટે નવા અશુભ અનુબંધો ઊભા કરશે, ને પૂર્વને અશુભ. અનુબંધને પુષ્ટ કરશે.” આ હિસાબ છે - દુષ્કત-દુર્ગુણે જો હોંશથી સે, પાપ-પરલેકના Page #28 -------------------------------------------------------------------------- ________________ ભય વિના નિર્ભયપણે સેવો, તે અશુભ અનુબંધે ઊભા થાય છે. એની સામે દુષ્કૃત–દુર્ગુણની ગહ કરતા રહે, સંતાપ કરતા રહે, તે પૂર્વનાં અશુભ અનુબંધ તૂટતા આવે છે. એમ સુકૃત–સદૂગુણે હોંશથી સે, સેવ્યા પર અનુમદના કરો, ખુશી અનુભવ, એટલે શુભાનુબંધ ઊભા થાય છે. તમારા પિતાના કે બીજાના સુકૃત-સગુણની જેટલી વાર અનુમોદના કરો એટલી વાર નવું નવું પુણ્ય અને નવા શુભાનુબંધે ઊભા થતા રહે છે, શાલિભદ્ર, સુદર્શન શેઠ, સુવ્રતશેઠ, જંબૂકુમાર....વગેરેએ પૂર્વભવમાં હોંશથી સુકૃત–સેવન સુકૃત-અનુમોદન કરેલ તેથી આ ભવમાં ઉચ્ચ સ્થિતિ પામ્યા! શાલિભદ્ર પૂર્વભવે વહેલામાં વહાલી અને પહેલી જ વાર મેળવેલી ખીરનું તપસ્વી સાધુનું દાન કર્યું, ને પછીથી એને આનંદ આનંદ માગ્યા કર્યો ! એની મર્યો ત્યાં સુધી અનમેદની એવી કર્યું ગશે કે પછીથી મળેલી ખીર ખાવાને કશે આનંદ જ ન માગે, તેમ જ પેટમાં જીવલેણ દુખ ઊપડયું તે ય એનું કશું દુઃખ ન માગ્યું. તે એવી વારંવારની અનમેદનાથી લખલૂટ પુણ્ય અને શુભાનુબંધો ઊભા કરી દીધા ! અભયકુમાર આ વિચારી રહ્યા છે. પૂર્વભવે શુદ્ધ બુદ્ધિએ મેં ધર્મ કર્યો હશે. એમાં શુભાનુબંધ ઊભા થયેલા; એથી અહીં બુદ્ધિ અને ધર્મશ્રદ્ધા સારી રહે છે, તે મારી સાથે મૈત્રી–સ્નેહ સંબંધ ઇચ્છનાર આ આદ્રકુમાર જરૂર પૂર્વ ભવને આરાધક જીવ હોવો જોઈએ. અભયકુમારને કેમ આ સૂઝે છે ? અભયકુમાર પૂર્વભવે સારી આરાધના કરીને આવેલ હેડવાથી જબરદસ્ત ઔત્પાતિકી બુદ્ધિ પરિણામિક બુદ્ધિ વગેરે Page #29 -------------------------------------------------------------------------- ________________ ધરનારા હતા. તેથી, અને પોતાની ધર્મ-શ્રદ્ધાના લીધે આ કલ્પના કરે છે કે પિતાની સાથે મૈત્રીસંબંધ ઈચછનાર આદ્રકુમાર હમણાં ભલે અનાર્યદેશમાં જન્મી ગયો, છતાં કેઈ યોગ્ય જીવ હો જોઈએ, પૂર્વભવે આરાધના કરી હશે, પણ કાંઈક બિચારાથી વિરાધના થઈ હોય તેથી અનાર્યદેશમાં અવતરી ગયેલ હોય. હવે જે એને કઈક એવી ભેટ મોકલું તે એથી સંભવ છે એના પર ઊહાપોહમાં એને એને પૂર્વ જન્મ યાદ આવી જાય તે ફરીથી એ જૈનધર્મ પામી જાય. આમ જે બની જાય તે મારી મૈત્રી લેખે લાગી જાય.” અભયકુમારને કે આત્મવિશ્વાસ છે કે હું વિતરાગ ધર્મને ચુસ્તપણે માનનારે, તે મારી સાથે સ્નેહ-સંબંધ કરવા આવનાર એગ્યતાવાળે હોવે જોઈએ” આ આત્મવિશ્વાસ શાના ઉપર છે? પિતાની ધર્મચુસ્તતા ઉપર. વળી અભયકુમારને ધર્મ સ્નેહ કે? કે સ્નેહમાં સામાને મેહને રાગ નહિ પણ ધર્મ પમાડે છે, અને તે જ સ્નેહ મૈત્રી લેખે લાગી સમજે છે. આપણને જે ધર્મ ગમે છે, તે તે બીજાને અને ખાસ કરીને સ્નેહી-સ્વજનને ધર્મ પમાડવાનું કે ધર્મની સગવડ કરી આપવાનું મન ન થાય? મયણાસુંદરી પિતાના કહેવાથી કોરિયા પતિ શ્રીપાલને વરી, પછી એણે શ્રીપાલકુમારને દેવદર્શન-ગુરુવન્દન વગેરે ધર્મમાં જોડવાનું કર્યું. આગળ વધીને શ્રીનવપદની આરાધનામાં જોડવાનું કર્યું. એથી આગળ વધીને શ્રીપાલ હવે જ્યારે પરદેશ જવા તૈયાર થાય છે ત્યારે, “પરદેશમાં કયાં ખાશે પીશે ? પરદેશથી શું એકલશે? કે શું લેતાં આવશે? ..." વગેરે કશી ભાંજગડ ન કરી, પરંતુ એ જ કહ્યું કે પરદેશમાં ગમે ત્યાં જાઓ–કરે, પરંતુ નવપદજીને - ભૂલતા નહિ.” . Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણું અંતરમાં ધર્મ કે ગમે છે, એનું માપ અહીં નીકળે છે કે, સગા-સ્નેહીને ધર્મની ભલામણ અને સહાયતા કેવી કરતા રહીએ છીએ, અભયકુમારના મનને થયું કે “હું આદ્રકુમારને એવી ભેટ મોકલું કે જેથી એ જોતાં ઉહાપોહમાં ચઢી ધર્મ પામી જાય.” એ માટે એણે સ્ફટિક રનની નાની જિન–પ્રતિમા પેટીમાં ગાદી વગેરે વચ્ચે પિક કરીને મોકલી. માણસને કહ્યું. આદ્રકુમારને મારા સ્નેહ-કુશળ જણાવી કહેજે કે આ પિટી એકાન્તમાં ખેલીને જુએ.” માણસો ભેટ લઈ ગયા, અને આદ્રકુમારને આપી અભયકુમારનો સંદેશો કહે છે. આદ્રકુમારને ભારે જિજ્ઞાસા થઈ કે “આ નાનકડી પેટીમાં એવું તે શું હશે કે મને એ એકાંતમાં બોલવાનો સંદેશ મોકલે છે?” લઈ ગયા એ મહેલમાં પિતાના આવાસમાં, અને ઓરડે બંધ કરી જ્યાં પક પેટી ખાલી રત્નની પ્રતિમા જુએ છે ત્યાં એ સ્તબ્ધ થઈ જાય છે! જીવનપ્રસંગમાં દેવ-ગુરુ-ધર્મને ઠામઠામ ગોઠવાય તે સાચી શ્રદ્ધા : આદ્રકુમાર બિચારે એવા અનાર્ય દેશમાં જન છે કે જ્યાં ધર્મનું નામ નથી. પછી ઈષ્ટ દેવ શું? દેવની મૂતિ શી? એની કશી જ ખબર નથી ત્યારે તમે કેટલા ભાગ્યશાળી કે તમને આર્યદેશ આર્યકુળમાં જનમવા માત્રથી ઈષ્ટ દેવ અને દેવની મૂર્તિની સમજની બક્ષીસ મળી છે ! આર્યકુળના જનમની કેવી બલિહારી કે આ જન્મમાત્રથી દેવ-ગુરુ-ધર્મની બક્ષીસ મળી ગઈ! તે આ બક્ષીસની કદર કેટલી કરે છે? વાત વાતમાં મનને એમ થાય ખરું Page #31 -------------------------------------------------------------------------- ________________ 10 કે “ભગવાનને કેટલે ઉપકાર?” પેલી વિલાયતની બાઈની.. જેમ વારે વારે મનને થાય ખરું કે “પ્રભુ ! તમારે આભાર માનું છું કે મારે આ આ બની આવ્યું ?" રેજ દેવદર્શન, ઠાઠથી પૂજન, ત્રિકાળ દેવભક્તિ યાદ આવે? એમ ગુરુ, મળ્યાની કદરમાં, પ્રભાતે ઊઠતાં જ ઉપકારી પ્રભુનું સ્મરણનમસ્કારની જેમ ઉપકારી ગુરુનું સ્મરણ અને નમસ્કાર કરાય? રેજ ગુરુને વંદના અને એમની વૈયાવચ્ચ કરાય? એમના શ્રીમુખે ધર્મવાણી સંભળાય? કૃત્યાકૃત્યમાં ગુરુ યાદ કરાય કે ગુરુમહારાજે આ કરવાનું, ને આ નહિ કરવાનું, કહ્યું છે? એમ ધર્મની કદરમાં પિતાના ખાનપાન મેજની પહેલાં ધર્મ ખાતે ખરચવાનું તથા લેશ પણ ત્યાગ રાખવાનું યાદ આવે? જીવન–પ્રસંગમાં ઠામઠામ ધર્મભાવના અને ધર્મકરણ. ગોઠવી દેવાનું કરાય છે? આધુનિક જમાનાના પૂરમાં તણાયા જે સવારે ઊઠયા બરાબર ચાહપાણી, છાપા, રેડિયે સમાચાર.... વગેરે તેમજ ધંધા વેપાર, સ્નેહમીલન, વગેરે વગેરે જ યાદ આવે છે, પણ દેવ-ગુરુ-ધર્મનું કશું યાદ નથી કરાતું, કશી એમની સેવા ઉપાસના નથી કરાતી, તે ઉચ્ચ માનવ-જન્મ છતાં બિચારાં પેલા અનાર્ય દેશવાસી આદ્રકુમાર કરતાં શી. વિશેષતા રહી? આકુમારને પ્રતિમા જોતાં જાતિસ્મરણ :* આદ્રકુમાર રત્નની જિનપ્રતિમા જોઈ વિચારે છે કે આ કઈ જાતને દાગીને છે? પિતે અરીસાની સામે રહી. શું આ મસ્તકે લગાવવાને દાગીને છે?” એમ વિચારી. પ્રતિમાને પિતાના મસ્તકે રાખી અરીસામાં જુએ છે. એમાં બરાબર મેળ બેસતે નથી લાગતું, એટલે લલાટ આગળ. Page #32 -------------------------------------------------------------------------- ________________ રાખીને જુએ છે. ગળા પર રાખીને જુએ છે, ખભા પર રાખીને, હૃદય આગળ રાખીને જુએ છે... મનને કાંઈ સમજ નથી પડતી કે આ દાગીને કે બીજું કાંઈ? શરીરના જુદા જુદા સ્થાને રાખી જતાં સમજાયું નહિ. એટલે સામે ઊંચા સ્થાને રાખી જોઈ વિચારે છે કે આ વસ્તુ શી? એમ સામે રાખી જેવામાં પ્રતિમા પર ધ્યાન ખૂબ કેન્દ્રિત થયું, અને બીજી બાજુ ચિંતન ચાલુ છે કે આ શું? એમ મૂર્તિ પર એકાગ્ર ચિંતન કરતાં કરતાં મનને એ ભાસ થવા માંડે કે આવું મેં કયાંક જોયું છે ! એમાં ઊંડે ઊહાપોહ ચાલુ થઈ ગયે કે “આવું ક્યાં જોયું? ક્યાં જોયું?” તે ઠેઠ બાળપણ સુધી પહોંચી ગયો કે એ વયમાં જોયું છે ખરું ? એ ય ન દેખાતાં ચિંતન આગળ વધ્યું કે “ભલે બાળપણમાં નહિ. પણ આવું જોયું છે એમ તો લાગે છે તો ક્યાં જોયું ?? એમ વિચારતાં દષ્ટિ ઊંડાણમાં ગઈ. ઊહાપોહ કરતાં કરતાં મતિજ્ઞાનવરણને પડદે તૂટી ગયો; કર્મને ક્ષયોપશમ થયે, અને દષ્ટિ પૂર્વ જન્મ પર ગઈ, જાતિ મરણ જ્ઞાન થયું, પૂર્વજન્મનું મરણ થયું ! ખૂબ એકાગ્રતાવાળું ચિંતન આ જનમની પેલે પાર પૂર્વ જન્મ સુધી પહોંચી જાય છે. આ કુમારનું ચિંતન : આદ્રકુમારને પૂર્વજન્મ યાદ આવતાં ત્યાંના અય માનવ જનમ અને એમાં કરેલા જિનપ્રતિમાનાં દર્શન પણ એને યાદ આવી ગયા ! “આ શું ?" તરત જ એ હબક ખાઈ જતાં બેભાન થઈ ગયે. પછી ભાન આવતાં એના મનને થયું કે અહો ! પૂર્વે આવા જ જિનબિંબ મેં જોયેલા ! મેં જિનેશ્વર ભગવાન જોયેલા અને જૈન ધર્મ મેં આરાધે ! . Page #33 -------------------------------------------------------------------------- ________________ "12 અરે ! તે પછી ક્યાં હું અહીં અનાર્ય દેશમાં ધર્મવિહોણા અનાર્યકુળમાં આવી પડ્યો?” આ અનાર્ય દેશના રાજાના પાટવી કુમાર આદ્રકુમારને ગજબનું આશ્ચર્ય થયું. એણે જોયું કે “પૂર્વે આ જિનેશ્વર ભગવાનને મેં ભજેલા, એટલે અહીં મહાદુર્લભ માનવ અવતાર મળી ગયે! અને તે પણ મોટા રાજવી કુળમાં રાજાના પાટવીકુંવર તરીકે માનવ અવતાર મળી ગયે ! પરંતુ જરાકશા મેહના અપરાધે હાય! અનાર્ય દેશ અનાર્ય કુળમાં અવતાર મળે! ધિક્કાર પડે મારા મેહને કે જેથી જન્મથી જ જૈન ધર્મથી વંચિત રહો. ઉપરાંત ન દેવાધિદેવ જિનેશ્વર ભગવાન મળ્યા, ન સુગુરુ સાધુ મહાત્મા મળ્યા ! હવે મારે શું કરવાનું? દેવ-ગુરુ-ધર્મ વિનાની ને એમની આરાધના વિનાની જિંદગી એટલે ઠમઠેક પાપ-સેવનની જિંદગી ! એનું પરિણામ? અહીં માનવ અવતાર મળવા છતાં હવે પછી દુર્ગતિઓમાં હલકા અવતારમાં દુઃખ અને પાપમાં સબડડ્યા કરવાનું! તે શું માનવ-જન્મ પણ દુર્ગતિઓમાં - ભટકવા માટે જ થવાને? Page #34 -------------------------------------------------------------------------- ________________ 2. બીજાને ભેટ-વેણ આદિ કેવા અપાય ? અભયકુમારે જિનપ્રતિમા ભેટ તરીકે મોકલી એને કે અદ્દભુત પ્રભાવ પડે ! આદ્રકુમારના દિલમાં શુભ અધ્યવસાય શુભ ભાવે વહેતા બની ગયા, ઊછળતા થઈ ગયા; તેમજ જેજે આગળ ઠેઠ ચારિત્ર લેવાના નિર્ધાર સુધીના શુભ અધ્યવસાય ઊભા થઈ જવાના છે! આ શાને પ્રતાપ? જિનપ્રતિમાની ભેટ અભયકુમારે મોકલી એને પ્રતાપ. ભેટ કેવીક અપાય ? : તમે ય બીજાને ભેટ આપ છો ને? કેવીક ભેટો ? સામાને ત્યાગ, વૈરાગ્ય, જિનભક્તિ...વગેરેનાં શુભ અધ્યવસાય જગાડે એવી ભેટો? કે સામાને અને બીજાઓને અનેકાનેક વાર રાગ આસક્તિ મમતા જગાડે એવી ભેટ? તથા પિતાની પાસે રહેલ વસ્તુની અપેક્ષાએ આ હલકી વસ્તુ લાગી એના પર દ્વેષ અરુચિ, ઇતરાજી જગાડે એવી ભેટ? આજે લગ્નના. કરિયાવરમાં ભેટો મુકાય છે ને? કેવી ભેટો ? રેડિયેટ્રાન્ઝી. રટર, ટી. વી. સેટ, કેમેરા એવી એવી જ ને? એમ દિવાળી વગેરે પ્રસંગમાં ભેટ અપાય તે કેવી કેવી? સરિયામ ભારે. રાગ-આસક્તિ-આકર્ષણ-મમતા પિષે એવી જ ભેટો ને? એમાં સામા જીવને અધ્યવસાયે કેવા જાગતા રહેશે? એના સગા-સ્નેહીને પણ એ જોઈ જોઈને કેવા અધ્યવસાય જાગવાના? ત્યાગના? વૈરાગ્યના? જિનભક્તિના જીવદયાના? ભગવાન. ભગવાન કરે, દુન્યવી વસ્તુ પર આવા પ્રશસ્ત-શુભ અધ્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ 14 વસાયનું સ્વનું ય કયાં પડ્યું છે? તે પછી એવી મેહક વસ્તુ ભેટ આપીને શે સાર કાવ્યો? આપણે આ જનમ આપણી જાતને અને બીજાઓને શુભ અધ્યવસાયમાં ઝીલતા રાખવા માટે છે? કે અશુભ ‘ભામાં ડુખ્ય રાખવા માટે છે? પણ જ્યાં પોતાની જ જાત માટે શુભ ભાવમાં ઝીલતા રહેવાની પડી ન હોય ત્યાં બીજાના માટે તે આ વિચાર આવે જ શાને? કે “એને હું શુભ ભાવ કરાવું? એને શુભ ભાવ થાય એવી ભેટ આપું? શુભ ભાવ થાય એવા - વચન બોલું ને એવી પ્રવૃત્તિ કરાવું?” પિતાને માટે નહિ, તે બીજા માટે તે આ વિચાર આવે જ શાને? ત્યારે ભૂલશે નહિ માનવ અવતાર એ શુભ ભાવમાં જાતે ઝીલતા રહેવા અને બીજાને ઝીલતા રાખવા માટે શ્રેષ્ઠ અવતાર છે. ત્યાં રેજના અશુભ ભાવ કેટલા સેંકડો? ઝાડપાન, કીડામડા કે પશુ પંખીના જનમમાં હતા તે કયા શુભ ભાવ ચાહીને કરી શકવાના હતા? ત્યાં ધર્મ– અધર્મને વિવેક જ નથી, પછી શા શુભ ભાવ ત્યાં કરી શકાય? કવિ કહે છે - “તિર્યંચતણ ભવ કીધા ઘણેરા, વિવેક નહિ લગાર, નિશિ દિનને વ્યવહાર ન જાણે, કિમ ઉતરાયે પાર ? વહ જિનાજી! અબ હું શરણે આવે.” Page #36 -------------------------------------------------------------------------- ________________ 15 તો શું દેવના અવતારમાં શુભ ભાવ કરી શકતે? અરે ! અહીં ઠીકરા જેવા વિષયે અને શકેવું ચાટવા જેવા સુખ મળ્યા છે, તો પણ સતત શુભ ભાવ નથી સાચવતા. તે શું દેવતાઈ વિષયે અને દેવતાઈ સુખ મળ્યા હોય ત્યાં શુભ ભાવમાં ઝીલતા રહેત? ઠીકરા જોઈ જોઈ હરખાય, એ હીરા માણેક જોઈ જોઈ ન હરખાત? એટલે દેવતાઈ અવતારમાં દિવ્ય શરીર-હીરા-માણેક-અપ્સરાઓ જોઈ જોઈ રાગ અને હરખને પાર ન રહેતા હોય, ત્યાં એના અંશે પણ ત્યાગના શુભ ભાવ શુભ અધ્યવસાય તો જાગે જ શાના? એ તે આ એકમાત્ર માનવ–જનમમાં દુન્યવી વસ્તુઓ પર વૈરાગ્યના શુભ ભાવ અને એના ત્યાગના શુભ ભાવ કરવા શકય છે. ત્યાં દુન્યવી સારા સારા ગણાતા મેહક પદાર્થો જોઈ જોઈ અને મનમાં લાવી લાવી એકેક દિવસમાં કેટકેટલી વાર દિલના ભાવ બગાડવાના થતા હશે? રેજના કેટલા સેંકડો અશુભ અધ્યવસાય કરાતા હશે? થોડા જ અશુભ ભાવની આદ્રકમારને કેવી સજા? : આદ્રકુમારના પૂર્વભવમાં આ જોવા મળશે કે કેવા થોડા જ અશુભ અધ્યવસાય કર્યા એમાં અનાર્ય દેશમાં પૂરાવાને દેશવટો મળે ! જાતના અશુભ અધ્યવસાયના યાને અશુભ ભાવના કટુ ફળ પિતાને કેવા ભેગવવા પડશે એની ગભ-રામણ થાય તે બીજાને અશુભ ભાવ જગાડવા પર અને અશુભ ભાવ જગાડનારી ભેટ આપવા પર ગભરામણ થાય; એમ બીજાને એવાં મેહના બેલ, કાધના બેલ, અભિમાનના એલ. કહેતાં પણ ગભરામણ થાય; સામાની દયા આવે કે આ બેલ સાંભળીને આને બિચારાને કેવા કામ-ક્રોધલેભના અશુભ ભાવ સળગશે! એના એને પરલોકમાં દ. ઈતિઓમાં કેવા ભયંકર ફળ ભેગવવા પડશે!” . Page #37 -------------------------------------------------------------------------- ________________ સામાને અશુભ ભાવ જગાથા પર એને નીપજતા. દુર્ગતિનાં કારમા દુઃખની આપણને ગભરામણ થાય તે. સામાની દયા આવે; ને તે અશુભ ભાવ જગાડનારી એવી મેહક ભેટ આપતાં કે એવા મેહક બોલ બેલતાં આંચકો આવે. ઉલટું મનને એમ થાય કે ભેટ આપવી છે તે એવા સારા ધાર્મિક પુસ્તકની ભેટ કાં ન આપું ? એવી આધ્યાત્મિક ચીજની ભેટ કાં ન દઉં? કે જેથી સામાને અને એના લાગતા વળગતાને આ પુસ્તક વાંચી યા આ આધ્યાત્મિક વસ્તુ જોઈ - શુભ ભાવ જાગે ? “એમ, બેલ પણ એવા સમતા ભાવના, નમ્રતાના, ધર્મના કાં ન બેલું કે જેથી સામાને શુભ ભાવ જાગે? બેલ બેલવામાં શું ખર્ચ પડે છે? રેફના બેલ બેલીએ તે સામા પર રુવાબ પડે એવી લાલચ તુચ્છ છે. એમાં કયું મોટું માન મલી જાય છે? કે કયું સેનાના પતરે અંક્તિ. થઈ જાય છે કે એ માન અમર રહેવાનું છે? મૂળમાં દષ્ટિ વિશાળ કરવાની જરૂર છે કે આ ઉચ્ચ જનમમાંથી શું સારું કમાઈ લઈ જવું છે? સારું કમાઈ લેવાની કેટલી શુભ સગવડ અહીં મળી છે? સારા શબ્દમાં. શો ખર્ચ પડે છે? કે શી મહેનત પડે છે? મનને આ ધગશ જોઈએ કે મારા સંપર્કમાં આવનારને કેમ હું મારા એવા તન—મન-ધન ને વચન પીરસું કે જેથી એના દિલમાં એથી શુભ ભાવ ઊભા થાય? અભયકુમારે આદ્રકુમારને જિનપ્રતિમા ભેટ મોકલી તે જુઓ એ આદ્રકુમાર એ જોઈને કેવા શુભ ભાવમાં ઝીલી Page #38 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે! જાતિ-સ્મરણ જ્ઞાન પામીને એ હવે પૂર્વભવની જરાક ભૂલમાં અહીં અનાર્ય દેશમાં અવતરવું પડયું એ પરથી સંસાર પરથી ઊભગી જવાના શુભ ભાવમાં અર્થાત્ વૈરાગ્યના શુભ અધ્યવસાયમાં ચડી રહ્યો છે ! આદ્રકુમારને કેમ આટલા બધા શુભ ભાવ ઉલ્લસ્યા છે? કારણ એ, કે એણે જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવમાં, એવું જોયું છે. માટે તે જાતિસ્મરણ જ્ઞાનમાં પૂર્વ ભવની ઘટનાઓ યાદ આવી જતાં એ મૂચ્છ ખાઈ ગયે હતે. વર્તમાન દુર્દશાની અપેક્ષાએ પૂર્વે કેટલું બધું અદ્ભુત મળેલ ! એ જેવા પર મગજ ઘુમરાહ ખાઈ ગયેલું. - ત્યારે હવે એ જોઈએ કે પૂર્વભવની એવી શી ઘટનાએ હતી ? Page #39 -------------------------------------------------------------------------- ________________ 3. આદ્રકુમારને પૂર્વભવ આદ્રકુમાર પૂર્વભવમાં એક સામયિક નામે વણિક-પુત્ર હતે. મેટો થતાં બાપે એને બધુમતી નામની કન્યા પરણાવેલી. એકવાર સદ્દગુરુને વેગ થતાં બેધ પામીને એણે સજોડે આર વ્રત લીધા. સુંદર જિન-ભક્તિ, સાધુ-સમાગમ વગેરે કરતાં કરતાં એની ધર્મભાવના વધતી ચાલી. જડભરતને સાધુસમાગમ શું કામ કરે છે? જડ ભરતને પણ ધર્મ ચેતનાવાળો બનાવી દે છે! માટે જ ધર્મ–શ્રવણુંને યે આ આર્ય માનવ-જન્મમાં સદ્દગુરૂને સમાગમ મહવને છે. એ સત્સંગ બહુવાર કરતા રહેવાથી એ સાધુ-પુરુષના ત્યાગ-ધર્મની આપણી ઉપર છાયા પડે છે, આપણને પણ એમ થયા કરે કે “હું કયારે આ સર્વ ત્યાગ કરું! એ ન થાય ત્યાં સુધી પણ વિવિધ ત્યાગના વ્રત નિયમ લઉં !" આમ સત્સંગની છાયા પડવા ઉપરાંત સદ્દગુરુ પાસેથી ધર્મવાણી અને શાસ્ત્ર-વચને સાંભળવા મળે એને લાભ વળી ઓર છે. જિનવાણીના શ્રવણથી આપણા જુનજુના ભ્રમ દૂર થાય છે, જીવને અનંત અનંત કાળને મોટો ભ્રમ એ છે કે એ દુન્યવી પદાર્થોમાં સુખ દેખે છે ! વિષયોમાં સુખ જ સુખ Page #40 -------------------------------------------------------------------------- ________________ દેખવાના પાછળ લખલૂટ વાર રાગ-આસક્તિ–મમતા કરે છે, કામક્રોધાદિ દુર્ગુણે સેવે છે, અને પાર વિનાના હિંસામય આરંભ-સમાર, જૂઠ-અનીતિ.....વગેરે પાપાચરણે કરે છે. મૂળ કારણ, વિષમાં સુખને ભ્રમ છે, વિષયાસ છે, સુખની આસક્તિ છે. એ વિપર્યસ્ત મતિ છે, બ્રાન્ત-બુદ્ધિ, અને આસક્તિ છે. આ ભ્રમના અને આસક્તિના મૂળ પાયા પર જ અનેક દોષ દુર્ગણે અને પાપાચરણો ચાલે છે. તેથી જીવ કર્મોથી ભારે લેપાઈ અનંત અનંત કાળથી આ સંસારની ચારે ગતિઓમાં અને ચોરાસી લાખ યોનિઓમાં ભટક્યા કરે છે ! મૂળ કારણ, દુઃખના સાધનમાં સુખને બ્રમ, વિપર્યાસ, આસક્તિ. આમાર પૂર્વભવે સામયિક શ્રાવક : આદ્રકુમારને જીવ પૂર્વભવે સામયિક નામને વણિક શ્રાવક બનેલ છે. એની પત્ની બધુમતી એકવાર બિમાર પડતાં વઘના ઉપચાર કરાવ્યા છતાં પણ એને ઠીક ન થયું, એટલે વણિક ચિંતામાં પડ્યો કે “હાય! ત્યારે આને સારુ નહિ થાય ?" પત્ની પર એને પ્રેમ એટલે બધે છે કે પિતાના દુખે પત્ની જેટલી દુઃખી છે, એના કરતાં આ પત્નીના દુઃખથી વધારે દુઃખી છે ! પત્ની પણ ધર્મ પામેલી છે એટલે આવા અસાધ્ય જેવા બની ગયેલા રોગમાં પણ શાંતિ ચેન અનુભવે છે; આકુળ વ્યાકુળ થતી નથી, ત્યારે આ એના પતિને પત્નીના રોગથી ચેન નથી, શાંતિ નથી, આકુળતા-વ્યાકુળતા થાય છે. એટલે બધે એ એના પર આસક્ત છે મેહાંધ છે. મોહની કેવી શિરજોરી છે! સેગી દુ:ખી નહિ, મોહાંધ દુ:ખી. ત્યારે દુઃખ કર્યું મોટું? રેગનું? કે મેહનું? કહે, રેગનું દુ:ખ મેટું નહિ. બધુમતીને રોગ છે છતાં એટલી Page #41 -------------------------------------------------------------------------- ________________ 20 એ દુઃખી નથી, મેહનું દુઃખ મોટું છે, એના પતિને પિતાને એ રેગ નથી, છતાં મહાદુઃખી થઈ રહ્યો છે. કેમકે પત્ની પર ભારે મેહ છે. આ બતાવે છે કે રેગના દુઃખ કરતાં મોહનું દુખ મેટું છે. તેમજ રોગી પોતે જ જે રેગ પર મેહથી આકુળ વ્યાકુળ થાય, મન ઢીલું પાડી દે, તે વધારે દુઃખી થવાને. એના બદલે મન જે ધર્મચિંતક છે, તે દુ:ખ નહિ લાગે.” અહીં જ જુઓ બંધુમતીને એ મેહ નથી, વ્યાકુળતા નથી, તે પિતાને રે. છતાં એવી દુઃખી નથી. એમ બતાવે છે કે મહમૂઢતાથી દુઃખના ગુણાકાર થાય છે. જ્ઞાનદશાથી દુખના ભાગાકાર થાય. શ્રીપાળકુમારને ધવલે દરિયામાં પાડયા હતા, પરંતુ નવપદના આલંબનથી સજ્ઞાન દશાવાળા હતા, તેથી ત્યારે દરિયામાં પતન પામતાં જ કશી હાયય કરતા નથી! એ તે માત્ર “નમો સિદ્ધચકક” “નમે નવપયાણ નવપદનું સ્મરણ કરીને સ્વસ્થ રહે છે. શું કર્યું આ? સજ્ઞાન દશાથી દુઃખના ભાગાકાર કરી નાખ્યા ! એટલે સૂમુદ્ર-પતન જેવા મહાદાખમાં પણ શ્રીપાળ દુખિયારા નથી બનતા. ત્યારે ધવળ શેઠ શ્રીપાળ પરની ઈર્ષાથી દુઃખી હતે. તે જેમ શ્રીપાળને સમૃદ્ધિ વધે એમ ધવળ વધારે બળતે, વધારે દુઃખી થત! એટલે આ પથી જોઈએ તે દેખાય છે કે માણસ ખરેખર દુઃખી પોતાની મોહમઢતાથી થાય . છે ત્યારે સાતદાથી રવસ્થ સુખી રહે છે. અલબત એટલી વિશેષતા છે કે આ સામયિક શ્રાવક પત્નીની ગાઢ બિમારીથી દુખી થઈ રહ્યો છે તે સાથ નહિ કે “હાય! આ ગી Page #42 -------------------------------------------------------------------------- ________________ રહે એટલે મારું શું થાય? એ મરી ગયે મારું શું થશે? પરંતુ પત્ની પરની દયાથી કે “આ બિચારી ધર્માત્માને આ રિગ ! શું આને રેગ ન મટે? આનું શું થશે ? એ દયાથી દુઃખી છે. ' સામયિકને સ્વાર્થ–માયા નથી, પરંતુ પત્ની પર લાગણી છે, દયા છે, એટલે એને વિચાર આવે છે કે “આમાં વૈદકીય દુન્યવી ઈલાજ કાગ્રત થતા નથી, તે હવે કઈ આધ્યાત્મિક ઈલાજ અજમાવવા દે” શું આધ્યાત્મિક ઈલાજ કરવાને ? પ્રભુનું નામસ્મરણ? પ્રભુને પ્રાર્થના? નવકાર સ્મરણ? ના, એ તો જુએ છે કે “એ તે હું કરું જ છું. પરંતુ મારું એવું શ્રદ્ધાબળ નથી કે એ ઈલાજ કારગત થાય. જેમ વૈિદ્યની દવા પણ શ્રદ્ધા હોય તો કામ કરે છે, ને એવી શ્રદ્ધા ન હોય તે સારી પણ દવા ફેઇલ જાય છે એમ પ્રભુનું નામ એ દવા છે, છતાં એવું આપણું શ્રદ્ધાબળ ન હોય તે એ ન ફળે. શ્રદ્ધાબળ મેટી ચીજ છે, માટે તે કલ્યાણમંદિર” તેત્રમાં આવે છે ને કે 'पानीयमप्यमृतमित्यनुचित्यमानं किं नाम नो विषविकारमपाकरोति ?' અર્થાત્ પાણીને ભાવના આપવામાં આવે કે “આ અમૃત છે આ અમૃત છે,” તે શું એ પાણીથી વિષને વિકાર દૂર નથી થતું? થાય જ છે. આમાં કોણે કામ કર્યું ? કહે “આ પાણી એ અમૃત છે, એવા શ્રદ્ધાબળે કામ કર્યું. માટે આવ્યા ત્મિક ઉપાય પર શ્રદ્ધાબળ જોરદાર જોઈએ. Page #43 -------------------------------------------------------------------------- ________________ બંધુમતીના પતિએ એ જોયું કે કદાચ આધ્યાત્મિક એક ઉપાય પર એટલું શ્રદ્ધાબળ ન હોય તો એ કારગત ન થાય; પરંતુ જે બીજા આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધાબળ હોય તે તે એ કામ કરી જાય. ત્યારે શાસ્ત્રોમાં મહાપુરુષોના જીવનમાં એ સાંભળ્યું છે કે એમને રેગ હતા પણ જ્યાં આ નિર્ધાર કર્યો કે “જે રેગ મટી જાય તે માટે ચારિત્ર લઈ લેવું,” તે. આશ્ચર્ય છે કે એ નિર્ધારમાત્રથી એમને રેગ મટી ગયે! તેથી આ બંધુમતીમાં પણ કેમ એ ઈલાજ લાગુ ન થાય?” આકુમારની પૂર્વભવે ચારિત્ર-પ્રતિt: બધુમતીને એ કહે છે, “જે વૈદ્ય હાથ ખંખેરી નાખે છે કે તારા રેગન હવે કોઈ ઈલાજ નથી. તે શું હું તને મરતી ઉં? મારે તારે રોગ અને તારું મૃત્યુ જેવું અસહ્ય છે, એટલે હું સંકલ્પ કરું છું. પ્રતિજ્ઞા કરું છું કે જે તારે રેગ. મટી જાય તે માટે ચારિત્ર લઈ લેવું. તારા પર મને લાગણી છે તે તારા આરોગ્ય ખાતર ભલે હું આટલો ભેગ આપીશ. એમાં તુંય જીવી જશે અને હું કાંઈ મરી જવાને નથી હુંય ચારિત્ર જીવનમાં જીવતે જ રહેવાને છું.” આ કે પ્રેમ! કેવી લાગણી છે? સ્વાર્થની કે પરાથની? આમાં દુન્યવી સ્વાર્થ તે કશે સરતો નથી ઉલટું પિતાને સંસાર-સુખ જતા કરી ચારિત્રનાં કષ્ટ ઉપાડવાનાં આવે છે. આ પ્રેમ એ સ્વાર્થ પ્રેમ નહિ, પણ પરાર્થને પ્રેમ છે, એ પ્રેમમાં વૈરાગ્ય ઝળહળે છે. પ્ર - પાર્થ પ્રેમમાં વૈરાગ્ય શી રીતે? ઉ– પરાર્થપ્રેમ આ રીતે છે કે જે આ મારે સ્નેહી-- જીવ મારા સંસારત્યાગથી જીવતે રહેતે હેય, તે “મારે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સંસારસુખ ખાડામાં પડે.” આમ સંસારસુખ પર નફરત એ વૈરાગ્ય. સંસારસુખ ટકાવવાની લાલસામાં નેહીને મરતા જે પડે એવા સંસારસુખ ગેઝાર છે. - આમ સંસારસુખ ગેઝારા લાગ્યા એજ વૈરાગ્ય. આવા વૈરાગ્યના મજબૂત પાયા નાખ્યા હોય એટલે આદ્રકુમારના ભવમાં એને જાતિસ્મરણ થતાં જ મહા વૈરાગ્ય થાય એ સ્વાભાવિક છે. ભવાંતરે વૈરાગ્યાદિ મહાગુણ જળહળાવવા છે ? તે અહી એને મજબૂત પાયે નાખે પત્નીની પતિને નિયમની કેમ અટકાયત?:બંધુમતીની ભવ્ય વાણી : બંધુમતી પતિને આ સંકલ્પ પતિની આ પ્રતિજ્ઞા સાંભળતાં જ કહે છે, “જરા ઊભા રહે. આવી પ્રતિજ્ઞા ન કરે, કેમકે એથી સંભવ છે, મારે રેગ મટી જશે, હું જીવતી રહીશ; પરંતુ પછી તમે પ્રતિજ્ઞા નહિ પાળી શકે, ચારિત્ર નહિ લઈ શકે; કેમકે હું જાણું છું કે તમને મારા પર કેટલે બધે મેહ છે? મને સાજી જોઈને મેહથી તમે ઢીલા પડી જશે. એમ પ્રતિજ્ઞા ભાંગવાને અવસર આવે, અને એથી દુર્ગતિ થાય, એનાં કરતાં પ્રતિજ્ઞા ન કરે. ભલે મારે રેગ ન જાય ને મારે મરવાનું આવે. હું મરીશ તે ય ધર્મભાવનામાં મરીશ; તેથી મારી દુર્ગતિ નથી થવાની; એટલે મારા કરવામાં શું બગડી જવાનું છે? પણ તમે જે પ્રતિજ્ઞા ભાગે તે દુર્ગતિમાં જવું પડે! એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી.” Page #45 -------------------------------------------------------------------------- ________________ પતિ કહે છે આ તું શું બોલે છે? હું પ્રતિજ્ઞા ભાગું? બંધુમતી કહે “હા, હું તમારી નાડ તમારી નબળાઈ જાણું છું. મારાં સાજા થયા પછી તમે મારા પરને મેહ છેડી શકવાના નહિ, અને એથી જ સંસારત્યાગ નહિ કરી શકે.” - પતિ સામયિક કહે છે, “આવી મિથ્યા ઉત્પના રહેવા દે. જે તારે રેગ મટતે હોય, અને તું જીવતી રહેતી હોય, તે મારે સંસાર જહન્નમમાં ગયે. તું સાજી થતી હોય તો હું કેમ સંસાર ન છોડું? તારા પર મને એટલી બધી લાગણી છે કે તારા આરોગ્ય ખાતર ગમે તેટલે ભેગ આપ પડે તે આપવા તૈયાર છું.” - અહીં બંધુમતીની દૂરદર્શિતા જેવા જેવી છે. પતિ સાથે વરસે રહી છે, એટલે એ પતિની તાસીર જાણે છે. સંસારમાં સામાન્ય રીતે આ સ્થિતિ હોય છે એટલે પતિ ગમે તેટલી ડંફાસ ઠોકતો હોય પણ પત્ની એની નાડ જાણતી હોય છે, તેથી એની ઠાંસને મિથ્યાભિમાન તરીકે દેખે છે. - જ્ઞાની આપણને ઓળખે છે, છતાં આપણું ડફાસ કેટલી ! આપણી દશા પણ આવી સમજવાની છે. આપણે ગમે તેટલી ઠાંસ ઠેકીએ, બડાઈ મારીએ, પરંતુ કેવળજ્ઞાની આપ"ણને નખશીખ ઓળખે છે એટલે આપણી ઠાંસને મિથ્યાભિમાન તરીકે દેખે છે. જે એક પત્નીને પતિનું અંતર્ગત કશું છૂપું નથી, તે અનંત જ્ઞાનીને આપણું શું અંતર્ગત છૂપું હોય? જે છૂપું ન હોય તે આપણે આપણી નબળાઈઓને Page #46 -------------------------------------------------------------------------- ________________ 25 સમજી લઈ ઠાંસ ઠેકવી વ્યર્થ છે, બડાઈ હાંકવી નકામી છે. બડાઈ હાંકવાનું મન થાય ત્યાં જ્ઞાનીદષ્ટ આપણી નબળાઈ એ જેવી બંધુમતી પતિની નબળાઈ જાણે છે એટલે એણે એને પ્રતિજ્ઞાથી રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ પતિને એના પરની લાગઘણીથી પક્કો નિર્ધાર છે કે “આના આરોગ્ય ખાતર ભલે હું સંસાર-સુખને ભેગ આપીશ,” તેથી એણે પ્રતિજ્ઞા કરી કે પત્ની સાજી થઈ જાય તો મારે ચારિત્ર લઈ લેવું.” દેવે ગજબ નિયમ! અહીં જોવાની ખૂબી છે કે આ નિયમ પાતાની તત ઉપર લીધે કિન્તુ પત્ની પર ન ઢળ્યું કે તું આ પ્રતિજ્ઞા કર કે “તું સાજી થઈ જાય તો તારે ચારિત્ર લેવું. એટલે જ આ સવાલ છે કે પ્રવે- પત્નીને ચારિત્ર લેવરાવવાનું નક્કી ન કરાવતાં પિતે ચારિત્ર લેવાનું કેમ નક્કી કર્યું? ઉ૦- આનું એક કારણ એ વિચારી શકાય કે (1) ચારિત્રમાં સંસારનો ભેગ આપી કઇ ઉપાડવાનાં છે. બધુમતી પત્ની ઉપર શ્રાવક પતિ સામયિકને પ્રેમ છે. જેના પર પ્રેમ હોય એ કણ ઉપાડે એના કરતાં પોતે એની ખાતર ભેગ આપી કષ્ટ ઉપાડે એવું મન રહે. એ કારણે એણે પત્ની ચારિત્ર લે એ ન વિચારતાં તે જ સંસાર સુખોને ભેગ આપી ચારિત્રને કઇ ઉપાડવા એ સંકલ્પ કર્યો. વાત પણ સાચી છે, - પિતે બીજા પર પિતાને પ્રેમ હોવાને દાવ રાખે, પણ ભેગ આપવાની ને કઇ ઉપાડવાની Page #47 -------------------------------------------------------------------------- ________________ વાત આવી, તે કહે “તું કષ્ટ ઉપાડ, હું આરામથી બેસીશ.” આમાં સાચે પ્રેમ છે રહ્યો? સુશીલ પનીઓ ઘરકામના ઢગલે કષ્ટ કેમ ઉપાડે છે ? કહે, પતિ ઉપર પ્રેમ છે માટે પતિ ખાતર પત્નીને ભેગ આપવાનું કષ્ટ ઉઠાવવાનું મન રહે છે, ત્યાં જે પિતે પતિ પાસે કષ્ટ ઉપડાવે અને પિતે કશે ભેગી ન આપતાં આરામથી બેસે, તે એને પત્ની તરીકે પ્રેમ શે રો? એ તે મેટી શેઠાણી બની બેઠી ! એમ જે શિષ્ય ગુરુ પાસે બધાં કામ કરાવે અને પોતે કશે ભેગન આપતાં આરામથી બેસે, તે એ શિષ્યને ગુરુ પર શે પ્રેમ રહ્યો? એને પ્રેમ ગુરુ પર શાને ? એને તે આરામીને પ્રેમ રહ્યો ! ગુરુ પર પ્રેમ હોય તે “ગુરુને આરામથી બેસાડી રાખ્યું અને પિતે ગુરુ ખાતર બધા કષ્ટ ઉપાડું; ગુરુ ખાતર ભારે ભેગ. આપું,” એવું મન રહે. એટલે જ શ્રાવક સામયિકે પત્ની ખાતર પિતે ભેગ. આપવા માટે ચારિત્રનાં કષ્ટ પતે ઉપાડવાને નિયમ કર્યો, પણ પત્નીને ચારિત્ર લેવા ન કહ્યું, એમાં આ એક કારણ કે પિતે પત્ની પર પ્રેમ ધરાવે છે, તે એની બિમારી મટવા. માટે પોતે ઊઠીને ચારિત્રનાં કષ્ટ ઉપાડવા પોતે ભેગ આપવાનું નક્કી કર્યું. આ સમજી રાખવાનું કે દેવાધિદેવ અરિહંત ભગવાન પર આપણે જે પ્રેમ ધરાવીએ છીએ તે ભગવાન ખાતર આપણે ભેગ આપીએ પ્રભુ આગળ ચિત્યવંદન કરવાનું છે એની મુદ્રાએ કરવાનું, અર્થાત્ જમીન પર બે ઢીંચણ સ્થાપી એના પર અડધા ઊભા રહી કરવાનું છે. એ મન કેમ નથી થતું? અને આરા-- Page #48 -------------------------------------------------------------------------- ________________ 27 મથી અડધી કે આખી પલાંઠી માંડીને કરવાનું મન કેમ. થાય છે? કહે, પ્રભુ ખાતર ભેગ આપવાનું અર્થાત્ પ્રભુ ખાતર એટલું ય ઢીંચણ પર ઊભવાનું કષ્ટ કરવાનું મન નથી; માટે તે એવી આરામી ભેગવાય છે. તે પ્રભુ પર પ્રેમ કે? જે પ્રેમથી પ્રભુ ખાતર ભેગ આપવાનું મન હેય, તે પ્રભુની પૂજામાં હિંડવાણું ચલાવાય? પૂજા મંદિરના. કે સંઘના દ્રવ્યોથી થાય? જુઓ, ભાઈ પૂજા કરવા આવ્યા છે, શી રીતે પૂજા સુખડ મંદિરનું, દૂધ મંદિરનું, બંગલુંછણ મંદિરના અગરબત્તી મંદિરની, દી મંદિરને, તો પછી તારું શું ? મારું મારા પૂજાનાં કપડાં એટલું જ ! આમાં પ્રભુ ખાતર શે ભોગ આપ્યો? કશે ય નહિ; કેમ નહિ? કેમકે પ્રભુ પર હૈયાને પ્રેમ કયાં છે? પ્રભુ પર પ્રેમ ખાતર પૂજામાં કયા કયા દ્રવ્યને ભેગ? : શાસ્ત્ર તે કહે છે ગરીબમાં ગરીબ માણસ હોય, વેટલે માંડ કાઢતે હાય, એ પણ માણસ પોતે પિતાના ઘરના ટાંકાનું કે ચેખા કુવાનું ચાખું લેટો પાણે પ્રભુ આગળ મૂકી આવે. ત્યારે આટલું ય જો જેને કરવાનું નથી, તે તે. એ પેલા ગરીબ કરતાં ય અત્યંત ગરીબ ભૂખડી બારસ જેવા જ થયા ને? પિતાને ઘી–કેળાં ઉડાવવા મળે છે, મુલાયમ ચિકુનાં કપડાં પહેરવા મળે છે, પત્ની પુત્ર પર પ્રેમ છે તે એમને ય ઘી-કેળાં ધરવાનું અને કિંમતી વસ્ત્રો ઓઢાડવાનું આવડે છે, પણ પ્રભુનાં અંગભૂંછણ ધરાર મેલાં અને જાડા દેખવા. Page #49 -------------------------------------------------------------------------- ________________ છતાં પિતાના ઘરનાં ઊજળા મુલાયમ અંગભૂંછણ લાવીને મૂકવાનું નથી આવડતું ! અરે ! મંદિરના મેલાં અંગલુંછણા ઘરે લઈ જઈ ઊજળી બાફ બનાવી લાવવા જેટલું ય આવડતું નથી ! પ્રભુની પૂજામાં જે ઘરેથી એક સુખડને ટૂકડે લઈ આવવાનું, ને 10-20 ગ્રામ પણ દૂધ લઈ આવવાનું, તથા બે ગ્રામ ઘીની એક બત્તી લઈ આવવાનું યે નથી આવડતું. તો ત્યાં પ્રભુ પર પ્રેમ છે રો? પ્રેમ ઐરા-છોકરા પર જ ને? ભેગ આપ નથી તે હૈયામાં પ્રેમ શો ? આ સૂત્ર સમજી રાખે કે જેના પર હૈયાને ભારે પ્રેમ છે, એની ખાતર ભારે ભેગ આપવાનું કરાય છે; અને તે પણ નિરાશંસ ભાવે એટલે કે બદલાની આશા વિના કરવાનું ગુરુ પ્રત્યે શિષ્યનું પણ આ કર્તવ્ય છે કે ગુરુ પર પ્રેમ છે તે ગુરુ ખાતર નિરાશંસ ભાવે ભારે ભેગ અપાય. આદ્રકુમારના જીવ શ્રાવકે પત્ની બંધુમતી પરના પ્રેમથી એના આરોગ્ય ખાતર આટલે મેટે ચારિત્રનાં કષ્ટ ઉપાડી સંસાર-સુખોને ભેગ આપવાનું નક્કી કર્યું. આ એક કારણ, કે ચારિત્ર પત્નીને લેવરાવાનું ન નક્કી કરાવ્યું, પણ પિતે ચારિત્ર લેવાનું નક્કી કર્યું. વળી ખરી વાત તે એ છે કે જ્યાં પ્રેમ છે ત્યાં ભલે સામાથી કાર્ય થાય એવું હેય તે પણ પોતે જ ભેગ આપી કાર્ય કરવાનું મન હંમેશા બન્યું રહે, (2) પત્નીને ચારિત્ર ન લેવરાવવાનું બીજું કારણ એ વિચારી શકાય કે શ્રદ્ધા છે કે “ભારે અસાધ્ય વ્યાધિ જીવલેણ વ્યાધિ દૂર કરવી છે, તે એની ભારે કિંમત ચુક Page #50 -------------------------------------------------------------------------- ________________ 29 વવી જોઈએ, ને તે શ્રદ્ધા સાથે ચારિત્ર લેવા રૂપી કિંમત ચુકવવી છે. એમાં શ્રાવક એ જુએ છે કે મારા કહેવાથી, પત્ની કદાચ એમ નકકી કરે કે “આ રેગ જાય તે માટે ચારિત્ર લેવુંપરંતુ એને જે શ્રદ્ધા ન હોય, શંકા હોય, કે આ સંકલ્પથી રોગ જાય કે કેમ કોને ખબર ?" તે સંકલ્પ કરવા છતાં કાર્યસિદ્ધિ ન થાય. શંકાએ કાર્ય સિદ્ધ ન થાય. કાર્ય સિદ્ધિ તે કરવી જ છે, અને પિતાને પાકી શ્રદ્ધા છે કે પતે ચારિત્ર લેવાનું નક્કી કરે, તે પત્નીને રેગ જાય, આમ પિતાની શ્રદ્ધાથી કાર્યસિદ્ધિ દેખી એટલે પણ. ચારિત્ર લેવાનું શ્રાવકે પોતે જ પોતાના માથે રાખ્યું. પણ પત્નીના માથે ન મૂક્યું. આમાં એ તો વસ્તુ છે જ કે પત્ની પરના પ્રેમથી પોતે જાતે ભેગ આપવાનું કરવું. આટલા માટે તો શાણા પુત્ર માબાપનાં કાર્ય ભાઈઓને ન ભળાવતાં જાતે કરે છે કેમકે સમજે છે કે “એ કાર્ય ભાઈઓ કરી તે આવે, પરંતુ કદાચ માબાપ પ્રત્યે એટલી ઊછળતી ભક્તિ અને ભારે શ્રદ્ધાથી ન કરે ! અને પિતાને માતાપિતા પર અત્યંત બહમાન અને શ્રદ્ધા છે, તેથી પોતે ભક્તિભાવથી એમનાં કાર્ય બજાવી શકે.” આમ માબાપ પર પ્રેમ છે માટે એમના કાર્યમાં શાણો દીકરે જાતે ભોગ આપે છે. આમ અહીં પણ શ્રાવકને શ્રદ્ધા છે કે “પોતે ચારિત્ર. લેવાનો નિર્ધાર કરે તે પત્ની બંધુમતીને અસાધ્ય પણ રેગ. મટી જાય.” એવી શ્રદ્ધા કદાચ પત્નીને ન હોય તે કાર્ય સિદ્ધિ ન થાય એટલે પણ ચાગ્નિ લેવાનું પોતાને માથે રાખ્યું પૂછો - Page #51 -------------------------------------------------------------------------- ________________ 30 પ્રવ- તે શું ચારિત્ર લેવાના નિધનથી એવા જાલિમ રેગ મટે? ઉ– હા, જુઓ અનાથી મુનિએ એ નિર્ધાર કર્યો, અનાથી મુનિ અને નમિ રાજર્ષિને ચારિત્રનિર્ણયથી - અસાધ્ય રોગનાશ : રોગ જાયે જે આજની રાત, તે સંયમ લેઉ પ્રભાત, ભંભસારે વનમાં ભમતાં, નષિ દીઠે શ્યવાડી રમતાં.” અને ખરેખર એજ રાતે અનાથીને જાલિમ અને અનેક કિંમતી દવાઓથી પણ નહિ મટેલે દાહવરને રોગ મટી ગયા ! નમિરાજર્ષિને પણ એમ બનેલું. એમને પણ દાહજવર હતો. દવા કોઈ કામ કરતી નહતી. રાણુઓ ચંદન લસોટી - લસેટી રાજાના શરીરે વિલેપન લગાડી લગાડી વિલેપન ભીનાં ભીનાં રાખતી. છતાં રાજાને દાહ મટે નહિ. તેથી રાજા -આંખ મીંચીને પડી રહેતા. એમાં રાણીઓના ચંદન ઘસવામાં કંકણના થતાં ઘર્ષણના અવાજને નમિરાજા પીડાવશ સહન ન કરી શકવાથી મચેલી આંખે પૂછે છે. આ કેલાહલ શાને છે?” રાણીઓ કહે “મહારાજા ! એ ચંદન વાટતાં કંકણ અરસપરસ અફળાય છે, એના થતાં ઘર્ષણને અવાજ છે.” અહીં રાણીઓ સમજી ગઈ કે “મહારાજાને આ અવાજ સહન થઈ શકતો નથી, તે અવાજ બંધ કરવો જોઈએ, એટલે એમણે સૌભાગ્યનું એક કંકણ રાખી બાકી બીજા કંકણું હાથ પરથી ઉતારી નાખ્યા ઘર્ષણ–અવાજ બંધ થઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ 11. ગયો. એક કંકણ કેની સાથે ઘર્ષણમાં આવે ? શનિ થઈ ગઈ. - થોડી વારે રાજા પૂછે “હવે કેમ કેલાહલ બંધ થઈ ગયા?” રાણીઓ કહે - “મહારાજા ! પહેલાં હાથ પર અનેક કંકણ હતા તેથી એના પરસ્પર સંઘર્ષ થી અવાજ થતો. હવે સૌભાગ્યનું એક જ કંકણ રાખ્યું છે તેથી એકલું કેની સાથે સંઘર્ષ કરે ? એટલે એકલામાં સંઘર્ષ ક્યાં થાય? અને અવાજ શાનો થાય? નમિરાજા આના પર વિચારમાં ચડી ગયા કે અહા ! આ રાણીઓ કહે છે એકલામાં સંઘર્ષ ક્યાંથી થાય ! એ સાચું જ કહે છે. હું આ એકલાને બદલે અનેક બની બેઠી છું.-- “હું ને મારું રાજ્ય. હું ને મારું લશ્કર, હું ને મારા બને. હું ને મારે પરિવાર, અરે ! હું ને મારી કાયા!....” આમ અનેકના ઘેરાવામાં જ સંઘર્ષ છે ને એ સંઘર્ષથી રાગ -કેપ વગેરે કેલાહલ છે. જે કંકણ-સંઘર્ષના કલાહલ કરતાં ભયંકર દુઃખદ છે. જે એકલે થઈ જઉં તો બધે સંઘર્ષ ને બધો કલાહલ મટી જાય. એટલે નમિ રાજાએ નક્કી કર્યું કે જે આ રોગ મટી જાય તે ચારિત્ર લઇ એકલે બની જાઉં. કેમ વાર? સંસારમાં અનેકને ઘેરવો એ સંઘર્ષ છે. એમાંથી સગપ–હર્ષદ આદિ કેલાહલ જન્મે છે. તેથી નમિ રાજાએ શું વિચાર્યું? આ જ કે રોગ મટી જાય તે ચારિત્ર લઈ લઉં !" Page #53 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનદશા અને સજ્ઞાનદશા આમાં ખાસ આ જોવાનું છે કે રેગની પીડા સહન નથી. થતી માટે પીડા મિટાડવા ચારિત્ર લેવાનો નિર્ણય નથી કરતા. રાજાને સદાબાજી કરવી નથી કે “હું ચારિત્રને નિર્ધાર કર્યું તે મારે રેમ મટે.” ના, ચારિત્રને નિર્ણય રેગ મટાડવા નહિ નહિ - કિત ચારિત્ર સાંસારિક અનેકના ઘેરાવારૂપ સંઘર્ષ તથા. આત્મામાંથી રાગ-દ્વેષ રતિ–અરતિ, કામક્રોધ, મદમાયા વગેરે વગેરેના કોલાહલ શાંત કરે છે, માટે એ લેવાનો નિર્ધાર કરે છે. માત્ર, એ ચારિત્ર લેવામાં દાહજવરની જાલિમ પીડા આડે આવે છે તેથી ઈછયું કે રેગ જાય એટલે તરત ચારિત્ર લઉં.” ધ્યાન રાખો - ચારિત્રને નિર્ધાર માત્ર શારીરિક રંગ-પીડા મટાડવા માટે, એ અજ્ઞાનદશા છે. રેગ મટીને ચારિત્રને નિર્ધાર એ અનેકતામાં થતા સંઘર્ષ અને રાગાદિના કેલાહલ મિટાડવા માટે, એ સજ્ઞાનદશા છે. આ ભેદ સમજવા જેવું છે, જેથી વિવેકથી થતી ધર્મકિયા પર અધર્મને બેટો સિક્કો ન મારી બેસાય. ચારિત્ર તે ઊંચે ધર્મ છે, પરંતુ એની નીચેના ધર્મો માટે પણ અ હિસ્રમ છે કે- દા. ત. માથે દેવું ચડી ગયું હોય, લેણિયાત તંગ કરતા હોય, ત્યાં જે એમ નિર્ધાર કરે કે જે આ દેવું ફાટી જાય તે ત્યાગ –તપ વગેરે ખૂબ ધર્મ કરું” આમાં ધર્મના નિશ્ચયથી દેવામાંથી છુટકારો મળે એટલે જ ઉદ્દેશ હેય, તે એ અજ્ઞાન Page #54 -------------------------------------------------------------------------- ________________ 33 દશા છે. તો ય ત્યાગ તપ વગેરે ધર્મ કરે છે, પરંતુ દેવાને, ભાર મનને વ્યાકુળ રાખી સમાધિપૂર્વક ધર્મ સાધવાની આડે આવે છે, એટલા માટે વિચારે કે “આમ દેવાની પીડામાં મારે ત્યાગ–તપ વગેરે અમૂલ્ય ધર્મ સાધવાનું ગુમાવાય છે, તેથી નિર્ધાર કરે કે “જે દેવું પતે તે ત્યાગ–તપ વગેરે ધર્મની આરાધના સારી ક” તે એ સજ્ઞાનદશા છે; કેમકે | મુખ્ય ઉદ્દેશ દેવું પતાવવાને નહિ, પરંતુ ત્યાગ તપ વગેરે ધર્મ દ્વારા આત્માનું સુધારી લેવાને હેઈ એ સજ્ઞાનદશા છે. માત્ર દેવાના કારણે ઊભી થયેલી તંગ દશા એટલે ચિત્ત અસમાધિમાં રહેતું હોવાને લીધે ત્યાગ–તપની ઉજમાળતા નથી થતી. કેમકે દેવાની અસમાધિ ત્યાગ–તપ વગેરે ધર્મની આડે આવે છે. માટે સમાધિપૂર્વક ધર્મસાધના થાય એ ઉદેશથી દેવાની એ આડ દૂર કરવાની માગણી હોય તે એ સજ્ઞાનદશા છે. આમાં સ્પષ્ટ છે કે ધર્મ કરવાને નિર્ધાર દેવું ફિટાવવા માટે નથી, પરંતુ ધર્મને નિર્ધાર તે આ જનમ ધર્મ વિના બરબાદ જાય છે તે બરબાદી અટકાવવા, ને જનમ સુધારી લેવા માટે છે, આ સજ્ઞાનદશા છે. સારાંશ, આ જન્મને ધન-લેજ વિષય-રંગ અને શરીર-સુખરિતામાં બરબાદ થતું અટકાવી, ત્યાગ-તપ-જિનભક્તિ વગેરે ધર્મથી સુધારી લેવાને ઉદ્દેશ હોય, તો એ ઉદ્દેશથી ધર્મને નિર્ધાર એ શાનદશા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ 34 એથી ઉલ્ટ, ધનમાલ, વિષયરંગ અને શરીર–સુખાકારિતાના ઉદ્દેશથી ઘર્મને નિર્ધાર એ અજ્ઞાનદશા છે ! સુલસી શ્રાવિકાએ પુત્રાર્થે ધર્મ વધાર્યો :હવે જુએ તુલસા શ્રાવિકાને દાખલે. એ જુએ છે કે પતિને ઘણું સમજાવવા છતાં એમને પુત્ર ન હોવાનું માનસિક ભારે દુઃખ-ઉદ્વેગ–અસમાધિ મટતા નથી. તેથી આમ જે અસમાધિ જ રહ્યા કરે, તે એમની ધર્મસાધના સ્વસ્થતા સ્થિરતા અને ઉલ્લાસથી થાય નહિ; અને પુત્ર નહિ હેય તે એમની અસમાધિ મટશે નહિ, માટે હું ધર્મને જ આશ્રય લઉં. આ જગતમાં ધર્મ માતા છે. પિતા છે, ભાઈ છે, મિત્ર છે, ધર્મ એ કલ્પવૃક્ષથી અધિક છે. કલ્પવૃક્ષ માત્ર બાહ્ય સંપત્તિ આપે, ધર્મ આભ્યન્તર પણ સંપત્તિ અને સદ્ગતિ આપે છે. ધર્મથી શું સિદ્ધ નથી થતું? તેથી ધર્મ જ મારે શરણ્ય છે.” એમ કરી એણે ધર્મનું જોર વધાર્યું. આમ તો એ ધર્માત્મા શ્રાવિકા હતી જ, પરંતુ ત્યાગ તપ નિયમ વગેરે ધર્મમાં વૃદ્ધિ કરી, અને જિનભક્તિ આવશ્યક વગેરે જે ધર્મ નિય. મિત કરતી હતી તેમાં વેગ–જેમ-વીયેલ્લાસ અને ભાલ્લાસ વધા! તે પણ દઢ મનથી, એટલે કે કદાચ શરીરને કષ્ટ પડવા માંડ્યું, કે સંસારમાં બીજી અગવડ નડવા માંડી, ચા સંસારના કાર્ય સદાવા માંડયા, કે કેઈ ઉપદ્રવ આવ્ય, તે પણ વધારેલા ધર્મ અને ધર્મપરિણતિમાંથી ચસકવાની વાત આ એની જે ધર્મમાં દઢતા સ્થિરતા અને સ્થિતપ્રજ્ઞતા અની, તેના ઉપર દેવલોકમાં ઈન્દ્ર ગુણ ગાયા ! વિચારે ઇન્દ્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ગુણ ગાય? કેવા ધર્મના ગુણ ગાય? શુદ્ધ ધર્મના કે પગલિક આશંસાવાળા મલિન ધર્મના? સમજી રાખજે કે ઈન્દ્ર મહાન સમકિતધારી છે, અને અવધિજ્ઞાની છે એ જેવા તેવા મલિન ધર્મના ગુણ ગાય નહિ. સુલસાએ ધર્મ વધાર્યો તે શું પુત્ર લેવા ધર્મ નથી વધાર્યો? પુત્ર તે એને જોઈએ જ છે, એટલે ઉપર ઉપરથી એમ લાગે કે ધર્મ પુત્ર લેવાના ઉદ્દેશથી વધાર્યો, પરંતુ વાસ્તવમાં પતિને અસમાધિ રહેતી ને એમાં આર્તધ્યાન થાય તેમજ દેવદર્શનાદિ ધર્મ સાધનાઓ સ્થિરતા અને ઉલ્લાસપ્રસન્નતાથી નહોતી થતી, એ અસમાધિ આદિ અટકાવવા ધર્મ વધાર્યો. * પતિની અસમાધિ આદિ અટકાવવા, અને સમાધિ –શુભધ્યાન તથા સ્થિરતા-ઉલ્લાસ-પ્રસન્નતા લાવવા તથા એ પૂર્વકની ધર્મ આરાધનાનું સંપાદન કરાવવાના ઉદ્દેશથી. ધર્મ વધાર્યો. આ શુભ ઉદ્દેશ છે. શુભ ઉદ્દેશના હિસાબે સુલસાની ધર્મવૃદ્ધિ એ પ્રશસ્ત છે, નિર્મલ ધર્મક્રિયા છે, મલિન ધર્મકિયા નહિ. માટે જ ઈજે એની ધર્મસ્થિરતાધર્મસત્ત્વની પ્રશંસા કરેલી. એજ આદ્રકુમારના જીવન પૂર્વભવે શ્રાવકપણાના અવતારમાં “પત્ની સાજી થઈ જાય તે હું ચારિત્ર લઉં, - એ નિર્ણયમાં પણ માત્ર મેહથી પત્નીના આરોગ્યને ઉદેશ નથી, પરંતુ પની એક ધર્માત્મા અને સ્નેહી છે, તે એના આરોગ્ય ખાતર ભેગ આપે એ પણ નિર્મળ ઉદ્દેશ છે. પત્ની સાજી થયા પછી પતિની સુસ્તી: હવે એવું બને છે કે આ પ્રતિજ્ઞાને કેક પ્રભાવ પડે કે એ પછી પત્ની બધુમતીને રેગ મટી ગયે! અને એ Page #57 -------------------------------------------------------------------------- ________________ સાજી સારી થઈ ગઈ ! પરંતુ એ હવે જુએ છે કે “પતિ ચારિત્ર લેવાની તત્પરતા બતાવતા નથી, એટલે એ પતિને તમે હવે કેમ બેસી રહ્યા છે? તમારી પ્રતિજ્ઞા પ્રમાણે મારે રોગ મટી જાય તે તમે ચારિત્ર લેવાને નિર્ધાર કરેલે. છે, તે હવે મારો રોગ તે મટી ગયું છે, તે ચારિત્ર લેવામાં કેમ વિલંબ?” પતિ આ સાંભળી રહે છે, કશું બોલતા નથી ત્યારે પત્ની બધુમતી પૂછે છે - “કેમ શે વિચાર કરે છે?” ત્યારે પતિ શ્રાવક કહે “બીજે કશો વિચાર નહિ. આ માત્ર મને તમારે વિચાર આવે છે કે તમે માંડ સારા થયા. તે હવે તમને એકલા કેમ મૂકાય?” બધુમતીની પતિને ઉમદા પ્રેરણું બધુમતી કહે “હવે તમારે મારે વિચાર શાને કરવાને હેય? પ્રતિજ્ઞા કરતી વખતે એ સમજીને જ પ્રતિજ્ઞા. કરી હતી કે હું સાજી થઉં ત્યારે મને એકલી મૂકીને જ તમારે દીક્ષા લેવાની છે. આ જ જે સમજ હતી, તે હવે બીજે વિચાર કેમ કરાય? પરંતુ મને લાગે છે કે તમને મારા વિચાર કરતા તમારે પિતાને વિચાર નડે છે કે આવી પ્રેમાળ પત્નીને કેમ મારાથી છોડાય? તમને મારા પરને મેહ નડે છે.” પરંતુ હવે તમારાથી મેહ કેમ રખાય ? હું તે તમને તે વખતે પ્રતિજ્ઞા કરતાં જ રેકતી હતી કે પ્રતિજ્ઞા ન કરે. તમને મને સાજી જોઈને મારા પર મેહ નડશે, અને તમે Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞા સારથી જ ઊભા થઈ 37 પ્રતિજ્ઞા નહિ પાળી શકે, છતાં તમે પ્રતિજ્ઞા કરી. તે ખેર, પણ હવે તમારાથી મારા પર મહ રાખી શકાય જ નહિ. માટે ઊઠો, ચારિત્ર લેવા ઊભા થાઓ.... ક્ષત્રિય બચા લડાઈમાં જવાનું થાય ત્યારે કેવા મેહ મૂકીને જાય છે? ત્યારે જ તો એ જીવલેણ યુદ્ધ ખેલી શકે છે. મેહ હોય તો તે મન ડગમગ રહે કે “મારાથી મરાય કેમ? પેલીનું શું થાય?” પરંતુ મેહ મૂકીને જાય છે માટે જ ખૂનખાર જંગ ખેલી શકે છે. ત્યારે, એ મેહ મૂકે છે ત્યાં તે સામે મૃત્યુનો સંભવ છે, છતાં મેહ મૂકે છે! તો અહીં તો તમે મારે મેહ મૂકી દો એમાં તે કાંઈ મરવાની વાત નથી, જીવતા રહીને ચારિત્ર લેવાની વાત છે કે જે ચારિત્રમાં આત્માનાં અનંત કલ્યાણ સધાય છે ! પછી મારો મેહ મૂકી દેવામાં સંકેચ શ?” આ કેવીક કલ્યાણ પત્ની ! પિતે કાંઈ પતિને પ્રતિજ્ઞાથી પાડતી નથી, પાડવા ઈચ્છતી નથી. એ તે પતિ સ્વયં પડવાનું કરે છે અને તે પણ પત્ની પરના અથાગ રાગના લીધે. એટલે તે એ જે ચારિત્ર ન લે અને સંસારમાં રહે, તે પત્નીને દુન્યવી દષ્ટિએ ઘી-કેળાં થાય એવું છે. છતાં એનું બધુમતીને લેશ પણ પ્રલોભન લાગતું નથી. એમાં બે મુખ્ય કારણ છે - પતિ ઘરે રહેવામાં બધુમતી કેમ ન લલચાઈ ? આનાં આ કારણે વિચારી શકાય.– (1) એક તે પિતે જીવલેણ રોગમાંથી બચી જીવતી રહી એને માથે ભાર છે. (2) બીજુ એ, કે પતિ (1) પ્રતિજ્ઞા તોડે, અને (2) Page #59 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભગવે, એ બે જાલિમ પાપની પતિને પરલેકે દુર્ગ તિમાં ભયંકર સજા ભેગવવી પડે! એની પતિ પર ભારોભાર દયા આવી જાય છે. આમાં પહેલી વાતમાં, પિતે જીવતી રહી એ પતિના ચારિત્ર-નિર્ધારના પ્રતાપે; તેથી એ ચારિત્રના ઉપકારને ભાર માથે રાખી સમજે છે કે એના ઉપકારના બદલામાં પતિને ચારિત્ર આવવું જ જોઈએ. પછી એને આથું મૂકી પિતાને મળતા સાંસારિક સુખમાં એ શાની લેભાય? આજે આપણે પુણ્યોદયે કે જીવલેણ અકરમાતું કે રેગથી બચી ગયા હોઈએ, તો એ બચાવમાં એ પુણ્ય ઊભું કરી આપનાર પૂર્વના ધર્મને પ્રભાવ છે. તે હવે ધર્મ સુરક્ષિત રાખવાને ભારે માથે ખરે? પૂર્વના ઘમથી અહીં રક્ષણ મળ્યું તે હવે ધર્મને સુરક્ષિત રાખવાને, આ રીતે જે વિચારાય તો આજના રીક્ષા–સ્કૂટર–મેટર હાંકનારની બેફામ હાંકવાની રીતરસમમાં આપણે આપણા પુણ્યથી જ કેટલીય વાર બચી ગયા દેખાશે, એટલે એ પુણ્યની. પાછળના ધર્મને આપણા પર કેટકેટલી વાર જીવતદાનને ઉપકાર વચ્ચે ગણાય? એ ઉપકારને ભારે માથે પરેશ જે એ ભાર માથે હોય તે કૃતજ્ઞતાની રુએ પણ ધર્મમાં કેટલું લાગવું જોઈએ? તે શું એમ માને છે કે અહીં સારી સ્થિતિ પૂર્વના પાપથી મળી છે? ના, જો પૂર્વના ધર્મથી મળી છે, તે હવે આગળ સારી સ્થિતિ શું અહીંના પાપથી મળશે? Page #60 -------------------------------------------------------------------------- ________________ (ર) બધુમતીની બીજી વાત કે પતિ પ્રતિજ્ઞા ભાંગીને દુર્ગતિમાં ન પડે એની દયા ખાઈ રહી છે. એના પરથી આ બોધ લે છે ખરા કે કુટુંબમાંથી કઈ વૈરાગ્ય તોડી સંસાર ખેડતાં અંતે એ દુર્ગતિમાં ન પડે? એની દયા આવે ખરી ? માને કે પત્ની કે પુત્રાદિને એટલે મેહ ન હોય, તો એને એવા મેહક અને રાગવર્ધક બેલ બોલીને પિક્ચર દેખાડીને એને મેહ વધારવામાં આવે, તે એ એને દુર્ગતિમાં પાડે ! ત્યાં એની કેવી ભયંકર દુર્દશા થાય ? એની દયા આવે ખરી? કુટુંબીને મેહ વધારી એની દુર્ગતિ થાય, એની દયા કેમ નથી આવતી? વાત આ છે, કે મૂળ પાયામાં આટલે ઊંચા માનવ જન્મ અને જૈનશાસન મળ્યાની કદર નથી, કિંમત નથી, અને એટલે જ જીવનમાં ભરચક સંસારવૃત્તિ મુખ્ય છે. વાસ્તવમાં એના બદલે એવી ધર્મવૃત્તિ મુખ્ય નથી. એટલે જ અનાર્યના વસવાયાના, કે નાસ્તિકના ખેલ ખેલાય છે. પતિ ચારિત્ર લે છે : પત્ની પણ: બધુમતીએ ઉપકારના અને દયાના બંનેના ભાર માથે રાખ્યા છે. તેથી પતિને પ્રતિજ્ઞા–ભંગનું પાપ ન કરવા દેવા. અનેક રીતે સમજાવીને ચારિત્ર માટે ઉત્સાહિત કરે છે, અને અંતે પતિ ચારિત્ર લે છે. પછી તે બધુમતી પણ શું કામ ઘરમાં બેસી રહે ? એ ય ચારિત્ર લઈ લે છે. સવાલ આ છે - બધુમતી કેમ ચારિત્ર લે છે? હવે પતિ ઘરમાં છે નહિ. મારે એકલા રહીને શું કરવાનું?” તેથી ચારિત્ર લે છે એમ સમજતા નહિ. એ તે એમ સમજે છે કે પોતે અસાધ્ય રોગમાં મરી ગઈ હતી તે Page #61 -------------------------------------------------------------------------- ________________ માનવ જન્મને એકમાત્ર એક-સાર ચરિત્ર. એ બીજે ક્યાં પામવાની હતી પણ હવે જે જીવતી રહી છું અને પતિનું અંધન હવે રહ્યું નથી, તો માટે માનવ જન્મને સાર ચારિત્ર પામ્યા વિના જનમ એળે ગુમાવવો? મહાપાગલ કેણ? આ જે સમજે તે સંગ અનુકૂળ બનાવી ચારિત્ર પામવાની ભારે તાલાવેલી રહે. બેલે, આ ચારિત્ર લેવાની તાલાવેલી છે ને? અરે ! ચારિત્ર નથી લઈ શકાતું તે પણ માનવ જનમને સાર ધર્મની ભરપૂર કમાણ: એ ભરપૂર ધર્મ કમાણી કરી લેવાની રાત ને દિવસ તાલાવેલી રહે છે ખરી ? કઈ પાગલ બની ગયેલાને પહેલેથી બીડી પીવાની આદત હેય ને રસ્તા પરના કાગળિયાં લઈ લઈ એમાં ઘાસ ભરી ભરી, કે બીજાં કાગળિયાં ભરી ભરી બીડી વાળીને સળગાવી ફેંકવાનું કરતો હોય, હવે એના હાથમાં દસ લાખ રૂપિયાની પ્રેમીસરી નેટ આવે, તે એ પાગલ શું કરે ? કહે, એની માંહી પણ એ ઘાસ ભરી બીડી બનાવીને ફેંકી જ મારે ને? કારણ? એ પાગલ છે એને નેટની કિંમત નથી. “જેવા બીજાં કાગળિયાં, એવી આ નોટનું કાગળિયું, એમ એને લાગે છે. એમ, અહીં ઉચ્ચ ધર્મ-સામગ્રીરૂપે આર્ય જૈન માનવદેહ વગેરે પુષ્યાઈ મળી, તે એને પાપ સામગ્રીની જેમ પાપમાં જ ઉપગ કરાય એ પાગલના ખેલ કે બીજું કાંઈ? પિલા પાગલને મળેલી દસ લાખની પ્રોમીસરી નેટને Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ એ વટાવીને દસ લાખ રૂપિયા કરી લેવાને નહિ, કિન્તુ બીજી કાગળિયાની જેમ બીડી બનાવી કુંકી મારવાને ઉપયોગ ! એમ આ પાગલને મળેલ આય જૈન માનવદેહ વગેરેનો ઉપયોગ ભરપુર ધર્મ કમાણી કરી લેવાને નહિ, કિંતુ બીજા પશુના કે અનાર્ય માનવના દેહની જેમ એકલા. પાપાચરણ અને પાપકમાણી કરવાને જ ઉપગ ને? બેમાં ક પાગલ ચડી જાય ? દસ લાખની પ્રોમીસરી નટનો બીડી બનાવી કુંકી માર. નારે? કે આર્યન માનવદેહને અનાર્ય માનવની જેમ પાપાચરણમાં ઉપયોગ કરનારો ? બેમાં મહા પાગલ કોણ? બધુમતી જીવલેણ રોગથી બચી ગઈ છે એટલે એ જુએ મતથી બચી ગઈ જીવતી રહી છું તે પાપ પિવા માટે નહિ, અત્યાર સુધી ભેગા કરેલા પાપમાં ઉમેરો કરવા માટે નહિ, કિન્તુ પૂર્વના પાપને તપથી શોષી નાખવા માટે, અને નવા પાપે ચારિત્રથી બંધ કરવા માટે આવતી અને પતિને અંતરાય હવે દૂર થઈ ગયો છે તો હવે ચારિત્ર જ લઈ લઉં.” આમ બધુમતી ચારિત્ર લઈ સાધ્વી થઈ. આદ્રકુમારને જીવ એને પતિ તે સાધુ થઈને ગુરુ મહારાજની સાથે વિચરે છે, ગુરુસેવા, ચારિત્રની ચર્ચાઓ, જ્ઞાન–ધ્યાન, ત્યાગ–તપ વગેરેમાં ઉજમાળ રહે છે. પરંતુ એકવાર એવું બની આવે છે કે પોતે એક નગરમાં ગુરુ સાથે આવ્યા છે, ત્યાં પત્ની અધુમતી સાધ્વી પણ પિતાની ગુણી સાથે આવી છે. એ Page #63 -------------------------------------------------------------------------- ________________ 42 અહીં આચાર્ય મહારાજને વંદન કરવા આવે છે, ને એ પતિ -મુનિની નજરે ચડી જાય છે. બસ, ખલાસ! મુનિ વિહ્વળ બને છે! નિમિત્ત કેવું કે ખતરનાક કામ કરે છે ! મુનિ એ પત્ની–સાવીને જોતાં મેહમુગ્ધ બને છે. મનમાં એના પ્રત્યેને પૂર્વરાગ જાગતે થઈ જાય છે! સૂડી વચ્ચે સોપારી. સેપારીથી આ બાજુ ય ન ખસાય, ને બીજી બાજુ ય ન ખસાય એવી દશા મુનિની થઈ. ચારિત્ર મુકાય એવું નથી, અને પત્ની પરેને રાગ ભુલાત નથી. તેથી મુનિ રાગમાં દુબળા પડતા જાય છે, શરીર શોષાતું જાય છે, ફિક્કું પડતું જાય છે. કામની દશ વિટંબણા શાસ્ત્ર કહે છે. એમાં પરાકાષ્ઠાએ મેત છે. મેત ન થાય ત્યાં સુધી શરીરે ઘસારે પડે છે, શરીરે ફિકાશ આવતી જાય છે. પતિમુનિ–પત્નસાવીને સંવાદ: કેટલાક દિવસ પસાર થયા પછી પતિમુનિની આ દશા જોઈને બધુમતી સાધ્વી મુનિને પૂછે છે કે તમે કેમ દિન પ્રતિદિન દુબળા પડતા લાગે છે? કેમ કાંઈ વ્યાધિ છે?” મુનિ કહે “ના રે ના, બીજી વ્યાધિ તે કશી નથીમાત્ર તમારા પરના રાગની વ્યાધિ છે.” સાવી પૂછે “તે ચારિત્ર હોંશથી નહિ લીધેલું ? ચારિત્ર લઈને આ રાગને જ સાચવવાનું કામ રાખ્યું છે?” | મુનિ કહે - “ના, એવું કશું નથી. ચારિત્ર હોંશથી જ લીધું છે, હોંશથી પાળું છું, અને તમને યાદ પણ નથી કરતે. Page #64 -------------------------------------------------------------------------- ________________ 43 પછી ચારિત્રમાં તમારા પર રાગ પિષવાની વાતે ય શી? આ. તે માત્ર હમણાં જ તમને જોયા એટલે તમારા પર રાગ. ઊભરાય છે, અને એ કેમેય શમતો નથી.” - સાધ્વી કહે “પણ એટલે વિચાર તે કરે કે આ રાગ. રાખીને શું વળવાનું? રાગ કયાં સુધી રાખી શકશે? બહ તો આ જીવનના અંત પર્યત. પછી તે મૂકે જ પડશે ને? તે બહેતર છે કે રાગ અત્યારે જ કાં ન મૂકી દે? અને જુઓ તો ખરા કે વીતરાગ પર રાગ ક્યાં ઓછો કરવાને છે તે મારા પર રાગ કરે? વીતરાગ પર પૂરે રાગ કરવાને છે. બીજે રાગ કરવા જતાં વીતરાગ પર રાગ અધુરો થશે. જે વીતરાગ પર પૂરે રાગ કરે છે, તે પછી રાગ. બાકી જ કયાં રહે છે કે બીજે એ પાથરી શકાય? માટે વીતરાગ પર રાગ વધારી દો, વીતરાગ પરના રાગને અનન્ય રાગ બનાવી દો, તે આ રાગ છૂટી જશે.” મુનિ કહે “બધું સમજું છું, પણ જ્ઞાનીઓ કહે છે ને? કે વિરવા unતઃ મનને સમજાવ્યા છતાં આ રાગ બસ નથી.” છેવટે સાધ્વીજી કહે છે “છતાં હજી પ્રયત્ન કરે, અપ્રશસ્ત રાગ તેડનારા પૂર્વ પુરુષને યાદ કરે, રાગ છૂટી જશે.” સાધ્વીજી કહીને તે ગયા, અને મુનિના મનને ગડમથલ પણ ચાલુ છે, છતાં રાગ ખસતો નથી એટલે વધુ ફિક્કા બનતા. જાય છે. હવે સાધ્વી જુએ છે કે “મુનિને રાગ ઘટતા નથી, ને દુબળા પડતા જાય છે, તે આમાં હવે શું કરવું જોઈએ? જ્ઞાનીઓની વાણી સાચી છે કે આત્મામાં ઊઠતી મેહની પરિ. ગતિ વિચિત્ર હોય છે. કેમકે Page #65 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર મેહની પરિણતિ પછી પુરુષ, જાત, ઉમર, બોધ, ધર્મ,....વગેરે કશાને ગણકારતી નથી. નંદીષણ મહામુનિ મહાલખંડી સાધુ–પુરુષ હતા. દેવીએ ચેકનું કહેલું કે તમારે નિકાચિત ભેગાલિ કર્મ બાકી છે માટે હમણાં દીક્ષા ન લે, નહિતર દીક્ષાથી પડશે. ત્યારે મુનિ ગભરાયા નહિ ને પાછા ન પડ્યા; પણ દેવીને સંભળાવી દીધેલું કે મને ને મારા ચારિત્રને શું તેડી શકવાના હતા? " ભગવાને કહેલા ત્યાગ-તપથી કર્મોને હું તેડી નાખીશ.” એમ કહીને નંદીષેણે દીક્ષા લઈ લીધેલી. પણ પછીથી મહને ઉદય જાગવા માંડ્યો, મનમાં વિચારે ને વિકારે જાગવા માંડ્યા. અહીં પૂછવાનું મન થાય કે, પ્ર - મુનિનું મન તે જ્ઞાન–ધ્યાનમાં લીન હેય, પછી એમાં મેહના વિચાર કરવાને જગા જ ક્યાં હોય ? વળી તપસ્યાઓ કરે એમાં તે વાસના-વિકારો શાંત પડતા જાય, એટલે પણ મેહના ઉદય શું કરી શકે ? ઉ– માટે તે કહેવાય છે કે મોહની પરિણતિ વિચિત્ર છે.” વિચિત્ર એટલે આરાધક પુરુષને અને એની આરાધનાને હિસાબમાં ન લેખે, અને આત્મા પર ચડી બેસે ! પુરુષ ગમે તે લેખંડી મનને દઢ નિશ્ચયવાળા પ્રાણના ભેગે પણ કર્તવ્યને નહિ છોડવાનો નિર્ધારવા, છતાં એવામાં પણ ચિત્તને ચલવિચલ કરી નાખે એવી આ મેહની વિચિત્ર પરિણતિ છે! એ એની ઊંચી આરાધનાને પણ વિસાતમાં નથી લેખતી. નહિતર આરાધના તે એટલી બધી ઊંચી છે કે એમાં બીજા આત્માઓ ઘણા ઘણા ઊંચે ચડી ગયા છે! દા. ત. અહીં જ જુઓ, Page #66 -------------------------------------------------------------------------- ________________ નંદી મુનિ મેહને ઉદય જાગવા માંડ્યો. રાગાદિ વિકાર સળવળવા માંડ્યા, એટલે એમણે તપસ્યાનું જોર વધારી દીધું, અને પારણે ત્યાગનું જોર વધારી દીધું. છઠ અઠમ અઠાઈ વગેરે તપસ્યાઓ આદરી, પારણે પણ વિગઈ. વિનાનું લખું સુક્કું વાપરવાનું રાખ્યું કેમકે નિર્ધાર હતે. કે “તેડી નાખીશ કર્મોને ! આવી કઠોર તપસ્યાઓ અને. ત્યાગની આગળ મેહ શું કરી શકે ?" તીર્થકર ભગવાન પણ રાગાદિના ફૂરચા ઉડાડવા. ત્યાગ અને તપ આદરે છે ! ત્યાગ-તપથી તે મેહના ને કર્મોના ફુરચા ઊડે છે. માટે તો તીર્થકર ભગવાન જેવા સંસાર ત્યાગ કરી સંયમ સાથે ઘેર તપની આરાધના કરે છે. એ કરીને એમને કશી દેવતાઈ વિષયસુખ લેવાની કે અહીં મોટા માનપાન. લેવાની આકાંક્ષા નથી. એમને તો માત્ર રાગાદિ મેહના અને. કર્મોના ફુરચા ઉડાડવાની જ તમન્ના તત્પરતા છે અને ખરે.. ખર એ કાર્ય એમને સિદ્ધ થાય છે. પૂછો, ત્યાગ-તપથી મેહના કૂરચા શી રીતે ?? ત્યાગમાં રસેના ત્યાગ કર્યા અને લખું વાપરવા લીધું, એટલે રસના રાગ પર પ્રહાર પડયો. એવું લાંબા વખત સુધી. ચાલ્યું એટલે રાગ પર પ્રહારે પડતા જ જવાથી રાગ જજ.. સ્તિ થઈ જાય એમાં નવાઈ નથી. ઈષ્ટ વસ્તુ મળે છે છતાં લેવી નથી એટલે એના શગને. ઘા પડો જ, - એટલે જ આ ધ્યાનમાં રાખવાનું છે કે તપ તે સારે. કર્યો પરંતુ પછી જે પારણે ઈષ્ટ રસ ઉડાડ્યા, તે તપ વખતે. Page #67 -------------------------------------------------------------------------- ________________ તે રસના રાગને પિષાવાનું ન મળ્યું, પરંતુ પારણા વખતે રાગને રસની ઉજાણી મળી ! એટલે સમજો કે રસને રાગ વિગઈઓને પગ પગભર થઈ ગયે. માટે જ આ ધ્યાનમાં રાખવાનું છે કે તપમાં ભલેને વર્ધમાન અબેલ તપ કરી લુખા ખાધાં, પરંતુ જે પારણે ઘી-કેળા ઉડાવ્યા, લગભગ બધી -1 જાતના રસ ઉડાડવાના લહાવા લીધા, તે સમજી રાખે કે રસના મેહરૂપી દુશ્મનને સાલિયાણા મળ્યા ! રસ જીવને દુશ્મન છે. દુશ્મનને સાલિયાણ મળે એટલે દુશ્મનના ટાંટિયા મજબૂત થાય. આ હિસાબે આયંબિલ ઓળીમાં ભલે લુખાં ખાધાં, પરંતુ પારણે રસની જાહેજલાલી કરી, તે રસના મેહના ફૂરચા ન ઊડ્યા, પરંતુ મેહની બેલબાલા થઈ. આ હિસાબ છે - તપસ્યા પર પારણે ત્યાગ નહિ, તે આ દુશ્મનને એક ઠેકાણે તે ફાવવા ન દીધે, પરંતુ બીજે ઠેકાણે એને માથે બેસાડ્યો. ત્યાગના આંતરામાં પણ ભેગ ભયંકર: ઓળી વખતે રસના મોહને ફાવવા ન દીધે પરંતુ પારણા વખતે રસને મેહ માથે ચડાવ્ય! રાગ અને મોહ ચીજ એવી છે કે એમાં આંતરા પાડવા છતાં જે આંતર પછી રાગ–મેહ અને મેહક વિષયો સાથે દસ્તી કરી એનો સારે સમાગમ કર્યો, તે એને દુબળા પડવાનું રહ્યું નહિ. ત્યાગના આંતરડામાં પણ ભાગ ભયંકર છે. બાકી જે “તપના પારણે પણ રસની ઉજાણ નહિ ઉડાવવી” એ ધ્યાનમાં રહે તે રસના રાગના કૂરચા ઊડે. ત્યાગમાં જેમ મોહને ક્ષય છે, એમ કમનો પણ ક્ષય થતે આવે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તપથી પણ કર્મક્ષય અને મેહક્ષય થતું આવે છે. અલબત્ તપ કરવાનો તે શરીરને જરાય કષ્ટ ન પડે એ ધ્યાન રાખીને નહિ કરવાને, નહિતર કાયાને કષ્ટ ન પડવાનું ધ્યાન રાખી તપ કરવા છતાં કાયાને રગ અકબંધ રહેવાને, નિરાશસભાવના તપ આવા હેય કે એમાં જેમ દુન્યવી પદાર્થો અને માનપાનની આશંસા નહિ, એમ કાયાની પણ લષ્ટપુષ્ટતા સાચવવાની ઈચ્છા નહિ, કાયાને કષ્ટ ન પડવાની ઈચ્છા નહિ, એટલે તપ કરતી વખતે કાયાને કષ્ટ પડે છે એની પરવા નહિ કરવાની; કિન્તુ કષ્ટ વધાવી લેવાની તમન્ના રાખવાની, કાયકષ્ટ વધાવવા દ્વારા કાયિક-સુખને રાગ પણ તોડવાની તમન્ના રાખવાની. આ એટલા માટે કે તપથી જેમ કર્મક્ષય કરે છે એમ કાયાના મેહને પણુ ક્ષય કરે છે. બાહુબલમુનિ કેમ વર્ષભર કાઉસ્સગ્રુધ્યાને? કર્મ. ક્ષયમેહક્ષય બંને માટે : અનશન એટલે કે આહાર–પાણીના ત્યાગ કરી કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે! કાયાને કષ્ટ નહિ પડ્યા હોય? કહે, જાલિમ કષ્ટ અનુભવ્યા છે એટલે જ એમના એ નિરાશંસ ભાવના તપમાં કાયાના મેહના કૂરચા ઊડડ્યા છે. હા, “ચાલે ઉપવાસ તો કરીએ પરંતુ આખો દિવસ બેઠા બેઠા કે સૂતા સૂતા ઉપવાસ પૂરો કરશું” એવી ગણતરી રાખી હોય તે, Page #69 -------------------------------------------------------------------------- ________________ 48 એવા ઉપવાસથી કર્મક્ષય તે થાય, પરંતુ કાયાને રાગ ઘવાયા નહિ, રાગ એમજ પોષાયે રહે, બાહુબળજીને વીતરાગ કેવળજ્ઞાની થવું છે, અને એ જુએ છે કે સૌથી મોટું રગ-પાત્ર કાયા છે; એ કાયા પર રાગ કાયાને કષ્ટ આપવાથી જ મળે પડે ને તે એક બાજુ કષ્ટમય તપ આદરવાથી કાયાને રાગ મરતો આવે, ને બીજી બાજુ કાયાને કાત્સગ ધ્યાનમાં ઊભી ને ઊભી રાખવાથી કાયાને રાગ મરતે આવે. એટલે જ 1212 મહિના સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં ચેવિહાર ઉપવાસ કરીને ખડા ખડા રહ્યા. માટે જોજે, તપ કરવા છતાં કાયાને રાગ અકબંધ ઊભે તે નથી રહેતે ને ? કદાચ કહેશો, પ્ર - તપનું કષ્ટ ઉપાડ્યું એટલે એટલે કાયાને રાગ તો દબાવ્યો જ ને? ઉ– ના, તપ કર્યો એમાં આહારને તે રાગ દબાભે, પણ . તપ સુખપૂર્વક કરે છે એટલે કાયાને રાગ અકબંધ રાખે, ધર્મ કરે તે આંતર નિરીક્ષણ સાથે કરે, કે “હુ. એક રાગ આવીને બીજા રાગને પછી તે નથી રહ્યો નહિતર, ખૂબી એ થાય છે કે માણસ તપ વિનાના દિવસોમાં સાંસારિક ઘણા કાર્યો કષ્ટથી કર્યું જાય છે, ત્યાં આરા Page #70 -------------------------------------------------------------------------- ________________ મીની ઈચ્છા નથી થતી, અને એક ઉપવાસને તપ કરે ત્યાં આરામીની કેમ ઈચ્છા થાય છે? શું સંસારના કામે આરામી વિના કષ્ટ વેઠીને કરવાના? ને ઉપવાસને ધર્મ કષ્ટ વેઠયા વિના આરામથી કરવાને? તપ કરવાની સાથોસાથ આ ખ્યાલ રાખવાને છે કે જેમ સંસારમાં આરામી નહિ પણ કષ્ટ ઉપાડાય છે, તેમ ધર્મમાં પણ આરામી નહિ, કિન્તુ કષ્ટ ઉપાડવાનાં છે. એટલે તપ કરતાં આ ખ્યાલ રહે અને સ્વાધ્યાય કાર્યોત્સર્ગ વગેરેથી કષ્ટ વધાવી લેવાય. એટલા જ માટે તપમાં “કદી ને મદી મિંયા ચાલ્યા નદી” જેવું નહિ, એક ઉપવાસ કરી પછી દિવસે કે મહિનાઓ સુધી તપને તાળું નહિ, કિન્તુ ઉપરાપર તપ કરતા રહેવું જોઈએ તો જ કાયાને કષ્ટ પડવાથી કાયાને રાગ ઘવાતે-ઘસાત આવે. એટલે સમજે કે '. વારે વારે તપનાં કષ્ટ શા માટે ઉપાડવા? તે કે કુટિલ કાયાના રાગને તેડતા રહેવા માટે, એટલે, જેમ વિગઈરસ–ત્યાગથી રસના મેહના કૂરચા ઊડે, એમ કષ્ટમય તપથી કાયાના મહના કૂરચા ઊડતા આવે. નંદીષેણ આવા કઠેર ત્યાગ–તપ આચરી રહ્યા છે. હવે એમને મેહ નડે? પરંતુ મેહની પરિણતિ વિચિત્ર છે, તે એટલું કરવા છતાં એમને મેહના વિકારે જાગે છે! (1) વિચિત્ર મેહની પરિણતિ લોખંડી પુરુષને ય ન ગણકારે! ને એની ઉગ્ર આરાધનાને ય ન ગણકારે! એમ, Page #71 -------------------------------------------------------------------------- ________________ (2) મેહની વિચિત્ર પરિણતિ જાતિ-કુળને પણ નથી ગણકારતી, ઉત્તમ જાતિ ઉત્તમ કુળમાં જન્મેલા પણ કેટલાક વેશ્યાગામી બને છે. ત્યાં એના મનને એમ નથી થતું કે “હું કેવી ઉત્તમ આર્યજાતિમાં આર્યકુળમાં જન્મેલે? મારે તે વળી વેશ્યાગમન હોય?” અરે ! જે ઉત્તમ કુળનું હૈયે ગૌરવ હોય તે પરસ્ત્રી સામે આંખ ન નખાય. મનને થાય કે “હલકા કુળના માણસે પરસ્ત્રીએ જોયા કરે, એમ ઉત્તમ કુળવાન હું ય પરસ્ત્રીઓ જોયા કરું ? તે તે પછી અધમ-ઉત્તમ કુળમાં જનમવાને શું ફરક પડ્યો? અધમ કુળના હેડભંગી પણ પીદર્શનનું અધમ કામ કરે, એમ શું ઉત્તમ કુળવાળા પણ પરસ્ત્રીદર્શનનું અધમ કામ કરે ? ના, છતાં કરતા દેખાય છે, એ મેહની વિચિત્ર પરિકૃતિ છે. (3) વિચિત્ર મેહની પરિણતિ વયને પણ ગણતી નથી! પાકી ઉંમર થઈ ગઈ, અને વરના વરસે મેહના ખેલ ખેલી લીધા, છતાં એમને કહે “હવે ચતુર્થવ્રત બ્રહ્મચર્યવ્રતમાં આવી જાઓ” તે કહેશે “સાહેબ! માફ કરે, એ બાબતમાં મારી નબળાઈ છે.” એને કહે, “પરસ્ત્રી જોવાનું અંધ કરે.” તે ય કહેશે મારી નબળાઈ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પર નબળાઈની હદ ખરી કે પરસ્ત્રીએ જોવાનું ય મુકાતું નથી? આ આશ્ચર્ય નથી ? “અલ્યા! તેં આ જનમમાં પણ અત્યાર સુધીમાં કેટલી હજાર વાર પરસ્ત્રીઓ સામે આંખ મારી? તે હજી ધરા નથી તે આ પાકટ ઉંમરે પણ એજ કામ ચાલુ રાખ્યું છે? કેઈના દીકરા પરણે ત્યાં પણ “આને કન્યા સારી રૂપાળી મળી” એવું મનમાં લાવે છે?” પરંતુ એ બિચારા શું કરે ? મોહની પરિણતિ વિચિત્ર છે. એ વયને પણ નથી ગણકારતી. આગળ વધીને | ( વિચિત્ર મોહ-પરિણતિ ધર્મને ય નથી ગણકારતી: હું જૈન ધર્મ પામ્યો છું. મારાથી આવાં આવાં અધમ કાર્ય ન કરાય, અસત્ય-અનીતિ–વિશ્વાસઘાત અને અધમ ધંધા અધમ ચેષ્ટાઓ મારાથી ન કરાય” એ વાત મન પર નથી આવતી. એનું કારણ પણ આ વિચિત્ર મેહની પરિ. રણતિ છે. એમ “ધર્મ એટલે કે દાન-શીલ-તપ, જિનભક્તિ, સાધુસેવા, જીવદયા, સામાયિક-પ્રતિકમણ–પૌષધ વગેરે ધર્મ એ કઈક જીવ સારી રીતે સાધતા હોય, છતાં એ ક્યારેક કઈક અપકૃત્યમાં કેમ પડેલા દેખાય છે? કારણ આ જ કે મેહની વિચિત્ર પરિણતિ છે. એ બળવાન પુરુષને ય ન ગણકારે! ઉત્તમ જાતિ-કુળને ય ગણે નહિ! વયને ય ન ગણે! અને ધર્મને ય ગણકારે નહિ! એવી વિચિત્ર હોય છે મોહની પરિણતિ! રીપેણ મુનિને સંયમ ધર્મ અને તપધમ કેટલો બધો Page #73 -------------------------------------------------------------------------- ________________ પર જોરદાર હતે? છતાં અજાણ્યે વેશ્યાના આંગણે ગોચરી ભિક્ષા જઈ ચડ્યા, ને ત્યાં ધર્મલાભ લે છે. ત્યારે વેશ્યા કહે છે “મહારાજ !ધર્મલાભને અમે શું કરીએ? અમે તે વેશ્યા, અમારે તે અર્થલાભ જોઈએ. તમને એ ન આવડે એટલે ધર્મલાભ જ કહે.” અહીં જુઓ, નંદી મુનિને મેહની વિચિત્ર પરિણતિ કેવીક જાગી કે વેશ્યા સામે આ મુનિને અભિમાન બતાવવાનું મન થઈ આવ્યું. તે વેશ્યાને કહે - એટલે શું તું એમ સમજે છે કે સાધુ અર્થલાભ: કરાવી શકવાનું જાણતા નથી માટે “ધર્મલાભ” “ધર્મલાભ” બેલે છે? લે, જે.” એમ કહી ત્યાં જમીન પરથી કે બાજુમાંથી એક તણખલું ઉપાડી લઈ એને આંખને મેલ અડાડી આકાશમાં. નાખ્યું ! ત્યાં આકાશમાંથી સાડાબાર કોડ નૈયા વરસ્યા ! આ શું થયું ? મુનિને મેહની પરિણતિ નડી અભિમાનની. અભિમાન એ મેહની પરિણતિ છે. એટલી બધી ઘેર તપસ્યા અને ઉચ્ચ કષ્ટમય સંયમનું પાલન કરનારા, તે પણ બીજી કઈ લાલસાથી નહિ, કિન્તુ માત્ર કર્મોને નાશ કરવા માટે. એમના કષાયે કેટલા બધા શાંત થઈ ગયા હોય? કઈ લાકડી ઠેકે તે એના પર શેષ ન કરે, કઈ ગાળે દઈ જાય તે ય મનમાં અભિમાન ન લાવે કે “હે? તું મને ગાળે દે છે?” એટલા બધા ક્ષમા-સમતા–લઘુતા–નમ્રતામાં ઝીલનારા ! એમને વળી અહીં અભિમાન આવ્યું ! કહે, મેહની પરિણતિ એવી વિચિત્ર છે કે એ કયારે જાગીને માણસને ન ફસાવે એવું કાંઈ કહેવાય નહિ. Page #74 -------------------------------------------------------------------------- ________________ - 53 માટે જ છે સદા સર્વદા સાવધાન રહેવા જેવું છે કે મેહની કવાયની પરિણતિ જાગે એવું જરા પણ નિમિત્ત ન આપવું અહીં જુએ, નંદીષેણ મહાત્માએ, વેશ્યાના કહેવાથી ઘર વેશ્યાનું છે” એમ જાણ્યું છતાં, તરત ત્યાંથી નીકળી જવું જોઈતું હતું. એમાંય વળી પિલી જ્યારે કહે છે કે “અમે ધર્મલાભને શું કરીએ અમારે તે અર્થલાભને બપ;” ત્યારે જવાબ આપ્યા વિના જ પાછા નીકળી જવું જોઈતું હતું. એના બદલે જવાબ આપવા ઊભા રહ્યા કે “અમે અર્થલાભ કરાવવાનું જાણીએ છીએ. પરંતુ આમેય દુનિયા અર્થ-કામની લાલસાની આગમાં સળગી તે રહી છે, એમાં વળી અમે અર્થલાભ કરાવી આગમાં ઘાસતેલ કાં હામીએ? બાકી તું સમજતી નહિ કે અમને અર્થ લાભ કરાવવાનું નથી આવતું માટે અમે ધર્મલાભ બોલીએ છીએ.” આ બધું ભાષણ કેની આગળ? અર્થને જ ઈચ્છનારી વેશ્યા આગળ જ ને? તેથી ભાષણથી શું સાધુનું ગૌરવ વધત? અથવા શું વેશ્યા ધર્મ પામી જાત? ને એ અર્થને પૈસાને મેહ છેડી દેત? યા ઓછો કરી નાખત? ' અરે ! અમે તમને આ કહીએ છીએ કે “શું કામ એકલા અર્થ-કામની પૂંઠે પડ્યા છે? “અર્થકામ તે આગ છે આગ ! એમાં સંભાવનાઓ સળગીને સાફ થઈ જાય છે. આવું અમે તમને કહીએ એટલે તમે અર્થને મોહ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઘટાડી નાખે? અથવા “કયારે આ ગેઝારા અર્થની લક્ષ્મીની બલા છુટે ?”–શું એવી ભાવના થઈ ? ત્યારે જે તમારે આટલા ઉપદેશથી અર્થલાલસા છૂટવી સહેલી ન હોય, તે ઉપદેશથી વેશ્યાને છૂટવી સહેલી ? છતાં મુનિ એ ઉપદેશ આપવા ઊભા રહ્યા ! પાછું માત્ર બોલીને ન પતાવ્યું પરંતુ સેનૈયાને વરસાદ વરસાવી બતાવ્યો ! આ બધું શું ? મેહની વિચિત્ર પરિણતિ. ખૂબી જુઓ - આંખના મેલથી સાડાબાર કરોડ સોયા વરસાવ્યા એ આત્મલબ્ધિથી વરસાવી શક્યા. આ લબ્ધિ એમણે સાધેલ ત્યાગ તપ અને સંયમના બળે ઊભી થયેલી. ત્યારે એ ત્યાગ એ તપસ્યા કેટલા પ્રચંડ હશે? અને તે તપ–સંયમ પણ નિરાશંસ ભાવે સાધેલા. આટલા બધા પ્રચંડ ત્યાગ-તપ કરનારા ! છતાં એમને અભિમાન નડ્યું, કેમ? કહે, મોહની પરિણતિ વિચિત્ર છે. હજી આગળ જુએ, વિચિત્ર મહ–પરિણતિ કેવા પડે છે ! પણ એટલું જેજે, જીવ ખોટાં નિમિત્ત સેવે છે તે જ એ મેહ માથે ચડી બેસે છે, અહીં વેશ્યાએ જોયું કે “આ તે આપણને બહુ કામના માણસ છે. તેથી આમને અહીંજ જીવનભર માટે બેસાડી દેવા છે. એટલે હવે જ્યારે મુનિ કહે છે - લે, ખબર પડી કે સાધુ અર્થલાભ કરાવી તે. શકે છે? પરંતુ બળતામાં ઘી ને હેમવું માટે મુનિ અર્થલાભ Page #76 -------------------------------------------------------------------------- ________________ પપ નથી કહેતા, નથી કરાવતા; અને બળતામાં પાણી છાંટવા રૂપ ધર્મલાભ કહે છે, લે બસ? ધર્મલાભ” એમ કહીને ચાલવા જાય છે, ત્યારે વેશ્યાની કુનેહબાજી : વેશ્યા આડી ઊભી રહી કહે છે “તે એમ ન જવાય, આ તમારે સેનયાને ઢગલે લઈ જાઓ. અમે વેશ્યા ખરી, પરંતુ આર્ય દેશની, એટલે પ્રામાણિક, તે માલ આપ્યા વિના હરામના નાણાં ન ઉપાડીયે.” જુઓ, અહીં હવે મુનિએ ઊભા રહેવાની જરૂર નહોતી, કેમકે વેશ્યાને કહેવાનો ભાવ એ હતું કે અમારે માલ લે, અર્થાતુ અમારી સાથે વિષયસુખ ભેગે, પછી અમે નાણાં લઈએ.” આવી જ્યાં રજુઆત કરે ત્યાં હવે મુનિએ વાદવિવાદમાં ઊતરાય? ના, પણ મુનિ એને સમજાવવા છેલ્યા. તે કહે છે.-“તને શું ખબર નથી કે અમે સાધુ છીએ? અમે તે પૈસાને અડીએ પણ નહિ; પછી લેવા–રાખવાની શી વાત ?" ત્યાં તરત વેશ્યા આંખના મન ને અંગેના હાવભાવ સાથે વાત લંબાવે છે, પણ તે પછી એમ તે અમે પણ પ્રામાણિક વેશ્યા છીએ, તે માલ આપ્યા વિના પૈસાને અડીયે નહિ.” કહે, વેશ્યા કેવી? તાલંબાજ વેશ્યા છે ને? શું એને પૈસા નથી જોઈતા? શું એ એમ ને એમ કેઈ ભેટ આપે તે ન લે? લે જ, તે કેમ આમ બોલી રહી છે? કહે, મુનિને સંયમમાંથી પાછી પિતાને ઘરે કાયમ માટે બેસાડી દેવા છે, તેથી આમ બનાવટી બેલી રહી છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ અહીં બ્રહ્મચર્યના મહાન ખપી મુનિર જરાય જવાબ દેવાની કે ઊભા રહેવાની જરૂર હોય? ના, કેમકે સામે વેશ્યા છે. છતાં મુનિ હસતા હસતાં કહે, “તારું પ્રામાણિકપણું રાખ તારી પાસે, અમે તે કંચન-કામિની બંનેના ત્યાગી; અમારે તે તું ય ન ખપે, ને પૈસા ય ન ખપે, ચાલ ખસ વચમાંથી, જવા દે મને.” વેશ્યા પાડે છે : આ વેશ્યા એમ જવા દે? એ ય હસતી ને હાવભાવ કરતી પડી મુનિના પગમાં; મુનિના બે પગ ઝાલી કાલાવાલા કરે છે, “દયા કરે, હવે કયાં આ કષ્ટમય જેમ પાળશે ? રહે અહીં, હું તમારી જિંદગીભર સેવા કરીશ.” મુનિને આમેય વિકાર જાગતા હતા. એમાં વેશ્યાના મુલાયમ બેલ, અંગના હાવભાવ, હાથના સુંવાળા સ્પર્શ, એ મળ્યા, પછી મેહ જોરદાર વિફરે એમાં નવાઈ છે? મુનિ વિચારે છે કે ત્યાગતપની વર્ષોની કાળી મહેનત છતાં મેહના વિકારે સતાવે છે, એટલે દેવીની વાણું અફર લાગે છે કે “કમ ભેગવ્યા વિના નહિ ખસે.” મુનિની વેશ્યાને ત્યાં રહેવામાં શરત :- * એટલે વેશ્યાને મુનિ કહે, “જે હું અહીં રહું તે ખરે, પરંતુ એક શરતે, રેજ દસ જણને ધર્મને પ્રતિબંધ કરીને પછી જ ભેજન લઈશ.” મુનિએ કેમ આ શરત મૂકી? કહે, એટલા માટે કે “રેજ દસને પ્રતિબંધ કરવામાં એલા વૈરાગ્ય ધર્મના બેલ બેલવાના થશે, તે માટે જાગૃતિ તે રહેશે?' ત્યારે એમના અંતરમાં સંયમ માટે ભાવ કેટલા ઝગમગતા હશે? પ્રતિબંધ કરવાને એટલે? ધર્મની માત્ર શ્રદ્ધા કરા Page #78 -------------------------------------------------------------------------- ________________ - પ૭ વવાની કે સામાન્ય સામાન્ય ધર્મ પકડાવવાની વાત નહિ, કિત સંસારમાંથી ઊભું કરી દઈ સીધે દીક્ષા માટે નીકળી પડે એ તૈયાર કરવાને ! નંદીષણને આત્મવિશ્વાસ કે જમ્બર ઊંચે? : વેશ્યાને ત્યાં આવનાર કેવા હોય? સારા સદાચારી શાહુકાર? કે એવા લફંગા માણસે? એમને ઉપદેશથી દીક્ષા માટે ઊભા કરવાના! ત્યારે પિતાની વાણી ઉપર અને પોતાના આત્મા પર કેવી શ્રદ્ધા કે આત્મ-વિશ્વાસ હશે કે આવાને પણ દીક્ષા માટે જરૂર ઊભા કરી દઈશ.” આ આત્મ-વિશ્વાસ એટલા માટે છે, કે પિતે જુએ છે કે ભગવાનના શાસનને પિતાને ચળમજીઠને રંગ લાગે છે. જગતમાં સાર હોય તે પ્રભુની વાણી જ સારભૂત છે, વાણીએ કહેલ અહિંસા–સંયમ–તપ ને દર્શન–જ્ઞાન–ચારિત્ર એજ સાર'ભૂત છે.” એવું પોતાને હાડોહાડ લાગી ગયું છે. રગરગમાં પ્રસરી ગયું છે, રેમેરમ વસી ગયું છે. એટલે આ આત્મવિશ્વાસ છે કે “હું સામાને જરૂર ભગવાનની વાણી અને ભગવાને કહેલા દર્શન-જ્ઞાન–ચારિત્ર–તપ સામાને ગળે ઉતારી દઈશ.” આ આત્મવિશ્વાસ એમ ને એમ નથી આવતું. જિનવચન અને જિનક્તિ-ધર્મ સાધનાથી પિતાના અંતરમાં આરપાર ઊતરી ગયા હોય, શરીરના રમે રેમ એનાથી ભાવિત થઈ ગયા હેય, રંગાઈ ગયા છે. ત્યારે જ આ સામાને પમાડવાને વિશ્વાસ આવે છે. જિનવચન-ભાવિતતા જિનવચનના અમલથી આવે: નંદીષેણ મહાત્માએ આ જિનવચનથી ભાવિતતા શી રીતે ઊભી કરી? માત્ર હૈયાની કેરી શ્રદ્ધાથી નહિ, કિન્તુ જિનવચન Page #79 -------------------------------------------------------------------------- ________________ 58 ભાવિતતા જીવનમાં રમતી ફરીને, એને અમલ કરીને કરીએમણે ઓછા ત્યાગ તપ કર્યા છે? ભયંકર ત્યાગ અને તપ આચર્યા છે ! એવા જોરદાર ત્યાગ અને તપસ્યાઓ કે જેના પ્રભાવે અંતરાય કર્મોને ક્ષયપશમ ઊભો થઈને અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ છે! એમાંથી એક લબ્ધિ આ વચનલબ્ધિ છે, કે જેના પ્રતાપે, વેશ્યાને ત્યાં પતિત થઈને પિતે બેઠા છતાં, રોજના દસ જણને ઉપદેશ દઈને વિરાગી બનાવી. સાધુ દીક્ષા લેવા મોકલે છે !! આ કલ્પનામાં નહિ આવે. પરંતુ આ મહાચમત્કારિક લબ્ધિઓ જિનવચનથી રંગાયેલા હૃદયે કરાતી સમ્યગ્દર્શનાદિની આરાધનાથી ઊભી થાય છે, તેથી એ આરાધનાનું મહા ફળ મહા તાકાત સમજી એ આરાધનામાં લાગી પડવું જોઈએ. એટલે આવા જબરદસ્ત. ત્યાગ અને તપ કરનારા તથા એથી અદ્ભુત લબ્ધિઓ ઊભી. કરી શકનારા ! એમને પણ મેહ નડી જાય? અને તે પણ, એમને વેશ્યાને ત્યાં બેસાડી દે એટલે બધા મેહ નડી જાય ? હા, માટે તે કહો. મેહની પરિણતિ વિચિત્ર છે. એજ વિચિત્ર મેહપરિણતિ આદ્રકુમારને જીવ જે પૂર્વભવે સાધુ, એના પર પોતાને પ્રભાવ પાડી રહી છે ! મહાપુરુષના પતનમાંથી પતનની સમજ ન લેવાય : આ ઉપરથી એમ નથી સમજવાનું કે “આવા મોટા નંદીષણ-મહાત્મા જે ઘેર ત્યાગ તપસ્યા કરનારા છતાં, જે એમના જેવાને પણ મહત્વપરિણતિ પાડી દે, તે અમારા. જેવાના શા ગજા? પછી અમે પણ ગમે તેટલા ત્યાગ કરીએ Page #80 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા કરીએ, હિતુ કેને ખબર એ અમને પણ ક્યારેક પાડી દે? એટલે પછી એ ત્યાગ અને તપસ્યા કરીને શું વળ્યું ? માટે આઘા જઈને પાછા ન પડવું, ને સીધું સીધું ગાડું ચાલે એટલું કરવું સારું ને?” આવી પડવાની સમજ : નહિ લેવાની. આ સમજ બેટી છે. જેયું છેઆપણે કે પહેલું તે. નંદીષણ પડયા તે ય એમણે પૂર્વે કરેલું નકામું ગયું જ નથી. એમણે તે કઈ જનમના કર્મો અને અશુભ અનુબંધ તોડી નાખ્યા છે. ત્યારે તે એમને અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ ગઈ છે, જેના પરિણામે વેશ્યાને ત્યાં બેઠા રેજ 10-10 જણને સંસારમાંથી ઊભા કરી દે છે! આ જેવી તેવી સિદ્ધિ છે? પડવા પૂર્વેની સાધના આ નકામી ગઈ? કે મહાફળદાયી બની ? એટલે “એકવાર પડ્યા માટે પૂર્વે કરેલી ઘેર તપસ્યાઓ નકામી ગઈ કે પાળેલું સંયમ નિષ્ફળ ગયું.” એવું ક્યાં છે? આટલું નિશ્ચિત સમજી રાખવાનું - નિરાશસભાવે કરેલ ત્યાગ, તપસ્યા, દાન, પરોપકાર, જિનભક્તિ, સાધુસેવા અને વ્રત-નિયમે નિષ્ફળ જતા જ નથી. ક્રોધથી કોડ પૂર્વના સંયમનું ફળ ડેમ નાશ પામે છે?' પ્ર-- તે પછી એમ કેમ કહેવાય છે કે ક્રોધે કોડ પૂરવતણું સંજમ ફળ જાય? એમાં તો પૂર્વનું સંયમમાં કરેલું નકામું જ ગયું ને? ઉ૦- ના, એ કહેવાનો અર્થ એ છે કે શુદ્ધ સંયમ ધર્મ Page #81 -------------------------------------------------------------------------- ________________ પાળ્યા પછી એ કોધ કરે કે જેમાં પૂવે પાળેલા સંયમને પિતાના મનથી કિંમત વિનાનું બનાવી દે, ક્રોધના આવેગમાં સંયમની અનુમોદના ખોઈ નાખે, અને કોઈ કહે “અરે! તમે આટલું બધુ સંયમ પાળનારા, આ ગુસ્સો કરો છો ?" ત્યારે બોલે, “સંયમ પાળ્યું એટલે શું ગુને કરી નાખ્યા તે - આવા હરામીનું સાંભળી લેવાનું ? " આમાં કે હલકો ભાવ છુપાયે છે ! “સંયમ પાળ્યું એ કાંઈ બીજાથી દબાઈ જવા માટે નથી પાળ્યું. બીજા ચડીને આવે તે એને દબાવી દેવા માટે પાળ્યું છે;”—આ મલિનભાવ એમાં છુપાયે છે. આમાં - સંયમ કરતાં કોઇને ભાવ કિંમતી અને જરૂરી લાગ્યો છે. અગ્નિશર્મા તાપસને શું થયું હતું ? આ જ કે લાખે પૂના માસખમણે પછી રાજા ગુણને પારણાનું આમંત્રણ આપ્યું, પરંતુ પારણાના દિવસે જ રાજાને સખ્ત શિરશૂળ ઊપડયું....પારણું ચુકાઈ ગયું.બીજું માખમણ શરુ થઈ ગયું, એનું ય પારાણું પણ રાજાને દુશ્મન રાજા પર એકાએક ચડાઈ કરવાની તૈયારીમાં ચૂકાઈ ગયું ! ત્રીજું મા ખમણ શરુ થઈ ગયું, રાજાના બહુ દુઃખ કરવાથી એનું ય પારણું રાજાને ત્યાંનું માન્યું, પરંતુ ત્યારે રાજાને ત્યાં પુત્ર જન્મોત્સવને જલસે ચાલ્યો એમાં આ પારણું ય ચૂકાઈ ગયું ! હવે તાપસની ધીરજ ખૂટી, ન રાજા પર ગુસ્સો ચડ્યો અને નિયાણું કર્યું. કે “આ રાજાને ભવોભવ મારું !" આમાં ગુરુએ ગુસ્સો ન કરવા ખૂબ શિખામણ આપી, પરંતુ તાપસે ક્ષમા ન કરી, અને અબજોના અબજો માસખમણનું ફળ બાળી નાખ્યું. કારણ? ગુસ્સાના આવેગમાં પૂર્વના મા ખમણે વખતની Page #82 -------------------------------------------------------------------------- ________________ સમતા તથા તપની અનુમોદના વગેરે શુભ ભાવ જાણીને. નષ્ટ કરી નાખ્યા. ક્રોધે કોડ પૂરવતણું સંજમ ફળ જાય.” કહ્યું તે આ હિસાબે કે કોધ કરવા જતાં એને આવેગ. વધી જવાથી સંયમ વખતના સમતા-ક્ષમા–વૈરાગ્ય વગેરે. શુભ ભાવે જાણીને નષ્ટ કરી નાખવામાં આવે છે. પછી સંય. મનું ફળ શી રીતે ઊભું રહે? અરે ! તપની અનુમોદના ય નષ્ટ થાય છે, કેમકે લક્ષ હવે તપ પરથી ઊઠીને વૈર વાળવા પર જાય છે. ત્યારે નંદીષેણ મહાત્મા પડ્યા ને વેશ્યાને ત્યાં સંયમ. મૂકીને રહી ગયા ! ત્યાં એમણે સંયમ–તપ પ્રત્યે આદર એટલે જ ઊભે રાખ્યું હતું માટે તે જ દશને પ્રતિબંધ. કરતા હતા, ને પછી જ ભેજન લેતા હતા. એમાંય મોકો. આવ્યું કે તરત વેશ્યાને ત્યાંથી પિતે ઊભા થઈ ગયા ! એકવાર નવ બુઝી ગયા છે, ને દશમ બૂઝત નથી, કહે છે દશમે બુઝાયા વિના ભેજન કેમ થાય?” તે વેશ્યા મશ્કરીમાં બેલે છે,- “દશમા તમે.” તો તરત ઊભા થઈ, રજોહરણ . સાધુવેશ લઈ લીધે ને સંયમ લેવા ગુરુ પાસે નીકળી પડયા!. આવા જંગે બહાદૂર નંદીષેણ પણ એકવાર પડ્યા હતા એ મોહિની વિચિત્ર પરિણતિ કહેવાય. પરંતુ એમાં આ ખાસ. જોવાનું છે કે એમણે ખેટું નિમિત્ત પકડ્યું હતું તે જ પડયા હતા. વેશ્યાનું ઘર જાણ્યા પછી તરત ત્યાંથી નીકળી જવું જોઈતું હતું, પરંતુ વેશ્યાના “ધર્મલાભ નહિ અર્થલાભ જોઈએ” ના બેલને જવાબ આપવા ઊભા રહ્યા ! વળી 12aa. કોડ સોનીયા વરસાવ્યા, પછી પણ તરત ચાલી નીકળવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ - જોઈતું હતું, પરંતુ વેશ્યાને સમજાવવા થેલ્યા કે “અમે તે સાધુ પૈસાને અડીએય નહિ.” વેશ્યા જેવી સ્ત્રી આગળ આ બધી સમજુતીની પણ વાતચીત ખેતી. એમાં વળી એ નખરા કરે, હાવભાવ કરે, ત્યાં ઊભા રહેવું એ પતનનું પ્રબળ નિમિત્ત ગણાય; અને ખરેખર એથી જ મુનિના સંયમના ભાવ પડી ગયા. માટે જ આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બોટાં નિમિત્ત સેવવા અને મન બગડે ત્યાં માનવું કે મારે મેહની વિચિત્ર પરિણતિ છે એ ખોટું વાસ્તવમાં ખોટાં નિમિત્તથી જ આઘા રહેવું જોઇએ. મહાત્મા નંદણને નિકાચિત કર્મના ઉદયે મેહના વિકાર જાગતા હતા, પરતું બેટું નિમિત્ત સેવતા નહિ ત્યાં સુધી મેહના ઉદયે પડ્યા નહોતા. પણ વેશ્યાને ત્યાં ખાટાં નિમિત્ત સેવતાં પડ્યા. સાવીનું અનશન : અસ્તુ. આદ્રકુમારને જીવ પૂર્વ ભવે સાધુ, તે પત્ની આ બધુમતી-સાધ્વીજીને જોઈ એનાં દર્શનના નિમિત્તથી રાગના ઉદયવાળા બન્યા. હવે દિન પ્રતિદિન ફિકકા પડતા જાય છે, ત્યાં સાધ્વીજીએ જોયું કે, “આ સમજાવ્યા સમજતા નથી, તેથી અહીં મારું અસ્તિત્વ જ નકામું છેએટલે જે હું અનશનથી દેહ પાડી નાખું, તો પછી એમને આ મારી કાયા પર રાગ ઓસરી જશે.” એમ વિચારી એણે અનશન આદર્યું. સાધ્વીની સાધુના આત્મહિતની કેટલી બધી કાળજી! પિતાના નિમિત્તે સાધુને રાગ થાય છે તે પોતે ખત્મ થઈ જવું સહી, પણ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધુને રાગથી બચાવી લેવા’-આ સાધ્વીની સાધુ પર ભાવદયા હતી, અને ખરેખર સાધ્વી અનશનમાં કાળ કરી ગઈ! આવા કલ્યાણ-નેહી કેટલાને મળે? આદ્રકુમારના જીવ સાધુને આ ખબર પડી કે “સાધ્વીએ મારી ખાતર અનશન કરી પ્રાણ ગુમાવ્યા !" પિતાને ભારે પસ્તા થયે. અહીં આદ્રકુમાર અભયકુમારે મોકલેલી જિન–પ્રતિમા જેઈ ઉહાપોહમાં ચડ્યા છે ને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા છે. એમાં આ જુએ છે કે “પૂર્વ સંયમમાં પત્ની-સાધ્વી પર રાગ કરી સંયમની વિરાધના કરી, તેથી હું દેવકના જન્મ પછી અનાર્ય દેશમાં પટકાયા ! નહિતર ડું સંયમ પાળ્યા પછી તે આર્યદેશ-આર્યકુળમાં જન્મ મળે, ને જૈન ધર્મ મળે. ખેર, વિરાધનાથી અનાર્ય દેશમાં જન્મી પડ્યો પરંતુ ભાગ્યદયે જાતિસ્મરણ જ્ઞાનથી જૈન ધર્મ અને સંયમની ખબર પડી, તે મારે હવે શું કરવાનું ?" આદ્રકુમારની વૈરાગ્ય ભાવના : જૈન ધર્મને જાણ્યા પછી હવે કોઈ અનાર્ય દેશના જન્મના બહાને પુરુષાર્થહીન બની બેસી રહેવાય નહિ, હવે તે ધર્મને પુરુષાર્થ જ ફેરવવાને.' સંયમ યાદ આવ્યું એટલે સંયમને સ્વાદ યાદ આવ્યો. સંયમનું મહત્ત્વ યાદ આવ્યું. મને થયું કે જ્યારે સંયમ વિના મોક્ષ નહિ, ને જન્મ-મરણના ફેસ મિટે નહિ, તેમજ જયારે માનવભવ સિવાય બીજે Page #85 -------------------------------------------------------------------------- ________________ સંયમ મળવાની શક્યતા જ નથી, તે પછી અહીં જે માનવભવ હાથમાં છે તે શા માટે મારે સંયમને જ પુરુષાર્થ ન કરે ?... ભલે હું અહીં રાજાને પાટવી કુમાર છું એટલે રાજ્ય મળે એમ છે, પરંતુ રાજપાટથી મારા આત્માનું શું ભલું થવાનું હતું ? મોટું રાજ્ય ને ખજાના તથા રાણીઓ વગેરે તે મારે ભયંકર મેહ અને પાપસેવન કરાવનારા બનવાનાં! તેમજ એ બધાં મૃત્યુ આવતાં અંતે મૂકી જ દેવા પડવાના ! અને મારા આત્માને અહીંથી મેટા પાપકર્મી-પાપસંસ્કારના ભાર સાથે ચાલ્યા જ જવું પડવાનું, એટલે રાજ્યપાટ વગેરે મેહ-માયામાં પડી રહીને શું કમાવાનું ? સંયમ સાધવાનું રહી જાય. માટે હવે એને માટે જ પ્રયત્ન કરવાને.” આદ્રકુમારને વૈરાગ્ય જળહળી ઊઠ્યો! કેટલામાં? દેખાઈ ગયું છે કે “સંયમ સાધવાના પ્રતાપે દેવભવ અને પછી આ મનુષ્યભવ મળે છે, તે હવે અહીં એ સાધ્યા વિના લાખેણે મનુષ્યભવ એળે કેમ જવા દેવાય?” આ સાંભળીને તમને મનમાં શું થાય છે? કહેતા નહિ. કે “અમને પણ જો આવું જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય, પૂર્વ ભવ યાદ આવી જાય, તે અમને ય સંસાર અકારે લાગી સંયમ લેવાની ભાવના થઈ જાય, આ ગણતરી જ ટી. છે, કેમકે ભલે જાતિસ્મરણ જ્ઞાન નથી થયું, પરંતુ જ્ઞાનીનાં વચન પર શ્રદ્ધા તે છે ને? તે જ્ઞાનીએ સંયમને જ મનુષ્ય જનમને સાર કહે છે. . મનુષ્ય જન્મ સંચમ માટે જ છે . આ વચન પર શ્રદ્ધા તે ખરી ને? પછી જાતિ મરણ Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની રાહ જોવાની શી રહે ? તેમ એ પણ વરત છે કે સંસારમાં શું સારભૂત દેખાય છે? માલ મિલ્કત? દુનિયાનાં માનપાન ? સારું સારું ખાવાનું ? પત્ની પુત્રાદિ પરિવાર? આમાનું શું સારભૂત લાગે છે? ભૂલશો નહિ, એક દિવસ બધું ઊડી જવાનું છે, અને એ રહે એટલે કે દુન્યવી માલ રહે ત્યાં સુધી પણ એ માલ હૈયામાં કેટલા રાગ-દ્વેષના સંકલેશ કવે છેએકે એક સંકલેશની પાછળ તિર્યંચ ગતિનાં પાપ ઠમઠક બંધાય છે! તેમજ એના અશુભ સંસ્કારોને આત્મા પર ઠેર ચડતે જાય છે ! આ જે ગંભીરતાથી મન પર લે, તો હમણાં સંસાર ભારે અકારે લાગીને એમાંથી ઊભા થઈ જવાનું મન થાય. આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાનથી સંયમની મઝા યાદ આવીગઈ, સંસારમાંથી ઊભા થઈ જવાનું મન થયું. એટલે એને વિચાર આવે છે કે “પરંતુ સવાલ એટલે જ છે કે હવે અહીંથી છુટવું શી રીતે? હા, એક રસ્તો છે.” આર્વકમારની માગણી અને બાપને નિષેધ : આદ્રકુમાર આમ વિચારીને પિતાને કહે છે, “બાપુજી! મારે અભયકુમારને મળવા જવું છે, જેથી અમારે મૈત્રી ગાઢ બને. ત્યાં જાઉં એટલે એ પણ પછીથી અહીં આવે. આમ દસ્તદારી મજબૂત બને તે પછી અવસરે અન્યને ઉપયોગી થઈએ.” આદ્ર કુમારના પિતા અનાર્ય દેશના, તે આનું આય Page #87 -------------------------------------------------------------------------- ________________ દેશમાં જવાનું કેમ સહન કરી શકે ? એ સમજે છે કે “છોકરે જે આર્ય દેશમાં ગમે તે ત્યાંના આર્કષણ એવાં છે કે એનાથી પ્રભાવિત થઈ જાય, તે તે ત્યાંથી પાછો અહીં આવે જ નહિ!” . ભારતની સંસ્કૃતિની ખ્યાતિ પશ્ચિમના દેશમાં ફેલાયેલી હતી; તેમજ આવા મિત્રાચારીના સંબંધમાં આ દેશમાંથી માણસે સંદેશે લઈ જાય, એ પાછો ત્યાં સંદેશે કહેવા સાથે આર્ય દેશના ગૌરવ ગાય, એટલે પણ અનાર્ય દેશવાળાને લાગે કે “ખરેખર આર્યદેશમાં જાહોજલાલી અદ્ભુત !" આ હિસાબે રાજાને ભય લાગે કે “દીકરે આર્ય દેશમાં જાય તે પાછો ન આવે તે?” એટલે દીકરા આદ્રકુમારને પ્રેમથી કહે છે - “ભાઈ ! ત્યાં આપણે જવાની જરૂર નહિ, અહીં બેઠા ભેટો મોકલાય, સંદેશા મોકલાય, એનાથી અભયકુમાર સાથે મૈત્રી–સંબંધ રહી શકશે. માટે ત્યાં જવાની વાત ન કરીશ.” આદ્રકુમાર સાંભળીને ઉદ્વિગ્ન થઈ જાય છે, અને બાપના નહિ મોકલવાના નિર્ધારને સમજી જઈ મૌન પકડે છે. હવે જવાને આગ્રહ દેખાડતું નથી, પરંતુ એના દિલને ચેન નથી. એ પૂર્વભવ યાદ કરીને જુએ છે કે* આકારને ધર્મચિંતા:' “ક્યાં જૈનધર્મ અને એનું સૂક્ષ્મ અહિંસામય સંયમ જીવન અને ક્યાં આ ધર્મ–વિહેણે અનાર્ય દેશ? જે મારે અહીં જ રહેવાનું હોય, તે તે અહીં તે જૈન ધર્મની સામાન્ય આરાધના પણ ન થાય; કેમકે અહીં મંદિર નહિ, રાધર્મ અને મહાવો અનાધિર્મની Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધુ નહિ, સાધર્મિક નહિ, કુટુંબમાં કે બહાર જૈનધર્મના કશા આચાર નહિ વિચાર નહિ, ત્યાં સામાન્ય ધર્મનું ય પાલન શું થાય? પછી સંયમ-ધર્મની તે વાતે ય ક્યાં રહી? તે હવે મારું શું થાય?” આદ્રકુમારને પૂર્વ ભવને જૈન ધર્મ અને સંયમસાધના યાદ આવી જવાથી એને સ્પષ્ટ દેખાય છે કે જૈન ધર્મની સાધના વિના માનવ-અવતાર એ જનાવરને જ અવતાર છે, અને ઉત્તમ માનવભવ એળે જાય છે. એમાંય સંયમ–ધર્મની સાધના વિના લાખેણે મનુષ્ય–જન્મ વિષયના નાદાન ખેલમાં ગુમાવ, એ જેમાંથી કોડ રૂપિયા ઊપજે એવા આ ઉત્તમ ભવને એક ફૂટી કેડી ખાતર વેડફી નાખવાનું થાય છે. એને હાડોહાડ લાગી ગયું છે કે માનવ જનમનું સંયમ-સાધના વિના બીજું કર્તવ્ય જ નથી. જેમ, દા. ત. મહામુશ્કેલીએ મળેલ સુવર્ણ–રસનું સેનું બનાવી લેવા સિવાય બીજું કર્તવ્ય જ ન હોય, ત્યાં એ સુવર્ણ–રસને હાથપગ ધોવા અને વાસણ માંજી સાફ કરવામાં ઉપયોગ ન જ કરાય. એમ માનવ જનમને ઉપયોગ પરિગ્રહ. આરંભ સમારંભ અને વિષય–સેવનમાં ન જ કરાય. મેટા મેઘકુમાર, ધન્યકુમાર, શાલિભદ્ર, ગજસુકુમાર, સગરચકવતી, સનતકુમારચકવતી, વગેરે મહાસુખી પણ જીવે સંસારમાંથી કેમ એકાએક ઊભા થઈ ગયેલા ? આ જ હિસાબ Page #89 -------------------------------------------------------------------------- ________________ પર કે માનવ-જનમ રૂપી સુવર્ણસને ઉપયોગ આરંભપરિગ્રહ વિષયસેવન રૂપી પાદ–ધવણમાં ન જ કરાય. બાપને પંતરે -આર્કમાર પર ૫૦૦ની ચેકી: આદ્રકુમાર ખિન્ન થઈને રહે છે. બાપ જુએ છે કે કુમારને ભારત-દેશમાં જવાની ના પાડી ત્યારથી એને સીને. ફરી ગયું છે, એ ઉદાસ ઉદાસ થઈને રહે છે તેથી કદાચ આ. ખિન્નતામાં ક્યારેક અહીંથી ભાગી ન જાય! માટે એને આનંદ મંગલમાં રાખવો જોઈએ.” એમ વિચારી રાજા કુમારની સેવામાં રાખવા 500 સેવકને બેલાવી કહે છે - જુઓ તમે હમણાં અહીં આપણે ત્યાંજ રહો અને કુમારને વાતચીતે રમતગમત તથા સારાં ખાનપાન, મિજબાની, હરવું ફરવું વગેરેથી ખુશી આનંદમાં રાખે. સાથે. એટલું ધ્યાનમાં રાખજો કે ક્યારે ય પણ એને એકલે પડવા. દેતા નહિ, તેમ બહાર ફરવા જાઓ ત્યારે પણ એને એકલે. મૂકતા નહિ. તમારામાંના થોડા ઘણા એની સાથે જ રહેજે...... “એનું કારણ એ છે કે એને ભારત દેશમાં જવાનું મન છે, ને મેં ના પાડી ત્યારથી એ ખિન અને ઉદાસ રહે. છે, તેથી જો તમે એને ક્યારેય પણ એકલે મૂકે તે સંભવ છે કે એ ખાનગી રીતે ભારત દેશમાં ચાલી જાય!” રાજાએ આદ્રકુમારની સેવામાં મૂકેલ માણસેને કારણ બતાવવા સાથે સમજ આપી દીધી; એટલે હવે એ. સેવક અંતરમાં એ સમજી રાખીને આદ્રકુમારને મીઠી મીઠી વાતેચી ને રમતગમત વગેરે વગેરેથી આનંદ મંગળમાં રાખવા. પ્રયત્ન કરે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ કેવી મુશીબત છે? આદ્રકુમારને સંસારથી છૂટવું છે, ને બાપને એને સંસારની લીલાલહેરમાં જકડી રાખે છે ! આ જગતમાં ધર્મની ભાવના થવા છતાં પણ ધર્મ સાધવાનું કેટલું મોંઘું છે? ધર્મ સાધવાનું માથું કેમ? એટલા જ માટે કે સંસારના દલાલે એમાં આડખીલી કરવા માટે, અંતરાય કરવા માટે, સદા સજ્જ હોય છે ! પાપનાં કામમાં કઈ અંતરાય નહિ નાખે, “બસ, તમારે ધર્મ કરે છે? અમે તમને નહિ કરવા દઈએ. –આ છે સંસારી કુટુંબીઓની સહજ વૃત્તિ ! એમાં પછી ધર્મમાં અંતરાય કરવામાં પોતાને કશે લાભ ન પણ હોય, છતાં કેમ જાણે ધર્મ પ્રત્યે બૈર ! કુદરતી સૂગ ! આપણને ધર્મ પ્રત્યે સૂગ નથી ? : આપણને ઘમ તરફ સૂગ નથી એમ આપણને લાગે છે. પરંતુ તપાસવાનું એ છે કે પ્રસંગવિશેષમાં આપણને શું ધર્મ તરફ સૂગ નથી થતી ? દા. ત. આપણને ગેસની બિમારી લાગી છે, ખાવાની ભૂખ લાગતી નથી, ખાધેલું પચતું નથી, ગેસ થઈ જાય છે. ત્યાં આપણને કેઈ કદાચ એમ કહે કે ભાગ્યશાળી ! જુઓ તમારે આ બિમારી કેટલા ય વખતથી ચાલ્યા કરે છે. દવાઓ પણ લે છે. એની પાછળ પૈસા ય સારા ખરચાય છે. કિન્તુ હજી સારું થતું નથી. તો પછી વિચાર કરવા જેવો નથી લાગતું? મને તે લાગે છે કે હવે તમે ત્યાગ– ધર્મ અને જિનભક્તિ સાધુ–સેવા તથા સામાયિકાદિ ધર્મરૂપી દવાનો ઉપયોગ કરે ને?.... Page #91 -------------------------------------------------------------------------- ________________ 70. “ધર્મથી દ્રવ્યોગ ભાવોગ બંને જાય પૂર્વ ભવમાં ત્યાગ-તપ-જિનભક્તિની જ ખામી રાખી હેય તેથી અહીં અશાતા–અપમાન આદિ આફત આવે છે.. માટે ધર્મની દવા કરે.” –આમ કહે તો આ સાંભળીને આપણને શું થાય ? શું ધર્મની વાત સાંભળીને આનંદ થાય કે “વાત સાચી છે. પૂર્વ ભવે એ ત્યાગ-ધર્મ નથી કર્યો ને અહીં પણ પહેલા જે તે જે તે ખાઈ ખાઈને પેટ બગાડયું છે, તે હવે એની દવા ત્યાગ-ધર્મ જ હોય. વળી દવા દારૂમાં પૈસા ઘણા ય બગાડ્યા, એના કરતાં ભગવાનની ભક્તિમાં હવે પૈસા. લગાવવા દે.” આમ સામેથી ધર્મની સલાહ આવે તે ત્યાં શું એના પર મન પ્રસન્ન થાય? કે એના બદલે મનને એમ થાય કે અહી બિમારીથી મરી તે રહ્યા છીએ, એ વખતે ધર્મ કરવાની વાત લાવે છે? શરીર સારું થશે તો શું ધર્મથી થશે? કે દવા દારૂથી?” જે આ વિચાર આવે તે એમાં શું દવા દારૂ પર શ્રદ્ધા, અને ધર્મ પર અરુચિ સૂગ નથી? ભલે બધી વાતે ધર્મ પર સૂગ ન કરી એટલે આખા નાસ્તિક નહિ, પણ આવા કેક આફતના પ્રસંગમાં ધર્મ પર સૂગ આવી, તે અંશે નાસ્તિક ખરી કે નહિ? આમારને ચિંતા અને કૂનેહ: આદ્રકુમાર આ વિચારી રહ્યો છે કે પિતાજીને ધર્મ પર આસ્થા નથી, એમને તો “મારે દીકરો ખોવાઈ જે ન જોઈએ.” એટલી જ ચિંતા છે, પછી “આ દીકરાનું ધર્મ Page #92 -------------------------------------------------------------------------- ________________ 71 વિના પરલેકે શું થશે? અહીંથી મરીને કેવી કેવી દુગતિમાં ભટકશે ?" એની કશી ચિંતા નથી. અનાર્ય દેશના વાસી એટલે એમને મારા પરની ચિંતા ન હોય, પરંતુ મારે તે મારી ચિંતા કરવી જ જોઈએ અને એમણે હું ભાગી ન જાઉં એ માટે સેવકમંડળને ચોવીસે કલાક પહેરે મૂક્યો છે. મને કહ્યું છે જે, “આ સેવકે તારી સેવામાં રાખ્યા છે, પરંતુ સેવકે સેવામાં કેમ રાખ્યા છે એ હું સમજી ગયો છું. એ મારા માટે ફાંસલે છે. એટલે હવે મારે કુનેહથી મારે માર્ગ કાઢવો પડશે. એ માટે, અલબત્ જે કે સેવક મંડળ સાથેની ગેઝી-વિદમાં કે એમની સાથે બહાર હરવા ફરવામાં મને રસ નથી, છતાં મારે ઉપર-ઉપરથી રસ દેખાડે પડશે અને એમને વિશ્વાસ સંપાદન કરે પડશે કે “આ તે આપણી સાથે ખૂબ હળી ગયા છે, બહુ રસથી આપણે સાથે વાર્તા વિદ કરે છે, રસથી સાથે હરે ફરે છે, એટલે આ કાંઈ ભાગી જાય એ નથી.” આ એમને વિશ્વાસ બેઠા પછી, એમાં એમને ભરોસામાં રાખી પલાયન થઈ જઈશ.” આદ્રકુમાર બહારથી શું કરે છે? ને એને અંતરમાં શું છે ? : બસ, એણે એ પ્રમાણે શરુ કર્યું, સેવકમંડળ સાથે વાતચીતે હસીને કરે છે, સાથે રમતગમત કરે છે, સાથે બહાર હરવા–ફરવા જાય છે. શું આદ્રકુમાર આ બધું હૈયાના રસથી ને મનની હોંશથી કરી રહ્યો છે? ના, હૈયામાં એક આંકડાને રસ નથી, કે મનમાં લેશમાત્ર હોંશ નથી. પણ દેખાય કેવું ? પૂરે રસ અને પૂરી હોંશ ! છતાં તે ઉપર ઉપરને રસ અને હોંશ, બાકી ખરેખર તે હેયે એને ઉદ્વેગ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭ર છે. મનને સુસ્તી છે, કેમકે આ બધી પ્રવૃત્તિમાં એ પાંજરે પુરાયા પંખેરાના જે ફોસલે સમજે છે. સમકિતી જીવની સંસારમાં આ દશા હોય છે, એ ઘરવાસને ફાંસલે સમજે છે. જે એમાંજ જીવન પૂરું થઈ જાય તે આગળ દુર્ગતિના ભવેની મોટી જેલે દેખે છે. ત્યારે સંસારની લીલા-લહેરે શું છે? દુર્ગતિના ભની જેલમાં પુરાઈ જવાના ગુન્હા જ છે. આમ ઘરવાસને ફાંસલો સમજે, પછી એમાં મીઠાં મીઠાં ખાનપાન કે ધીકતી કમાવાળા પણ ધંધા–ધપામાં હૈિયાને રસ અને મનની હોંશ હેય ? ઘમી–અધમી વચ્ચે ફરક : બસ, ધમી આત્મા અને અધમી આત્મા વચ્ચે આ ફરક હોય છે કે અમી જીવને દુનિયાદારીમાં હૈયે રસ હોત નથી, મનને હોંશ હતી. નથી અને તે રસ અને હેશ ધર્મમાં જ હોય છે, ત્યારે ધર્મહીન માણસને દુનિયાદારીમાં જ રસ રહે છે, હોંશ રહે છે. આ એક ફરક. ધમી—અધમી વચ્ચે બીજો ફરક આ. કે ધમી જીવને જ્યારે ખાનપાન-ધંધાધાપા વગેરેમાં એ રસ નથી, હોંશ નથી, એટલે એની પાછળ, એ બેફામ હિંસા–જૂઠ આદિ પાપ નથી કરતો, અને બેફામ કોધાદિ કષા નથી કરતા ત્યારે અધમ જીવને એ ખાનપાનાદિ મેજ ધંધાધાપા–માલમિલ્કત વગેરેમાં જ રસ અને હોંશ રહે છે. એટલે એની ખાતર બેફામ પાપો અને બેફામ કષા કરે છે. એટલે જ જ્યારે જ્યારે આપણને રુડાં ખાનપાન ધંધાધાપા વગેરેમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ 73 હિોંશ આવે અને રસ રહે, ત્યારે ત્યારે મને કહેવાનું કે “જો આ હોંશ અને રસ રાખીશ તો નાસ્તિક અધમી છ કરતાં મારામાં શું ફરક રહ્યો ?" વળી એ પણ વસ્તુ અધમીને સારા ખાનપાન-વિષયવિલાસ અને પરિગ્રહના હેર તથા સત્તા-સન્માનમાં જીવનની જાહેરજલાલી દેખાય છે, ત્યારે ધર્માત્માને એમાં જીવનની બરબાદી અને ત્યાગ–તપ દાન–શીલ વગેરે ધર્મમાં જાહેજલાલી દેખાય છે. આ પરથી જાત માપે. આદ્રકુમારને પિતાના પિતા રાજામાં કશું ધમીપણું દેખાતું નથી, એટલે જુએ છે કે “પિતાજી રૂડા ખાનપાન, સત્તા–ઠકુરાઈ વગેરેમાં જ જીવનની જાહોજલાલી માને છે” પણ મારે કાંઈ આ પોષાય એવું નથી તેથી રસ્તો કાઢીશ.” સેવકમંડળ સાથે સારી વાતચીત હરવું-ફરવું, મોજમજાહ વગેરે કરે છે ખરો, પણ હૈયાના રસ વિના જ કરે છે. માત્ર, માણસેને વિશ્વાસમાં લેવા હૈયાથી નહિ પણ બહારથી હેશ અને રસ દેખાડે છે. એમાં જ્યારે બહાર ફરવા જાય છે ત્યારે ઘોડેસ્વારી પણ કરે છે, અને દર જઈ ડીવારમાં પાછો આવી જાય છે. વળી બધાની સાથે બેસી વાર્તા –વિદ, ચોપાટબાજી રમત, વગેરે કરે છે. આર્કમારને કિમિ : પ્રભાતે ડેસ્વારી: અહીં આદ્રકુમાર વિચારે છે કે “આ પ્રભાતે ઘડેસ્વારીને કાર્યક્રમ માટે અનુકૂળ છે, કેમકે આમાં જ આ બધાને એવા ભરેસામાં લઉં કે એમને મારા ગુપ્તપણે ભાગી જવાના Page #95 -------------------------------------------------------------------------- ________________ અવસરે એની એમને કલાકો સુધી જરાય ગંધ જ ન આવે, અને એવા જ કઈક મેકે હું ભારત જવા માટે પલાયન થઈ જાઉં.” એટલે હવે એ રાજાએ મૂકેલા સેવકેની સાથે જ્યારે પ્રભાતે બહાર ફરવા જાય છે, ત્યાં આદ્રકુમાર પોતે ઘોડેસ્વારી. કરતાં એ માણસને પાછળ પાડીને આગળ નીકળી જઈ અદશ્ય થઈ જાય છે, ત્યારે અહીં માણસોને શરુ શરુમાં તે. શંકા પડે છે કે "? આ કુમાર સાહેબ ભાગી તે નહિ ગયા. હોય?” એટલે તપાસ કરવાની તૈયારી કરે છે, પરંતુ એટલામાં તે આદ્રકુમાર પાછો ઘોડા પર ચાલ્યા આવતે દેખાય. છે. તેથી માણસને ધરપત વળે છે કે “ના, ના, એ તે મેજમાં આગળ નીકળી ગયા હશે, તે મેજમાં ફરીને પાછા આવી ગયા. હાશ ! ચાલે નિરાંત.” મોડું થવામાં આકારના બહાના બહાનું પહેલું: આદ્રકુમાર પણ આવીને બેસે છે, “આ જરા કુદરતી સુંદર અને ઠંડા પવનની લહેરીના વાતાવરણમાં ઘડેસ્વારીની મજા આવી ! એટલે આગળ નીકળી ગયો. પરંતુ તમે કેને. ચિંતા ન થાય એટલે જલ્દી પાછા વળવું પડ્યું. બાકી તે. મા કઈ એવી એર હતી કે હજી પણ એથી આગળ ઘેડ દોડાવવામાં ભાન ન રહેત કે કેટલે આગળ નીકળી જવાયું! બસ, ચાલ્યું....આવું બીજે દિવસે, ત્રીજે દિવસે...અને આદ્રકુમાર હોશિયાર, તે જ રેજ આગળ નીકળી જઈ પાછો આવે, પણ 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ; એમ ડે છેડે સમય વધારી પાછો આવે, ને આવીને જુદી જુદી તરેહના બહાનાં કાઢે છે ! જેમકે કહે - Page #96 -------------------------------------------------------------------------- ________________ 75 બહાનું બીજું : જે જે હે કાંઈ બીજી ચિંતા કરતા નહિ. આ તે. મારે ઘોડે જરા તેજલે અને સારે કેળવાયેલે છે, તે એની. ગતિ જ કુદરતી વેગબંધ છે. એટલે પાછો વાળવા લગામ. ખેંચતા-ખેંચતામાં ય કેટલે ય આગળ નીકળી જાય છે.. એટલે પાછા વળવામાં જરા સમય લાગી ગયે.” બહાનું ત્રીજું : અથવા કહે, “અરે યુવાને ! આજ તે જ્યાં ઘડાએ. વેગ પકડ્યો ત્યાં આગળ એણે એક હરણિયું દોડતું દેખી એની પૂંઠ પકડી. એટલે મારે જોરથી લગામ ખેંચ ખેંચ. કરવી પડી, ત્યારે આ ભાઈસાહેબ માંડ પાછા વળ્યા!” બહાનું ચોથું : ઘોડેસ્વારીમાં બધાને સાથે : અથવા કેટલીક વાર તો બધાને ઘેડેસ્વારીમાં સાથે લે, અને કહે “દોડો દોડો ઘડાઓને, આમ ઢીલા શું પડે છે ?" પણ પેલા બિચારા શું કરે ? કેમકે આદ્રકુમારને. ઘેડો તે જાત્ય, પાણીદાર અશ્વરન, તે તો પવનના વેગે. દોડી જાય ત્યારે પેલાઓના ઘોડા સામાન્ય અશ્વ, એ કયાંથી પિલાની સરસાઈ કરી શકે? એમાં આદ્રકુમારને ઘેડો બહુ આગળ નીકળી જાય, પરંતુ પછીથી આદ્રકુમાર પાછો આવી જઈ કહે, “હે તે માનતો જ રહ્યો કે “તમે બધા મારી પાછળ પાછળ ચાલ્યા જ આવે છે; પણ પછી સહેજ પાછું વળીને જોયું તે સમયે કે “અરે! આ તે હું એકલે. પડ્યો ! ક્યાં છે પાછળવાળા? આ તો હું ભ્રમણામાં જ કુટા !" પણ હવે તમને લેકને ખોટી ચિંતા ન થાય એટલે. ઝટપટ પાછો વળી આવ્યું.” Page #97 -------------------------------------------------------------------------- ________________ 76 વિશ્વાસમાં લેવા ભેટની ચતુરાઈ : આમ માણસને વિશ્વાસમાં રાખીને આદ્રકુમાર ડું ડુિં વધારે આગળ નીકળી વધુ વિલંબે પાછો આવે છે. કુમાર પાછો એવે એ ચતુર છે કે માણસને અલબત રાજ તરફથી તે મહેનતાણું મળે જ છે, પરંતુ વધારામાં આદ્રકુમાર પોતે પિતાના તરફથી અવારનવાર વિશેષ વસ્ત્ર ધાન્ય વગેરેની ભેટ કરે છે. એટલે પણ માણસો આદ્રકુમાર પર ખૂબ સદ્ભાવ અને બહુમાનવાળા બની રહી કુમાર પર પાકો વિશ્વાસ ધરનારા બનતા જાય છે. જો અહીં આદ્રકુમારને આ મેજમજા અને વૈષયિક આનંદ-મંગળમાં કશે રસ નથી, અને તે રસ છે ભાગી જવામાં ! એટલે એક બાજુ માણસને આંધળો વિશ્વાસમાં ચડાવી દે છે, અને બીજી બાજુ ખાનગી રીતે ભારતથી આવતા પ્રવાસીઓને ભારતની રીતભાત પૂછે છે, ભારતના રાયે વિષે ને એના રસ્તાઓ વગેરે વિષે પૂછે છે.....એમ ભારતની જાણકારી વધારતો જાય છે. હવે જ્યારે એ જુએ છે કે માણસને વિશ્વાસ જામી ગયે છે, એટલે ખાનગીમાં પિતાના અંગત માણસે પાસે દરિયાકાંઠે એક સારા વહાણની તૈયારી કરાવે છે. વહાણના ખેલાડી તરીકે પણ બહુ હોશિયારને નક્કી કરાવે છે. આદ્રકુમાર ભાગે છે : હવે જ્યાં આદ્રકુમારે જોયું કે પિતા રાજાએ પોતાની સેવામાં મૂકેલા માણસો પૂરા વિશ્વાસમાં આવી ગયા છે. ઘેડેસ્વારી કરતાં પોતે કલાક બે કલાક મોડો પાછો આવે તે ય માણસે તપાસ કરવા નીકળ્યા નથી હોતા, એટલા બધા એ Page #98 -------------------------------------------------------------------------- ________________ કુમાર પ્રત્યેના વિશ્વાસમાં બેસી રહ્યા છે. એટલે હવે આદ્ર. કુમાર એક દિવસ ઘેડેસ્વારીએ નીકળેલ તે મારતે ઘડે છે. સમુદ્રતટ પર પહોંચી ગયો. સાથે પેલી પ્રતિમા અને કિંમતી ઝવેરાત રાખ્યું છે. સમુદ્ર-કિનારે અગાઉથી સૂચના કરી તૈયાર રખાયેલ વહાણમાં એ બેસી ગયે ! અને ખલાસીએ સંકેત મુજબ જેરમાં વહાણ હંકારી મૂકયું ! અહીં આ. કુમારે છુટકારાને દમ ખેંચે કે “હાશ ! અધમી અનાર્ય દેશની બલામાંથી છૂટયો ! હવે આમ જ સંસારમાંથી જલ્દી છૂટવાનું સરળ થઈ જશે.' એના દિલને પારાવાર આનંદ છે. એ આનંદ અત્યાર સુધીમાં રાજશાહી સમૃદ્ધિ અને સુખો તથા માતપિતાના લાડકોડમાં નહિ અનુભવેલા ! કારણ? પાંજરામાં પૂરાયેલ પંખેરાને ભલે મનગમતા ફળફળાદિ ખાવા મળતા હોય, સંગીત-વાજિંત્રના મધુર નાદ સાંભળવા મળતા હોય, પણ એને જે પાંજરામાંથી છૂટકારો મળે અને આકાશમાં ઊડી જવાનું મળે, તે એને કેવક આનંદ થાય? કહે, પારાવાર આનંદ! પૂર્વના મજેનાં ખાનપાનાદિના. આનંદને ટપી જાય એ પૂર્વ કરતાં કેઈ ગુણ આનંદ થાય. કેમકે આ છૂટકારામાં પાંજરાની કેદના બધા ભય અને બધી ગુલામીને અંત આવે છે, ને આકાશમાં હવે મુક્ત વિહાર કરવાનું મળે છે ! પંખેશને પાંજરામાંથી ઊડી જવાને ખરે આનંદ, એમ. સમકિતીને ઘરવાસમાંથી નીકળી જવાને આનંદ હોય છે.. આકુમાર મને રથ : બસ આ જ રીતે આદ્રકુમાર આ જુએ છે કે “અનાર્ય દેશ માટે પાંજરા જે જેલખાના જેવું હતું, એમાં કેટલીય Page #99 -------------------------------------------------------------------------- ________________ 78 -જાતના ભય વિટંબણા અને પાપની ગુલામી હતી. ન ઈચ્છું -તોય આ સંસારવાસ કાનપટ્ટી ઝાલીને મારી પાસે પાપ કરાવે. - હવે છૂટો એટલે તે દહાડે સંયમ–જીવનમાં મુક્ત વિહાર મળશે! તત્વજ્ઞાનના અને ઉમદા અહિંસા–સંયમ–તપના ભાને આસમાનમાં જેટલું ઊડવું હોય એટલું ઊડવાનું મેદાન મળી જશે ! ચાલે, સેનેરી તક મળી ગઈ. હવે ખરેખરા આનંદને પાર નહિ રહે.” સંસારમાં સાચે આનંદ કેમ નહિ? : વાત પણ સાચી છે કે ખાનપાન અને મનગમતી વિષયસામગ્રીના ભેગવટામાં શા આનંદ છે? ખાનપાનાદિ બધું અમર્યાદિત જ મળે, ને મર્યાદિત જ ભેગવાય. એનાં આનંદ ક્ષણવાર આનંદ આવી ગયો એટલું જ, બાકી તે પૈસા અને વિષયેને લાવવા-વધારવા–સાચવવા વગેરેની ચિંતાની હેળી જ સળગતી હોય! તટસ્થ રહીને જીવન તપાસ તે આ જ અનુભવ દેખાશે. સંસારી જીવન એટલે આધિ અને ઉપાધિની -આગેનું જીવન. પૂછો - પ્ર - શું આધિ-ઉપાધિ એ આગ છે? ઉ - હા, કેમકે એ હૃદયને સતાવ્યા જ કરે છે, બાળ્યા જ કરે છે, ઉચાટ કરાવે છે. મહેલ-મહેલાત–પરિવાર વગેરે એ ઉપાધિ છે. એ રાખી બેઠેલા કેને એની ચિંતા નથી રહેતી? -આ ચિંતા એ શું શાંતિ છે? કે અશાંતિ? એ તે સચિંતતા Page #100 -------------------------------------------------------------------------- ________________ 79 જ છે, નિશ્ચિત્તતા નહિ. શાંતિમાં તે નિશ્ચિત્તતા હોય. અહીં એ નથી એટલે સચિંતતા છે, અશાંતિ છે. વળી એ ઉપાધિમાં ભયે છે, એમ અનેક પ્રકારની માનસિક વ્યથાઓચિંતાઓ છે. એટલે ઉપાધિ ચિત્તને બાળનારી છે. માનસિક પીડાઓ એ આધિ કહેવાય. એમાં ભય આવે, શેક આવે, દીનતા આવે, રેહણાં આવે, ઈર્ષા–વેર-ઝેર વગેરે આવે. એથી પણ મનને સ્વસ્થતા નથી. કલેજે ઠંડક નથી, તાપ-સંતાપ છે, ઉકળાટ છે એટલે આધિ પણ ચિત્તને બાળનારી છે. ત્યારે, વ્યાધિ એટલે રેગ; એ કેટલા આવ્યા કરે ? આમ ચિત્તને આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ લગાડનાર સંસાર પર આદ્રકુમારને અભાવ થઈ ગયો છે અને હવે એ છોડ છે, ને તે અનાર્ય દેશમાં કાંઈ બને નહિ, તેમજ એના પિતા રાજાએ અનાર્ય દેશમાંથી ન જવા દેવાને પાકે બંદઅસ્ત કર્યો છે, એટલે આદ્રકુમારને માયા કરવી પડી. આ માયા દોષરૂપ નથી. કેમકે, ધર્મ માટે આ કરવી પડે છે. શાસ્ત્ર કહે છે; धम्मे माया नो माया અર્થાત ધર્મના વિષયમાં એટલે કે ઘર્મની પ્રાપ્તિ-વૃદ્ધિ-સંરક્ષણ માટે કરાતી માયા એ માયા નથી. જુઓ, કસાઈ દોડતે આવી કઈ માણસને પૂછે “અહીંથી ગાય ક્યાં ગઈ?” હવે એ માણસે ગાય જોઈ તે હોય કે ગાય ડાબી બાજુ ગઈ છે, પરંતુ કસાઈને શું કહે? આવું જ કાંક ગાય? હા, હા, જા જે સીધે દોડતે જા, નહિતર ગાય આગળ નીકળી જશે.” Page #101 -------------------------------------------------------------------------- ________________ 80 આ કહેવામાં ચેખી માયા જ છે ને? માયા કરાય? હા, કસાઈથી સુયને બચાવી લેવા અર્થાત્ અહિંસાધર્મ માટે માયા કરે એ માયા દોષરૂપ નથી. બસ, એ જ પ્રમાણે પિતાના આત્માને સંસારના બેસુમાર, પાપોથી અને પારાવાર હિંસાથી બચાવી લઈ દુર્ગતિ-ગમનથી બચાવી લેવા માટે દીક્ષા લેવામાં માયા કરાય એ દેષરૂપ માયા નથી. એટલે આદ્રકુમારે માયા કરીને ભાગવાનું કર્યું એ દોષરૂપ માયા નથી. આદ્રકુમાર આર્યદેશમાં: આદ્રકુમાર વહાણમાં બેસીને સમુદ્ર ઓળંધી આવ્યા આર્યદેશમાં. ત્યાં લક્ષ્મીપુર નગરમાં જાય છે, અને સાધુની તપાસ કરે છે. ભાગ્યાગે ત્યાં શ્રી પુણ્યનંદન નામના આચાર્ય મહારાજ સાધુપરિવાર સાથે પધાર્યા છે. એટલે આદ્રકુમાર એમની દેશના સાંભળવા ગયે. Page #102 -------------------------------------------------------------------------- ________________ 4. પુણ્યનંદન આચાર્યની ધર્મદેશના આચાર્ય મહારાજ દેશનામાં ફરમાવે છે કેધર્મદેશના : (1) હે ભાગ્યવાને ! “આ જગતમાં ધર્મને મહિમા જુઓ. મોટું છ ખંડનું સમ્રાટ ચકવતીપણું મળે છે તે ધર્મથી જ મળે છે. વાસુદેવપણું મળે તે ય ધર્મથી જ મળે; અને રાજવીપણું મળે તે પણ ધર્મને જ પ્રભાવ છે. ધર્મ નવ નવા ઉત્તમ મનુષ્યાવતાર આપે છે. વધારે બોલવાથી શું ? ધર્મ છેડા વખતમાં જ તીર્થંકરપણાનાં એધર્ય સુધી. વૈભવ આપે છે. (2) આવો જ્યારે ધર્મને મહામહિમા છે, તે હે બુદ્ધિમાન ! જીવનમાં કરવા જેવું હોય તે આ છે કે પરલેક સુંદર સર્જાવાની લાલસાથી ધર્મનાં અનુષ્ઠાને આચરતા રહે, ને જીવનને ધન્ય બનાવે અને વિષમય વિષયના સંગ બંધ કરી દે. મન એમાં લલચાવા જાય તે પહેલાં સંતોષની મજબૂત દસ્તી જમાવી દે, અને લક્ષ્મીને સુપાત્રમાં સ્થાપી દે. જીવનમાં પાપાચરણ નહિ, પણ ધર્માચરણ મુખ્ય કરે. કેમકે (3) આવા ઉત્તમ ધર્મને આચરનાર અમાપ લાભને પામે છે, પછી ભલે એ ધર્મ લજ્જાથી કરતા હોય, યા ભયથી કરતા હોય, કે પિતાની કલ્પનાની વિધિથી કરતા હોય, અથવા - . Page #103 -------------------------------------------------------------------------- ________________ 82 કેઈના પરની ઈર્ષ્યાથી યા નેહથી કે લેભથી યા હઠથી અથવા અભિમાનના વિષયથી કરતા હોય, કે સુખવિલાસ યા કીતિની બુદ્ધિથી કરતા હોય, અથવા દુઃખના માર્યા, કે કૌતુકથી કરતા હોય, કે વિસ્મયથી યા વ્યવહારથી કરતા હોય, યા વૈરાગ્યથી કરતા હોય, પણ ધર્મનાં ફળને આંકડો ન માંડી શકાય. (4) માટે પિતાના જીવને કહે “હે પાપી જવ! તું જે, કે જીવતર સંધ્યાના રંગ જેવું સહેજમાં ઊડી જનારું છે, પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે, પાણીનાં ટીંપા જેવું ચંચળ છે, અને નદીના વેગની માફક ત્વરિત વહી જનારું છે ! તે તું આ જોઈને કેમ બોધ નથી પામતે? (5) હે ભવી છે! આ માયારાત્રિ મોહની ચેષ્ટાએથી બહુ જ અંધકારવાની છે, તેથી જ્ઞાનને પ્રકાશ કરી ડહાપણપૂર્વક જલ્દી જાગ્રત્ થઈ જાએ; કેમકે કાળચર જીવેની માલમિત્તે અને જીવતર સુદ્ધાં સંહરી લેવા માટે આ જગતમાં ઘરેઘર ભમે છે! (6) ધર્મનું ભાતું જેની પાસે છે, એને એથી નરેન્દ્રદેવેન્દ્ર-વિદ્યાધરેન્દ્ર અને નાગેન્દ્રના સુખ મળે છે, તેમજ અહીં અને પરલોકમાં હંમેશા ચંદ્રના જે નિર્મળ યશ અને સત્કાર–સન્માન વગેરે મળે છે. ત્યારે (એથી ઊલટું) પાપથી દુર્ગતિનાં દુઃખ, અત્યન્ત ખરાબ નરકાદિ, અને નિંદઅપકીર્તિના પોટલાં મળે છે ! માટે હે બંધુઓ! ધર્મ અને પાપ બેમાંથી જે પસંદ હોય તે કરે.” આચાર્ય મહારાજને આ ઉપદેશ કેટલું બધું સચોટ છે! Page #104 -------------------------------------------------------------------------- ________________ ' (1) પહેલાં ધર્મને અદ્ભુત મહિમા બતાવ્યું અને પછી (2) ધર્મ કરવાનું અને પાપ કરાવનાર વિષને સંગ છોડવાનું બતાવ્યું. - (3) એમાં પ્રારંભમાં ધર્મને, કદાચ સ્વતઃ રુચિથી, ઉત્સાહ ન જાગતું હોય, તેય કુળ–લજા વગેરે ગમે તે કારણે ધર્મ કરવાનું થાય તે ય એનું અમાપ ફળ છે, એ બતાવ્યું. એ પછી (4) ધર્મના બધા માટે સંધ્યાદિ દષ્ટાતેથી જીવનની ભારે ચંચળતા બતાવી, (5) મેહ-ચેષ્ટાકારી મોહ–નિદ્રામાંથી જાણવા માટે કાળોરની ભયંકરતા બતાવી, અને (6) ધર્મ અને પાપના પરિણામ દેખાડી ઈષ્ટ માર્ગ લેવાનું ફરમાવ્યું. (1) ધર્મને મહિમા આર્દ્રકુમારને આ સાંભળતાં જાણે ઘી-કેળાં મળ્યાં! મન સંસાર પસ્થી ઊભગ્યું તો છે જ, અને ધર્મ કરવા ઈચ્છા તો થઈ જ છે, એમાં અહીં સંસારની ભયાનકતા અને ધર્મની ‘હિતકારિતા સાંભળવા મળે એટલે સેનામાં સુગંધ ભળ્યા જેવું કેમ ન થાય? આકુમારની વૈરાગ્ય વિચારણા આર્દ્રકુમારના મનને થયું, “વાહ! કેવી સુંદર દેશના ! કેવાં અદ્ભુત ત! ગુરુ મહારાજે ઠીક જ કહ્યું કે મેટું Page #105 -------------------------------------------------------------------------- ________________ ચકવતી પણું વગેરેય ધર્મથી જ મળે છે. જે પાપાચરણોથી એ મળતું હોત, તે તે દુનિયામાં પાપાચરણ કરનારા ઘણા છે, એટલે ચકવતીપણું વગેરે ઘણાને મળવું જોઈતું હતું. પરંતુ ઘણાને નથી મળ્યું એ સૂચવે છે કે બધી જાતના સુખ ધર્મથી જ મળે, પાપાચરણથી નહિ, હવે સુખ તે જેને જોઈએ જ છે, છતાં પાપાચરણે મૂકવા નથી એ કેવું આશ્ચર્ય! ' જીની કેવી મૂઢ અજ્ઞાન અને કંગાળ દશા ! અલ્યા ! અહીં પૈસા મળ્યા તે પૂર્વે કરેલ દાન ધર્મથી મળ્યા, ને હવે અહીં દાનમાં અખાડા કરવા છે? * ધર્મના આપેલા પૈસા ધર્મના ખેળે જાય? કે સંસા રકડા જીવ ધર્મો પૈસા આપ્યા તે હવે પૈસામાં જ અટકી જાય છે. પણ એના મૂળભૂત ધર્મ ઉપર દષ્ટિ ય લઈ જતું નથી, કેવી મૂઢ અને પામર દશા ! મરીચિની વૈરાગ્ય વિચારણા : ભરત ચકવનના દીકરા મરીચિએ દાદા કષભદેવ ભગવાનનું સમવસરણ જોતાં સમવસરણની મહાસમૃદ્ધિ પર આ જ વિચાર કર્યો, કે “આ સમૃદ્ધિ એ દાદા ભગવાને કરેલા ધર્મનું ફળ છે. ધર્મ એ મૂળ છે. એના પર અંતિમ ફળ મેક્ષ છે, ને આ સમૃદ્ધિ એ તે ડાળ-પાંખપ છે. | મારા પિતાની ચક્રવતીપણાની સમૃદ્ધિ એ પણ પિતાએ પૂર્વભવે સાધેલા ધર્મ-મૂળની ડાળ પાંખળા સ્વરૂપ છે. તે Page #106 -------------------------------------------------------------------------- ________________ હવે મારે વિચાર કરવાને છે કે મારે આ દુન્યવી સમૃદ્ધિને વળગી બેસી રહેવું ? કે એ છોડી ધર્મને વળગવું ? સમૃદ્ધિને વળગી બેસી રહેવું એ તે ધર્મ-મૂળને બદલે ડાળ-પાંખળાને વળગી બેસી રહેવા જેવું છે, એના બદલે ધર્મને વળગવું એ મૂળને વળગવા જેવું છે. તો મારે મૂળને વળગવું કે ડાળ પાંખળાને વળગી બેસી રહેવું ? જે અહીં સમૃદ્ધિને વળગી બેઠો રહું, તો તે જિંદગી પૂરી થઈ જાય પછી ડાળ પાંખળા ઊડી જાય અને મૂળભૂત ધમને સાધવાનું રહી જાય. પછી ભવાંતરે ડાળ પાંખળાં ય જોવા ન મળે અને ધર્મ સાધવાની સામગ્રી રૂપ મનુષ્યભવ પણ ન મળે. તો સંસારની 84 લાખ એનિમય નરકાદિ ચાર ગતિમાં રખડી જ પડું. માટે હવે તે મારે ચકવતી પિતાના ઘરની સમૃદ્ધિને મેહ મૂકી ચારિત્ર ધર્મને જ વળગવાનું.” બસ, મરીચિએ એટલે વિચાર કરી લઈ સમવસરણ પર ચડીને સીધું પ્રભુ પાસે ચારિત્ર જ લઈ લીધું ! આ હિસાબ છે - મુખ્યપણે ધર્મને જ મહિમા છે. ધર્મથી જ ચકવત પણું વાસુદેવપણું વગેરેની ય મહાસમૃદ્ધિ ઊભી થાય છે, અને અંતે મોક્ષ મળે છે. . (2) ધર્મ માટે વિષયસંગ છોડે આ જગતમાં ધર્મની જ બોલબાલા છે. એટલા જ માટે આચાર્ય મહારાજ કહે છે, “આ જગત પર જો મહિમા ધર્મને જ છે, તે હે ભાગ્યવાને ! કરવા જે ધર્મ જ છે. પરંતુ એ ધર્મ ખરેખ અને દિલથી ક્યારે થાય કે દુન્યવી વિષચેના સંગ જતા કરાય, Page #107 -------------------------------------------------------------------------- ________________ ભસવું ને લેટ ફાક બે સાથે ન બને. “હું ને મારું કુટુંબ ટેસથી ખાનપાનના જલસા ઉડાવીએ આ વૃત્તિવાળાને સાધર્મિક-ભક્તિને ધર્મ ન સૂઝે કે “લાવ, 5-15 સાધમિકેને લાવી એમની ભક્તિ કરું એવાં મારા અહોભાગ્ય. ક્યાંથી કે મારા આંગણે સાધમિકના પાવન પગલાં થાય! અને એમના પલ્લે પડી મારી પાપલક્ષ્મી પવિત્ર થાય !" આવું કેમને સૂઝે? પિતાના વિષયેના રંગરાગ છેડા ય જતા. કરવા હોય, એને એ સૂઝે. એમ બ્રહ્મચર્ય—ધર્મ સાધવો હોય અને પોતાના વિષયસંગ અકબંધ રાખવા હોય, એ ન બને. તારા વિષયસંગને છોડ, તે બ્રહ્મચર્ય ધર્મ સાધ. એમ “જીવતા છીએ તે ખાઈ પી મેજ કરવા માટે.”—આ જ હિસાબ રાખ્યો હોય એ શું કરવા તપ કરી ભૂખે મરવાનું કરે ? તપ ધર્મ આચરે છે? તે આહાર–સંજ્ઞાને દબાવવી જ જોઈશે; અને આહારદિ, સંજ્ઞાઓનું કામ એવું છે કે એને વધારીએ તે વધે, ને ઘટાડીએ તે ઘટે. એક મહાન ધર્મ : ખાવાના ટંકને નિયમ: એક વાર ઉપદેશમાં કહ્યું “આપણા મનને પૂછો કે રેજ કેટલા ટંક ખાવા મળે તો તને ધરપત ?" ઝટ કહેશો. “બે ટંકથી ધરપત,” ના, સવારે ચા પાણી કરે એ પણ ટંક છે. પછી નાસ્તો કરી ઊઠડ્યા, હવે મેમાં સોપારી મમરાવવાનું કર્યું, એ પણ ટૂંક છે. કેઈને ત્યાં મળવા ગયા.. ને રકાબી ચહા પીધી, એ ય ટંક છે. આવા કેટલા ટંકથી ધરપત? પાણીના ટંક નહિ ગણતા, ચાખવાના ટંક નહિ ગણતા, દવાના ટંક નહિ ગણતા. બેલે હવે આખા દિવસમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ 4 ટંક, પ ટંક, 7 ટંક, કેટલા ટંકથી ધરપત? શું નિયમ રાખવે છે કે વધુમાં વધુ છ ટેકથી વધુ નહિ? ના, મન આનાકાની કરે છે કે “કદાચ ક્યારેક વધુ ટૅક આવી પડે તે ?" આ ભય લાગે છે એટલે? આ ક્યારેક 2-3 ટંક આવી પડે એની ખાતર કશે નિયમ નથી રાખ ! એને અર્થ મનમાં અપેક્ષા રાખવી છે કે “જેટલા ટંક મળે એટલા ટક ખપે...” આ અપેક્ષા રાખી મૂકવી, ને એ છૂટ રાખવી, નિયમ વિનાના છૂટા રહેવું. એ આસક્તિ છે, અવિરતિ છે. આ સાંભળતાં અનેકોએ ટંકના નિયમ કર્યા, એમાં એક ભાઈ 4 ટંકને નિયમ કરીને ગયા. પછી પાછળથી જ્યારે મળ્યા ત્યારે કહે “સાહેબ ! હું તે છૂટક કાપડને વેપારી, દિવસમાં કેટલી ય વાર એવા ઘરાકને ચાહ પીવરાવતાં હું પણ ચહા પીનારે, હવે 4 ટંકના નિયમથી બહુ સુખ થઈ ગયું. પહેલાં મન વખત થાય ને ચહા માગે. એ ન મળે તે મન વ્યાકુળ થઈ જાય. તે હવે બંધ. મનની ભીખ અને વ્યાકુ તા જ બંધ થઈ ગઈ ! પછી તો એ ભાઈ ઉપધાન કરી શક્યા ! અને પછીથી રોજ ઓછામાં ઓછું બેસણું, એમ બેસણા ચાલ્યા ! અને શ્રાવકના બીજા કેટલાય વ્રત નિયમે, લઈ લીધા.... ખાવાના ટંકના નિયમની બલિહારી છે. વાતવાતમાં જે ને તે આચડકુચડ મેંમાં નાખવાની કુટેવ પર કાબુ આવી જાય છે. પર્વ—તિથિના દિવસે તપ કરવાના ભાવ થાય છે. ટંક-નિયમ ન હોય તો કે તે પર્વતિથિઅને બીજી તિથિ બધી ય સરખી! પર્વ તિથિએ પણ નિષ્ફર Page #109 -------------------------------------------------------------------------- ________________ 88 હૃદયે યથેચ્છ ખાનપાન હોંશથી ચાલશે! અથવા તે આગલા દિવસથી નસાસો પડશે કે “કાલે પર્વ તિથિ આવી, કાંક એકાસણું–બેસણું કરવું પડશે. આના બદલે જે ટંકને નિયમ હોય, તે મન પર એક ભાર છે કે “ખાવું ખાટું, માટે એનું નિયમન સારું. ચાર ટંક રાખ્યા છે, પરંતુ બેથી તે તે ત્રીજે ટંક નથી કરે.” મન પર વિરતિની પ્રસન્નતા રહે છે. જેને ટંકને નિયમ નથી, એ નિયમ કેમ નથી કરતો ? મનને એમ છે કે “કેને ખબર ક્યારે કેટલા ટૂંક કરવાના આવે? એટલે નિયમ ન હોય એ સારું !" આમાં જુઓ, જીવની કેવી કંગાલ દશા છે કે જો ઈ–૮ ટંકને નિયમ કરવા જતાં કદાચ કોઈક વાર 2-3 ટંક વધારે ચાટવાનું મળે તે તે ચાટવાનું રહી ન જાય એટલા માટે નિયમ નથી કરે. એને અર્થ એ કે ઉપરના સેંકડો ટંક ખાવાની અવિ રતિનું મહાપાપ માથે રાખવું છે ! એટલા ટંક ખાવાનું મળવાનું નથી ને મળતું હોય તો ય ખાઈ શકવાને નથી, છતાં એના ત્યાગને નિયમ નથી એટલે એની અવિરતિનું પાપ માથે ઊભું રહે છે ! ને એ પ્રત્યેક સમયે અઢળક કર્મ બંધાવે છે ! જૈન શાસનનું આ વિરતિ એક ખાસ તત્વ છે. પાપ કરતા નથી, છતાં પાપ-ત્યાગની પ્રતિજ્ઞા નથી, પાપની વિરતિ નથી, અવિરતિ છે, તે એ પણ કર્મબંધનું એક કારણ છે. ધર્મ કરે છે? તે પાપ છોડે, પાપના દરવાજા બંધ કરે. એ માટે પ્રતિજ્ઞા રાખી વિષયના સંગ, વિષયની આસક્તિ, એની ગુલામીને ત્યાગ કરે. વિષયે એટલે દુનિયાના પદાર્થો, એને જીવને રસ બહ. એટલે એની વાતચીત ગમે, એની Page #110 -------------------------------------------------------------------------- ________________ વિચારણા ગમે, એનાં આયોજન બહુ ગમે. સારું સારું ખાવું પીવું ગમે, સારું સારું જેવું ગમે, સાંભળવું ગમે, સ્પર્શવું ગમે; એમાં જે જેવું ગમે એમાં પૈસા, માલ-મિલક્ત, સ્ત્રીપરિવાર, બંગલા બગીચા, દર–દાગીના–મેટર, સેનું ચાંદી વગેરે વગેરે કેટલું ય જેવું ગમે. એમ વિષયને સંગ ગમે એટલે એના પર મમતા ભારે કરાય છે. તે એવી મમતા–લાગણી –પ્રેમ કે જે દેવ ગુરુ અને ધર્મની વસ્તુ મંદિર ઉપાશ્રય વગેરે પર ન હોય! ઉત્તમ જૈન અવતારે આ આશ્ચર્ય છે ને ? આ વિષયસંગમાં તરબોળ જીવને ધર્મશે ગમે? એટલે અહીં આચાર્ય મહારાજ ધર્મ કરવાની જેમ વિષયસંગ છોડવાનું ફરમાવે છે. ઘણાની ફરિયાદ છે કે ધર્મમાં જોઈએ તેવું મન લાગતું નથી, પરંતુ ક્યાંથી લાગે? મન પર વિષયેના આકર્ષણ–આસક્તિના ભાર હોય, વિષયમાં ટકાવારી કરવાની કુટેવ હોય, એને મહત્વ આપવાના હોય, ત્યાં મન એમાં તલ્લીન જ રહે ! તે શી રીતે ધર્મમાં તલ્લીન બની શકે ? એટલે ખરું કરવા જેવું આ છે કે, દુન્યવી વિષયને વિષ સરખા સમજી એનાં આકર્ષણ ઓછાં કરાય, એમાં ટકાવારી ન મૂકાય, મન પરથી એના મહત્વ ઓછા કરાય, આચાર્ય શ્રી પુણ્યનંદનસૂરિજી, આદ્રકુમાર વગેરેની સભા આગળ આ જ કહી રહ્યા છે કે ધર્મ કરો અને વિષયસંગ છોડે "() વિદિ ઘમ, (2) વિધિ વિષi, (3) તિ સે, (4) નિ કિ$!” Page #111 -------------------------------------------------------------------------- ________________ (1) ધર્મ આચરે, (ર) વિષયસંગ ઓછા કરે, (3) સંતોષ સાથે, અને (4) લક્ષ્મી પાત્રે સ્થાપે. દા. ત. (1) જિનભક્તિ-ધર્મ ખૂબ આરાધે. (2) આરંભ–વિષય-પરિગ્રહના પાપ પર કાપ મૂકે તથા શખ-કુથલી–હાસ્ય-વિનેદ વગેરે પાપ બંધ કરે. (3) દિલમાં સંતોષ સાધક જેથી અસંતોષ યાને લેભના. લીધે થતી પાપ વિચારણાઓ બંધ થાય; ને (4) લક્ષ્મીને સંઘરી ન રાખતાં કે આડે અવળે ન ઉડાવતાં સાત ક્ષેત્રમાં સ્થાપતા ચાલે. (3) સંતેષ સાધે - આમાં ત્રીજી વાત સંતોષની કહી, એય મહત્વની વાત. છે. જીવને સંતોષ નથી, એટલે જ અધિક લાવવા–સાચવવાના પાપવિચાર આવે છે. મનને જે સંતેષ વળી જાય પછી, એ શું કામ વધારેની ચિંતા જ કરે ? કેટલાય પાપવિચારે અસંતોષના લીધે જ આવે છે, નિયમ લઈ નકકી કર્યું કે અમુક માપથી અધિક જોઈતું જ નથી, પછી અધિક પાપના વિચાર શું કામ કરે ? આ સંતોષ માત્ર પૈસા અંગે નથી, કિંતુ વેપાર અંગે પણ સંતોષ કરવાનું છે. “બજારમાં જવું પડે છે પણ અમુક કલાકથી વધુ બજારમાં રહેવું નહિ. - આ સંતેષ. એમાં ખાનપાનના ટંક અંગે સંતોષ કે “આટલાથી વધુ ટંક નહિ.” Page #112 -------------------------------------------------------------------------- ________________ ખાનપાનની ચીજો (દ્રવ્ય) અંગે પણ સંતેષ કે “આટલાથી: વધુ ચીજ નહિ લઉં.” પહેરવા ઓઢવા અંગે પણ સંતોષ. કરવાને છે,..યાવત્ વાતચીતે અંગે પણ સંતેષ કરવાને. દા. ત. દિવસમાં “ચાર વારથી વધુ મફતિયા વાતચીત કરવી. નહિ.” જે સાધુને પણ આ અંકુશ નથી, તે એ પણ વાતચીતના સંતેષ વિનાને દિવસમાં ફાવે એટલી વાર વાતે. કરશે ! ને એવા સાધુઓને સમૂહ હશે, તો ત્યાં આ દિવસ, કેલાહલ ચાલશે ! ' અરે ! વ્યાખ્યાન સભામાં શ્રોતાઓની કઈ સ્થિતિ હોય. છે? જ્યાં કેઈક પ્રસંગ આવ્યું ને 2-3 મિનિટ વ્યાખ્યાન બંધ પડ્યું ત્યાં કેલાહલ શરુ થઈ જાય છે! કેમકે તાએને ત્યાં વ્યાખ્યાન વખતે પણ વાતચીતને સંતોષ નથી, અંકુશ નથી, કે અહીં મફતિયા વાતચીત કરવી નહિ. આ સંતોષ વિનાનાને ખબર નથી કે સંતોષ નહિ, અને બધી છૂટ રાખીને તું તારા સત્વને હણી રહ્યો છે.. વ્યાખ્યાન વખતે વાતે, એમાં સર્વનાશ છે : મહા અહેભાગ્ય કે રુડી જિનવાણી સાંભળવામાં બેસ-- વાનું મળ્યું ! ત્યાં પણ મૌન નથી રાખવું, ને મે મળે યથેચ્છ વાત કરવી છે, તે એ નિસત્વતાનો ધંધે છે. મૌનનું સત્ત્વ ન જાળવતાં વાતચીતે, એ જિનવાણીને અને ગુરુને . વિનય સાચવવાના સત્ત્વને હણી નાખવાને ધંધે છે. સામે પાટ પર જિનવાણી સંભળાવનાર ગુરુ બેઠા છે. તે એમને આ વિનય છે, અદબ છે, કે એ 2-5 મિનિટ : બેલતા બંધ થયા ત્યાં શ્રેતાથી વાતચીતે થાય નહિ. જિન-- વાણીને પણ આ વિનય કે જિનવાણીની વાચનામાં બેઠા. Page #113 -------------------------------------------------------------------------- ________________ વાતચીતે ન થાય. પરંતુ એટલે ય માથે ભાર નથી, સંતોષ - નથી, અંકુશ નથી, એ અસંતોષ વાત કરાવી વાણી અને ગુરુ બંનેને અવિનય કરાવે છે. દિલને સંતેષ મોટી ચીજ છે. સંતોષ સત્ત્વને સુરક્ષિત રાખે છે, નિ:સત્વ નથી બનવા દેતે, અસંતેષ અને લોભ જીવને નિ:સત્વ બનાવે છે, (4) લક્ષ્મીનું પાત્રમાં સ્થાપન - આચાર્ય મહારાજે ચેથી વાત લક્ષ્મીને પાત્રમાં સ્થાપવાની કહી, એ પણ મહત્વની વાત છે. એમાં લક્ષ્મીને સુયોગ્ય વિનિયોગ છે. લક્ષ્મી જ શું, આપણી કઈ પણ વસ્તુને એગ્ય પાત્રમાં વિનિગ કરે એ મહાન વિવેક છે. મનને થાય - પુણ્યના ઘરની ચીજ ગ્ય પાત્રમાં સ્થાપવાનું મારું અહોભાગ્ય કયાંથી ! વિવેકને ઉદ્ધાર છે, અવિવેકીને સંસાર છે. વચનશક્તિનું પાત્રમાં સ્થાપન : આપણને દા. ત. વચનશક્તિ મળી છે, એ જે-તે - બાબત અંગે, કે જેવાતેવા વિષયમૂઢ જીવ સાથે બોલવામાં વાપરવી એ અસત્ વિનિયોગ છે, એ અવિવેક છે, વચનશક્તિને સરાસર દુરુપયેગ છે. સુવર્ણરસને એંઠા વાસણ દેવામાં વાપરવા જેવું છે ! કેટલી બધી મૂઢતા? ભેંસને આ વચનશક્તિ નથી મળી, મોટા હાથીને ય નથી મળી ! કીડા મંકેડાદિ કે એકેન્દ્રિયને તે મળવાની વાતે ય શી? એવી અદ્દભુત વચનશક્તિ, એને ઉપગ ફજુલ વાત, પાપકાર્યોની વાતે, અભિમાનની વાત, મેહની વાતે, વિષચેની * * * હું Page #114 -------------------------------------------------------------------------- ________________ વાતે...વગેરેમાં કરી, શું એમ વચનશક્તિને વેડફી નાખવાની ? એમ વેડફાઈ જાય એ કેટલી મોટી નુકશાની? જ્યારે, વચનશક્તિને ઉપગ (1) અરિહંત ભગવાનના સ્તોત્ર બલવામાં, ને (2) શાસ્ત્રની ગાથાઓ રટવા–ગુણવામાં. કરી લેવાને, તથા (3) મહાપુરુષોના સુકૃતો-સાધનાઓ અને આત્મપરાકના ગુણાનુવાદ કરવાને સેનેરી અવસર મળ્યો. છે. એને ન ઓળખી, એ સોનેરી તકવાળા આ જીવતરને. પાપવચનમાં વેડફી નાખવું, એ કેટલી મેટી મૂબઈ છે! એટલે જ આચાર્ય મહારાજ કહે છે-“આ જીવતર: સંધ્યાના રંગ જેવું ચંચળ છે, ચલિત થઈ જાય એવું છે.. સંધ્યાના રંગ હમણાં તે સુંદર ખીલેલા જોયા, અને જોતજોતામાં એ કાળા ધબ પડી જાય છે ! એમ આ જીવન હમણાં તે કુમારયુવાન અવસ્થાનું જોયું, ને જોતજોતામાં ઘડપણ. આવી જઈ મૃત્યુ સુધી પહોંચી જાય છે! પાણીને પરપોટો ફૂટતાં કેટલી વાર? એમ આ જન્મ નષ્ટ થઈ જતાં વાર નહિ! નદીને વેગ આવ્યો કે ગયો ! એમ જીવન આવ્યું કે ગયું! આવા ચંચળ જીવનમાં રાધાવેધ સાધી લેવાનું છે, અંધારે વિજળી ઝબૂકે મેતી પરેવી લેવાના છે. ત્યાં એ કરવાને બદલે ધૂળ જેવી વિષય-વાતેમાં કિંમતી જીવન પસાર કરી દેવું, એ મોટી મૂડી લઈ પરદેશ જઈ એનાથી કોઈ સારા વેપાર કરી લેવાને બદલે, સેટેલ-વેશ્યા–જુગાર વગેરે. અમનચમન કરી લેવા જેવું છે. એ મહા મૂર્ખાઈ છે. ચંચળ આર્ય મનુષ્યજન્મ આ ધર્મસાધના સાધી. લેવા માટે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ આ સમજીને જ મેટા માંધાતા તીર્થકર ભગવાન અને ચકવતી રાજ-મહારાજાઓ તથા શેઠ–શાહુકારે જેવા પણ - સંસારમાંથી ઊભા થઈ ગયેલા ! અને ચારિત્ર-ધર્મની સાધના કરવા નીકળી પડેલા ! જીવન ચંચળ સમજી જ્યાં સુધી એ ગૂમ નથી થયું, ને હાથમાં છે ત્યાંસુધી ધર્મ જ કરી લેવા - જીવે છે. એટલે જ આચાર્ય મહારાજ કહે છે, “જેજે જીવનના ભરોસે બેસી રહેતા નહિ કે “હજી તો શું વહી ગયું છે? - હજી–ઘણું જીવવાનું છે,” આવા વિશ્વાસે રહેતા નહિ કેમકે કાળ નામને ચેર આ જગત ઉપર ફરતે જ રહે છે, અને કેઈ જીના પ્રાણુ-ધન લૂંટતે ચાલે છે! મોટા ઈન્દ્ર અને હિસાબમાં નથી ! એમના પણ પ્રાણ ઉપાડી કાળોર ચાલતે થઈ જાય છે! તમે અને અમે શા લેખામાં? એટલે આ કાળચર કેઈ અણધારી પળે આપણા પ્રાણ ઉઠાવી જાય એ પહેલાં સાધના કરી લેવી એમાં જ બુદ્ધિમત્તા છે. કાળચરની કયાં ક્યાં પ્રાણલૂંટ? મૃત્યુ પર વિચાર કરે તે દેખાશે કે કાળચર કેને કેને? ક્યારે કયારે? અને કેવા કેવા સંગમાં ઉપાડે છે! એ બધું ઢંગધડા વિનાનું વિચિત્ર છે. (1) “લક્ષ્મણજીને રામ પર કેક પ્રેમ છે, એ પરખવા દેવતાએ આવી લક્ષ્મણજીની આગળ રાણીઓને રેતી-કૂટતી દેખાડી! - લક્ષ્મણજી પૂછે “આ શું છે?” રાણીઓ કહે “તમને ખબર નથી? રામચંદ્રજી મરી ગયા.' Page #116 -------------------------------------------------------------------------- ________________ બસ, આ સાંભળતાં જ લક્ષ્મણજી આઘાત લાગવાથી ખતમ! આટલામાં મૃત્યુ? ને પ્રાણનાશ? હા, કાળચરને જેના પ્રાણ ચારવામાં કે ઈ ઢંગધડે નથી કે એ કયાં ક્યારે ને કેવા સાગમાં ચેરાય! - (2) રાજા ચંદ્રવર્તસક પઢિયે વહેલા જાગી “પેલે -રી બળે ત્યાં સુધી આટલી જ જગામાં ધ્યાનમાં રહેવું.” એમ દેશાવકાશિક વ્રત–પ્રતિજ્ઞા લઈ ધ્યાનમાં બેઠેલા. એમાં દાસી તપાસ કરવા આવી કે “મહારાજા સાહેબ જાગ્યા છે?” ખેર આવી તે આવી, પણ દીવામાં તેલ પૂરી ગઈ! આમ કરવાની એટલી બધી શી જરૂર હતી? અને રાજાને તો એટલી જગા બહારનું બધું સિરે છે, બહારની વસ્તુ સાથે કશે સંબંધ નહિ; એટલે દાસીને તેલ પૂરતી અટકાવવા હુંકારે પણ ન કરાય. બસ, દી વધુ બળતો રહ્યો અને રાજાનું શરીર એટલે બધો સમય ધ્યાનમાં ટકી શકયું નહિ, માથાની નસ તૂટી, ને કાળ કરી ગયા. હું આટલામાં પ્રાણનાશ? હા, ઢંગધડા વિનાને કાળચેર ભમતે હોય, એને વળી પ્રાણ ચારવાનો ઢગ શે? ને ધડ શે? એ તે અહીં ય આ સંગમાં રાજાના પ્રાણ ઉઠાવી ગયે! - (3) સગરચક્રવતીના 60 હજાર પુત્રના પ્રાણ કાળચિરે અષ્ટાપદ તીર્થની રક્ષા વખતે એકી કલમે ઉપાડયા ! આમાં કેટલાના ઉપાડવા એને ક્યાં હિસાબ રહ્યો? તેમ ક્યારે નિ અને “કેવા સંજોગમાં” એને ય હિસાબ ક્યાં રહ્યો? (4) રાવણ રામ-લક્ષ્મણની સામે લડવા આવ્યું હતું તે લડે, પરંતુ એનું છેલ્લું શસ્ત્ર સુદર્શન ચક્ર લક્ષ્મણનું ગળું કાપી નાખવા મૂકેલું, તે સીધું ગળું કાપવાને બદલે લક્ષમણના હાથમાં જ પકડાય એમ આવીને ઊભું! Page #117 -------------------------------------------------------------------------- ________________ " હવે લક્ષ્મણ કહે છે, “જે રાવણ! તારું જ ચક હવે મારા હાથમાં છે. છતાં મારે તને એનાથી મારી નથી નાખે. તું સીતાજીને પાછા ખેંપી દે, તે તારા ગુન્હા માફક જા સુખેથી તારું રાજ્ય ભગવ.” કેવી ઉદારતા! જુઓ અહીં લડાઈ પૂરી થઈ ગઈ છે. રાવણ મર્યા વિના ક્ષેમકુશળ ઊભે છે, અને લક્ષમણ એને ગુન્હો, જો સીતાને પાછી મેંપી દે તે માફ કરી દેવા તૈયાર છે. એટલે હવે રાવણને માતથી બચવાનું મળે છે. કાળચર એના પ્રાણ લુંટી શકે નહિ. પરંતુ કાળચેર ઢંગધડા વિનાને માથે ભમી રહ્યો. છે, એટલે રાવણ ભાન ભૂલે છે, વિશ્વાસે રહે છે કે “સુદર્શન ચક મારું જ છે ને? મેં એને ઘણા દિવસ હાથમાં રમાડયું છે. તે મને હવે શું કરવાનું હતું ? કદાચ નથી ને લક્ષ્મણ મારા પર ફેંકશે તે મારી પાસે આવતાં જ એને હું હાથમાં પકડી લઈશ.” પરંતુ કાળચેર પાસે જ ઊભે છે, તે આ રાવણને ખોટા વિશ્વાસમાં રાખી એની પાસે અભિમાન કરાવે છે. રાવણ લક્ષ્મણને કહે છે “હું મારા હાથે સીતાને સેંપી દઉં? સેંપીશ, તમને હરાવીને પછી દયાદાન તરીકે સેંપીશ. ફેંક ફેક ચક, પછી બતાવું છું તને?” સવણ શું બતાવે ? ચક સરરર કરતું આવ્યું, ને રાવણનું ગળું કાપી ચાલતું થઈ ગયું ! કાળરે રાવણના પ્રાણ લૂંટી લીધા! કાળચોરને હિસાબ કે? ઘરડાના જ પ્રાણ લૂંટવા? બિમારના જ લૂંટવા? ના, કશે ઢંગ નહિ, ધડે નહિ. (5) આજે કુટુંબ સાથે ફરવા નીકળેલા કે કેઈની જાનમાં જોડાયેલા અકરમાત્ થતાં કચડાઈ કપાઈ મરે છે ને? કવિ કહે છે - Page #118 -------------------------------------------------------------------------- ________________ જિમ કેઈક નર જાન લઈને આવ્યે કન્યા રાગે; સરસ આહાર નિદ્રાભર પિલ્યો કરડ્યો વિષયી નાગે. . . , (વિષમય નાગે.) જીવડા! વિષમ વિષયની હેવા, હજી કાંઈ જાગે ?" આને ભાવાર્થ કથાથી જુએ. જાન લઈ પરણવા ગયે પણ:• એક માણસ જાન લઈને પરણવા ગ. સસરાએ વરરાજા તથા જાનૈયાને નગર બહાર દરબારી ઉતારામાં ઉતાર્યા. સારા સારા માદક પદાર્થોભર્યું જમણ આપ્યું. જમી રહ્યા પછી સસરે જાનૈયાને કહે “હવે અહીં બપોરે આરામ કરે, પરંતુ એક ચીજ ધ્યાનમાં રાખજે - અહીં નીચેના ભાગમાં ખૂણામાં બગીચા તરફની ઓરડી છે, એ ખોલતા નહિ, એમાં ક્યારેક સાપ નીકળે છે.” . . . વરરાજાનું મોત :- ' , સસરે તે કહીને ગયા અને જાનૈયા પણ સાવધાન બની ત્યાં ન ગયા, પરંતુ વરરાજા પિતે આખા દરબારી ઉતારે જેવા નીકળે. તે ફરતે ફરતે નીચે પેલી રડી પાસે પહોંચી ગયો. બારણુંની તરાડમાંથી સુગંધિદાર ઠંડા પવનની લહેર આવતી મીઠી લાગી; કૌતુક થયું કે ત્યારે ઓરડીમાં કેટલી બધી પવનની લહેર આવતી હશે? લાવ જેઉં; અને. એટલામાં સાપ શાને આવી જાય છે ? . . . . આ કૌતુક યાને નવી વસ્તુની આતુરતા કેટલી જોખમી છે! છતાં મૂઢ માણસને કૌતુક થાય છે. વરરાજાએ લાકડીથી * * 7 : ' Page #119 -------------------------------------------------------------------------- ________________ એવી ગયું. એ માદક પદાર્થો . તે આવીને બારણું ખોલ્યું, ઓરડીમાં કશો સાપ દેખે નહિ, એટલે ભાઈ અંદર પેઠા અને એક ખાટલા પર બેઠા. બગીચાની સુગંધિદાર પવન—લહેર વાઈ રહી હતી. ભાઈ તે ખુશખુશાલ થઈ ગયા મનને નસીબદાર માને છે કે હું બીજા કરતાં કે નસીબદાર કે આવી મજેની ઠંડા સુગં. ધિદાર પવનની લહેરો માણવા મળી ! બસ, લહેર અનુભવતા હતા, અને એમાં ભીંતને અઢે લીને બેઠેલા, વળી હમણું જ માદક પદાર્થો આરેગ્યા છે, તે મીઠું ઝેકું આવી ગયું. એમાં પાછળથી સાપ ફરવા નીકળેલ તે આવીને આ વરરાજાને કરડી ગયે! ભાઈ મરી ગયા. કાળચર પ્રાણ લુંટી ગયે. કહે - કાળચર ક્યારે પ્રાણ તૂટી જાય? એને કશે હિસાબ? કે કરુણ પ્રસંગ ! આવ્યો હતો એ કન્યા પરણવા, ને કન્યાને પિતાના ઘરે લઈ જવા, પરંતુ કન્યા કન્યાને ઘરે રહી, અને ભાઈ ઠેકાણે પડી ગયા! તે પિતાના ઘરે ય ન જ્યા પામ્યા! પ્રાણ ગુમાવી બેઠા. સરસ આહાર, નિદ્રાભર પિલ્યો કરડ્યો વિષયી નાગે” કવિ આ દષ્ટાન્ત લખીને સૂચવે છે કે જેજે, કવિને ઉપનય: તમે આ મનુષ્ય–અવતારમાં શિવસુંદરીને પરણવા આવ્યા છે, પરંતુ સરસ ખાનપાન, બાગ-વાહન, પત્ની-પરિવારવગેરે દુનિયાના વિષયે મેળવી મેહની નિદ્રામાં પડ્યા તે એ વિષયની લગન રૂપી વિષધર કરડી ખાશે, શિવસુંદરી એને ત્યાં રહેશે, અને તમે એ ઝેરી વિષયેથી ડસાયેલ તે Page #120 -------------------------------------------------------------------------- ________________ એક મત નહિ, પણ મોતની પરંપરા પામશે! કદાચ વિષચિની મૂછમાં એકેન્દ્રિય નિગદના અવતારમાં પટકાયા તે ત્યાં અનંતા જન્મ—મરણ પામશે ! - આદ્રકુમાર અને સભાની આગળ પુણ્યનંદન આચાર્ય મહારાજ ઠીક જ કહી રહ્યા છે કે “વિષયેની લગન છોડે, વિષયને સંગ છેડે.” “પુ સુખ મળ્યાં છે તે જોગવી લઈએ એમાં વાંધ?” એમ કહેતા નહિ, આ ભવમાં મેક્ષ-શિવસુંદરી પરણવા આવેલા તમારે આ ભવમાંથી વિષય-લગન ને વિષય –સંગના પાપે ભવના ફેરા વધી જશે! તે ય ભામાં રખડવાનું કયાં? હલકા તિર્યંચગતિના એકેન્દ્રિય-વિકલેન્દ્રિયપંચેન્દ્રિય તિર્યંચના હજારો લાખ અવતારમાં રખડવાનું ! ત્યાં ધર્મબુદ્ધિ જ ન મળે! પાપ પાપ ને પાપ મળે! પછી શે ઊંચા અવાય? માટે જે એકલી વિષય-લગન મનુષ્યના અવતારમાં હૈયે મહાલતી રાખી, તે જનમ વેડફાઈ જવાને. અહીં ધર્મ કરવાના સોનેરી અવસરે ધર્મ ન કર્યો, પછી હલકા અવતારમાં કથિરના અવસરે ધર્મ દેખાવાને જ ક્યાં કે ધર્મ આરાધવા મળે? કાળચર ના, ઘડપણે ધર્મ કરશું” એવા વાયદાના વેપાર રાખતા નહિ, કેમકે ગત પર કાળા ભમી રહ્યો છે. એ ક્યારે આપણા પ્રાણ ઉઠાવી જાય એને શો ભરે? અને એ વખતે જીવનભર હૈયે પત્ની-પુત્ર-પૈસા વસાવેલા, તે હૃદચને કેજો કેમ છેડશે? એમાં ય જીવનભર વહાલી કરેલી સેવાકારી પત્નીની માયા તે છૂટે જ શાની? ધર્મ શાને હૃદયમાં આવે? ત્યારે કહે - Page #121 -------------------------------------------------------------------------- ________________ 100 હૈયામાં ભગવાન રાખીને પરલેક જવાનું થાય તે સદગતિ મળે? કે હૈયામાં ભાર્યા રાખીને પરલેક જવાનું થાય તે સગતિ મળે? કહે, હૈયામાં ભાર્યા રાખીને પલેક જવાનું થાય તે તે સગતિ નહિ, દુર્ગતિ મળે. આચાર્ય મહારાજ કહે છે–કાળચરને કાંઈ હિસાબ યા ધડ નથી કે તેના પ્રાણ લૂંટાય? કેવા સંગમાં લૂંટાય? એ મોટાને ય પ્રાણ તૂટે! ને નાનાના ય લૂટે! અરે ! હમણાં જન્મેલાના ય લૂંટે! ને બુના ય પ્રાણ લૂટે! ને યુવાનના ય લૂંટે! માંદાના યે લૂંટે ! ને સાજાના ય લૂટે! વળી દિવાનખાનામાં ય પ્રાણ લૂંટે ! ને કદાચ પાયખાનામાં ય લૂટે! ઘરમાં ય લુંટે! ને બહારે ય લૂંટે! ભૂખ્યાના ય વંટે, ને જમી ઊઠેલાના ય લૂંટે ! કામચોરને કેઈ સમય, કેઈ સ્થાન, કઈ પ્રસંગને હંગ નહિ, ધડ નહિ, કે એમાં પ્રાણ લુંટાય, આમાં ન લૂંટાય. - એટલા માટે તે અભયકુમારે ચારિત્ર લેવાનું વાયદે ના રાખ્યું “કેને ખબર પ્રાણ ક્યારે જતા રહે? “દીક્ષા તે લેવી છે, પણ હમણ નહિ, કિન્તુ પાછળથી લઈશ, એમ ધારી રાખ્યું અને વચમાં જ પ્રાણ નીકળી ગયા તે દીક્ષા વિના મરું? ઉચ્ચ માનવ-ભવમાં દીક્ષા આરાધ્યા વિના ન મરાય; કેમકે દીક્ષને અવકાશ માત્ર માનવ ભવમાં જ છે.” અભયકુમારને આમ તે દીક્ષા હમણાં ને હમણાં જ નહોતી લેવી, પરંતુ જ્યારે પિતા રાજા શ્રેણિક કહે છે - હવે. Page #122 -------------------------------------------------------------------------- ________________ મારી ઉંમર થઈ, તેથી તું રાજ્ય સંભાળી લે,” ત્યારે અભયકુમાર કહે છે, “જરા ઊભા રહે, પ્રભુને પૂછી આવું.' ત્યાં શ્રેણિકે એમ ન કહ્યું કે “રાજ્ય લેવું એ સાંસારિક કામ છે, એમાં પ્રભુને શું પૂછવું હતું !" આમ ન કહેવાનું કારણ, શ્રેણિક પ્રભુના દિલથી ભક્ત હતા, દિલથી પ્રભુના સેવક હતા, એટલે કે ઈ વાત કેઈ સ્વામીને પૂછવાનું કરે એમાં આડે ન અવાય. નહિતર પિતે સ્વામીને સેવક શાને? ત્યારે અભયકુમારે પ્રભુને એમ ન પૂછયું કે “પ્રભુ! હું રાજ્ય લઉં કે નહિ ?" એ ગાંડિયે સવાલ છે. કેમકે રાજ્યએ મહાપરિગ્રહ છે, સાથે એમાં મહાન આરંભસમારંભે કરવા પડે છે. પ્રભુ તે કહે છે જ કે “મહાઆરંભ મહાપરિગ્રહ એ મહાપાપ છેને નરકના દ્વાર હોવાથી છેડવા જેવા છે.” આવો ઉપદેશ કરનાર પ્રભુને શું એમ પૂછાય કે “પ્રભુ! હું રાજ્ય લઉં કે નહિ?” ના, એ તે ઉપદેશ નહિ સમજ્યા પ્રશ્ન છે. એટલે અભયકુમારે તો એ પૂછયું “પ્રભુ! આપના શાસનમાં છેલ્લા કયા રાજા થવાના? પ્રભુએ જવાબ આપે “છેલ્લા રાજષિ જે આ ઉદાયન રાજષિ બેઠા છે તે છે.” - અભયકુમારને સમજાઈ ગયું કે “હવે જે હું રાજા થાઉં તે મને દીક્ષા ન મળે એટલે પિતા શ્રેણિક પાસે પાછા આવી પ્રભુને જવાબ કહીને કહે છે પ્રભુના ભક્ત તમે. તમારે દીકરે રાજ્ય લઈ નરકે જાય એવું ઈચ્છો છો? ના જ ઈચ્છે, તે હવે મને મુક્ત કરે, મને દીક્ષાની રજા આપે, એટલે હું હમણાં જ ચારિત્ર લેવા ચાલ્યા જાઉં.” Page #123 -------------------------------------------------------------------------- ________________ 102 કેમ હમણું ને હમણાં જ ચરિત્ર કહે (1) કાળચરને ત્યાં કોઈ હિસાબ નથી કે કયારે પ્રાણ લૂંટાય? અહીં એક પ્રશ્ન થાય, પ્રભુને આયુષ્યને સવાલ કેમ ન પૂછાય? પ્રવ- પ્રભુને તે ખબર છે, તે પ્રભુને પૂછી ન લેવાય કે “મારું આયુષ્ય કેટલું ? એ જે આયુષ્ય લાંબું બતાવે, તે હમણું નહિ, પણ પછીથી દીક્ષા લઈ શકાય ને? ઉ૦- ના, (1) એક તે જે સોપકમ આયુષ્ય હોય તો સંભવ છે ઉપકમ લાગતાં આયુષ્ય વહેલું ય તૂટી જાય, એટલે કે આયુષ્ય-કર્મને દળિયાં બધાં જ એકી સાથે ભેગવાઈ જાય! એમ જે ઉપકમ લાગે તે વહેલા મરવાનું થાય, અને વાયદે રાખેલ દીક્ષા લેવાની રહી જાય. (2) બીજી વાત એ છે કે આ સવાલ જ્ઞાનીને પૂછવા પાછળ આશય એ છે કે “જ્ઞાની જે લાંબું આયુષ્ય કહે, તે તે પાછળથી દીક્ષા લઈશું; અર્થાત્ હમણ ને હમણાં ચારિત્ર લેવાની શી ઉતાવળ કરવી?” આને અર્થ એ, કે (3) હમણાં ને હમણાં ચારિત્ર લેવાની ભૂખ નથી ને (4) સંસારના પાપ પ્રત્યે “પાપ મહા ખરાબ એવી ધૃણા નથી, તેમ જ (5) એ ભય નથી કે “આ સંસારના સમય સમયના જંગી પાપથી પરલોકમાં મારું શું થાય ?" Page #124 -------------------------------------------------------------------------- ________________ 103 (6) આમ દીક્ષાની ઉતાવળ ન હોય તે પાપધૃણા–પાપભયના અભાવે પાપનિભીકતા રાખતાં કાદાચ સમ્યક્ત્વના વાંધા પડે. તેમ, મને કે પાછળથી દીક્ષા લે, પરંતુ (7) પહેલેથી પિષેલી આ પાપ-નિભીકતા ચારિત્રજીવનમાં જોરદાર ચારિત્ર ન પાળવા દે, પાપ-નિભીકતાના સંસ્કારથી નાનાં નાનાં પાપની ધૃણા ન થાય. સારાંશ, જે પાપની જોરદાર ધૃણ છે, પાપને જોરદાર ભય છે, તે ચારિત્રની ઉતાવળ હેવી જ જોઈએ એટલે પ્રભુ પાસેથી આયુષ્ય જાણી લેવાની વૃત્તિમાં ચારિત્ર વિલંબમાં નાખવાની વૃત્તિ છે, એ કનિષ્ઠ વૃત્તિ છે, હલકી વૃત્તિ છે. જે ચારિત્રની તીવ્ર ભૂખ અને ઉતાવળ છે, તે એવી કનિષ્ઠ વૃત્તિ પિષી શકાય નહિ. માટે પ્રભુ પાસેથી કે તિષી પાસેથી આયુષ્ય જાણું લેવાને અભખરે જ ખોટો છે. અભયકુમારને ચારિત્રની તીવ્ર ભૂખ જાગી છે, અને કાળચર ક્યારે પ્રાણ તૂટી જાય એને ચેકસ હિસાબ નથી, માટે ચારિત્ર હમણાં ને હમણાં જ લઈ લેવું” એ હિસાબ અભયકુમારે રાખે, અને પિતાને સંમત કરી તરત જ ચારિત્ર લઈ લીધું! Page #125 -------------------------------------------------------------------------- ________________ 5. લજજાદિથી કરાતા ઘર્મનું અમાપ ફળ લજજા-ભય-વિતર્ક વિધિથી ધમ આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ કહે છે કાળચર જગત પર યથેચ્છ ફરે છે, ને ઉંમર વગેરેના હિસાબ વિના જેના પ્રાણ લૂંટે છે. આમ જીવતરને ભરોસે નથી, તેથી ધર્મ તરત સાધી લે જોઈએ, કેમકે ધર્મનું અમેય ફળ છે, અમાપ ફળ છે. એટલે જ આચાર્ય મહારાજ કહે છે. ધર્મ શરુ શરુમાં લજજાથી ભયથી જે રીતે થાય, એ રીતે કરી લે; કેમકે ધર્મનું અમાપ ફળ છે. એને આ લે છે लज्जातो भयतो वितर्कविधिता मात्सर्यतः स्नेहतो, लेभादेव हठाभिमानविषयाच्छंगार-कीर्त्यादितः / दुःखातू कौतुक-विस्मय-व्यवहृतेर्भावात्कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्मममलं तेषाममेयं फलम् // અથ (જે લોકોલજજાથી, ભયથી, સ્વતિ વિધિથી, ઈર્ષાથી, સ્નેહથી, લેભથી, હઠના વિષયથી, અભિમાનના વિષયથી, વિલાસ-કતિ આદિના કારણે, દુઃખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુળાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ ધર્મને ભજે છે, તેઓને અમાપ ફળ મળે છે ! આમાં કેટકેટલી રીતે ધર્મ કરાય છે એ બતાવ્યું, અને એ રીતે ધર્મ કરનારને અમાપ ફળ બતાવ્યું. એને જરા દાખલાથી જોઈએ. Page #126 -------------------------------------------------------------------------- ________________ 105 (1) લજાથી ઘર્મ કરે એને એનું અમાપ ફળ, ધર્મ લજજાથી આ રીતે કે હજી ધર્મની સ્વતઃ તમન્ના નથી થતી, પરંતુ કુળની કે વડિલની લજાથી ધર્મ કરાય છે. દા. ત. “આવા ઊંચા કુળમાં જન્મેલે હું રાત્રિભેજન ક, અભક્ષ્ય ખાઉં, તે મને શરમ લાગે, મારે લજવાવું પડે માટે રાત્રિભોજન–ત્યાગ અભક્ષ્ય-ત્યાગને ધર્મ પાળું - આમ લજજાથી ધર્મ કરે તે પણ એનું અમાપ ફળ છે. ક્ષુલ્લક મુનિએ માતા સાથ્વી, એમના ગુરુણી, પિતાના ઉપાધ્યાય અને આચાર્ય મહારાજના માત્ર દાક્ષિણ્યથી 12-12 વર્ષ ચારિત્રમાં ટકી જવાનું કહ્યું, તો અંતે એ સ્વતઃ ચારિત્ર-ચિમાં આવી ગયા. માને કે માણસને સત્ય-ધર્મની સ્વતઃ તમન્ના થતી નથી કે “ભલે ભૂખે મરવું પડે તે હા, પરંતુ જુઠ તે ન જ બેલું” આવી સત્યની સ્વતઃ રુચિ ન હોય. છતાં કુળ-લાજ પિતૃ–લાજ કે ગુરુ-લજજાથી અસત્ય ન બેલે, સત્ય ધર્મ જ પાળે, તે તે શું ખોટું છે? શું ખરાબ છે? ત્યાં જે એમ આગ્રહ રાખીએ કે “મેક્ષની ઈચ્છાથી ધર્મ કરે છે ? ના, તો તારો ધર્મ બેટ, ખરાબ, સંસારવર્ધક,” તે એ આગ્રહ કેટલો વ્યાજબી? આ આગ્રહ રાખવા જતાં તે મોક્ષના આશય વિના માત્ર લજજાથી સત્ય-ધર્મ પળાય એને ખોટો કહે પડે. જુઓ, કેટલીય કુલીન બાઈઓ સારા રૂપાળા ભરેલા શરીરવાળા યુવાનને જોઈ અંતરમાં કામરાગવાળી બનતી હશે, છતાં કુળની લજાથી શીલ પાળે છે, કુશીલના અધર્મમાં નથી પડતી. હવે અહીં એને મોક્ષને આશય ન Page #127 -------------------------------------------------------------------------- ________________ હોય, અને માત્ર કુળ–લજજાથી શીલધર્મ પાળે તે શું એ શીલધર્મને અધર્મ કહે? શું આવા લજજાથી પળાતા. શીલધર્મથી એની કુશીલ સ્ત્રીની જેમ દુર્ગતિ થાય? “ધર્મ કરવામાં મોક્ષને જ આશય જોઈએ,” એવું કહેનારે લજજાથી પળાતા શીલધર્મને અધર્મ કહેવું પડે! જ્યારે, અહીં આચાર્ય મહારાજ કહે છે “લજજાથી પણ ધર્મ કરે એ ધર્મ અમાપ ફળને આપનારે છે.” આમ લજજાથી પણ શીલ. પળાય છે, તે એના સંતાન શીલવાન નીવડે છે તેમ સમાજમાં પવિત્ર વ્યવહાર ચાલે છે. નહિતર તે સંતાન અને. સમાજમાં અભદ્ર વ્યવહાર ચાલવા માંડે. હજી આગળ જુઓ - (2) ધર્મ ભયથી પણ થાય તે ય તે અમાપ ફળને. આપના છે, દા. ત. છોકરા માતાની બીકથી પ્રભુદર્શને જાય છે, પ્રભુપૂજા કરે છે. ભય છે એને કે “દશન પૂજા નહિ કરુ તે મા વઢશે!” અહીં એના દર્શન-પૂજા મોક્ષની ઈચ્છાથી નહિ પણ માતાના ભયથી કરાય છે, તે તે શું બેટા? ખરાબ? શું સંસારવર્ધક ? ના, એ ધર્મ પણ અમાપ ફળદાયી છે. કેમકે એમ ભયથી પણ કરતાં કરતાં ધર્મ કરવાની એક સારી ટેવ પડે છે. પછી એ ચાલુ રહે, તે સ્વતઃ ધર્મરુચિ. આવે છે. માત્ર બાળક જ નહિ, માટે હોય અને એ પણ ભયથી. ધર્મ કરે એવું બને. દા. ત. પતિ ધાર્મિક હોય અને એણે ઘરમાં કહી દીધું હોય કે “આપણે જ ભગવાનની પૂજા. Page #128 -------------------------------------------------------------------------- ________________ 107 કરવાની.” હવે જો પત્ની પૂજા ન કરે તે પતિ વહે એમ.. ભય હોય, તેથી પતિના ઠપકાના ભયથી પત્ની પૂજા કરે એવું બને. આ ભયથી પત્નીવડે કરાતા પૂજા–ધર્મનું પણ ફળ એને અમાપ મળે, એમ અહીં આચાર્ય મહારાજ કહે છે. આના પર વિચારવા જેવું છે કે અહીં પત્ની પૂજા. કરવા જાય છે તેમાં પત્નીને આશય મેક્ષ મેળવવાને નથી. પણ પતિના ઠપકાથી બચવાને છે. તે એને એ પૂજા–ધર્મ, મેક્ષને આશય નહિ હોવાથી, ભવવર્ધક ખરે? ના, જ્યારે જ્ઞાની ભગવંત પણ ધર્મનું અમાપ ફળ કહે છે, એટલે એ. નિષ્ફળ–નકામે નહિ, તે પછી એ ધર્મને ભવવર્ધક કહેવાય. જ શી રીતે? પૂછે - પ્ર. - ભયથી કરાતા ધર્મમાં મેક્ષને આશય તે છે નહિ, પછી એ ધર્મ કેમ અમાપ ફળવાળો? ઉ૦ - અહીં જ્ઞાનીઓ જુએ છે કે વિષય-રસિયા જીવને વિષ, આરંભ–સમારંભ, અને પરિગ્રહ પર જ દષ્ટિ છે, ને ચોવીસે કલાક એની ધૂમ પ્રવૃત્તિ કરે છે, પણ ધર્મ તરફ દષ્ટિ જ નથી, એટલે ધમપ્રવૃત્તિનું દેવાળું છે. હજી પાડોશી સાથે નકામા ગામ–તડાકા ઠેકશે, પણ ભગવાનની પૂજા નહિ. કરે, કે એક નવકારવાળી પણ નહિ ગણે. પછી તે જેવી પ્રવૃત્તિ તેવા સંસ્કાર, એટલે વિષયો વગેરેની પ્રવૃત્તિથી એને જ સંસ્કાર પડવાના, પણ ધર્મના નહિ. ત્યારે જે ભયથી પણ પૂજા કરે. છે, માળા ગણે છે, પર્વ—તિથિએ છૂટા ન રહેતાં વડિલના. ભયથી બેસણાં જે પણ તપ કરે છે, તે તે એ ધર્મ–. પ્રવૃત્તિથી ધર્મના સંસ્કાર પડશે. Page #129 -------------------------------------------------------------------------- ________________ 108 શ્રી સિદ્ધવિંગણી મહારાજ ઉપદેશમાળાની “લઢિલ્લિ- ચં ચ બહિં .... વાળી ગાથાની ટીકામાં લખે છે કે, અહીં શાસ્ત્રકારે જે કહ્યું કે વર્તમાનમાં થયેલી બેધિયાને જૈનધર્મની પ્રાપ્તિને જો તું અનુષ્ઠાનથી સફળ નથી કરતે અને પરભવ માટે બોધિની અર્થાત જૈનધર્મ–પ્રાતિની માગણી કરી રહ્યો છે, તે તે કથા મૂલ્ય પર તને મળશે? અર્થાત્ “અનુષ્ઠાનેથી દેવદર્શન–જિનપૂજા–સાધુનેવાજિનવાણીશ્રવણ, સાત ક્ષેત્રમાં દાન, તપસ્યા, વ્રત-નિયમો, સામાયિક....વગેરેથી બેહિને યાને જૈન ધર્મ પ્રાપ્તિને સફળ કરે, તો એ અનુષ્ઠાનનાં નાણાં ઉપર ભવાંતરે બેધિ મળે. - આમ જે શાસ્ત્રકારે કહ્યું તેના પર આ પ્રશ્ન થાય - પ્ર૦ - સંઅનુષ્ઠાને તે અહીં કર્યા ત્યારે કર્યા પછી નષ્ટ થઈ ગયા, એ હવે ભવાંતરે ક્યાં સાથે ચાલવાના છે તે ત્યાં નાણું બને? ઉ૦ - અનુષ્ઠાને ભલે નષ્ટ થઈ ગયા, પરંતુ એના શુભ સંસ્કાર આત્મામાં ઊભા થયેલા, પરભવે સાથે ચાલે છે. ને પરભવે બોધિ મળવા માટે હાજર મૂલ્ય બને છે.” આમ કહીને અવધિજ્ઞાની ધર્મદાસગણી મહારાજે એ સૂચવ્યું કે અહીં જૈનધર્મ મળ્યાને ખાલી સંતોષ રાખે કામ નહિ ચાલે, પરંતુ ધર્મ–પ્રવૃત્તિ કરે તે જ એના -શુભ સંસ્કાર ઊભા થશે. - હવે એ ધર્મ–પ્રવૃત્તિ સ્વતઃ આપ મેળે કરવાની સૂઝ - નથી પડતી, પરંતુ ભયના માર્યા કરાય છે, તે ય તે ખોટું Page #130 -------------------------------------------------------------------------- ________________ 109 નથી; ધર્મ-પ્રવૃત્તિથી એના શુભ સંસ્કાર ઊભા થશે. બાકી. જે જીવનમાં ધર્મ પ્રવૃત્તિ વિના એકલી વિષય–આરંભપરિગ્રહની જ પ્રવૃત્તિઓ છે, તે સંસ્કાર એના જ પડવાના ધર્મપ્રવૃત્તિના શુભ સંસ્કાર ક્યાંથી પડવાના? - ધર્મ-પ્રવૃત્તિના શુભ સંસ્કારનું જ્ઞાનીઓને મન. મેટું મૂલ્ય છે. કેમકે એ ધર્મ સંસ્કારે જીવને આગળ આગળ ધર્મ, પ્રવૃત્તિમાં પ્રેરે છે. તેથી કહ્યું “ભયથી પણ કરાતા ધર્મનું અમાપ ફળ છે.” માટે અહીં “શું માર વગેરેને ભય છે? તે એ ભાવ પવિત્ર નથી, મલિન છે, મલિન ભાવથી કરેલી એ. ધર્મ-પ્રવૃત્તિ ધર્મ નહિ, અધર્મ છે, એ નિષ્ફળ છે, ભવવર્ધક,” એમ ભ્રમણામાં તણાવાનું નહિ. (3) વિતર્કવિધિથી ધર્મ કરે તેનું અમાપ ફળ : ધર્મ લાથી કરે, ભયથી કરે, એમ વિતર્કવિધિથી, પણ કોઈ કરતે હોય અર્થાત્ પિતાના વિતર્ક યાને સ્વતઃ કપેલી વિધિથી ધર્મ કરતો હોય, તે જ્યાં સુધી એ શાક્ત વિધિ ન પામે ત્યાં સુધી એને એમ પણ ધર્મ કરવા દે. એનું ય એને અમાપ ફળ છે. કેમકે ભલે એને વિધિ નથી સમજાઈ, પરંતુ ધર્મનું મહત્ત્વ સમજાયું છે. ધ્યાન રાખવાનું કે એ. ધર્મનું મહત્ત્વ સમજે છે માટે તે, ભલે સ્વ-કલ્પિત વિધિથી,. પણ ધર્મ કરી રહ્યો છે, પાપ નહિ. પાપરૂપ સાંસારિક પ્રવૃત્તિ છેડીને ધર્મ-પ્રવૃત્તિ કરે છે એ ધર્મને સારો માનીને કરી. રહ્યો છે. પાપ-પ્રવૃત્તિઓના આ ખારાપાટ સંસારમાં ધર્મપ્રવૃત્તિ રુચવી એ નાની સૂની વસ્તુ નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ 110 અલબત્ શાક્ત વિધિ પ્રત્યે એને ધૃણા કે ઉપેક્ષા - અવગણના ન હોવી જોઈએ. પરંતુ ગામડામાં રહેલે ભદ્રક જીવ શાસ્ત્રોક્ત વિધિની ખબર નથી, અને મનઘડંત વિધિથી ધર્મ–પ્રવૃત્તિ કરે છે, તે શું એટલી એણે સાંસારિક પ્રવૃત્તિ છડી એનું, અને ધમ–બુદ્ધિથી ધર્મ–પ્રવૃત્તિ કરી એનું, એને કશું ફળ નહિ? અહીં આચાર્ય મહારાજ કહે છે, “એને એનું અમાપ ફળ છે.” એમ તે જોવા જઈએ તે શહેરમાં પણ ધર્મ–પ્રવૃત્તિ કરનારા બધા જ જણ શું શાસ્ત્રોક્ત વિધિથી જ ધર્મ કરે છે? ના, તે શું એ બધાની ધર્મ પ્રવૃત્તિ નિષ્ફળ? નકામી જવાની? ના, અહીં એનું અમાપ સફળ કહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ 6. ઈષ્ય–સ્નેહ-લભ-હઠથી ધર્મ આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે (4) ઈર્ષ્યાથી ધર્મ (4) માત્સર્યથી-ઇર્ષાથી ધર્મ કરતે હોય તે ય એને એ ધર્મનું અમાપ ફળ છે. આ કથન જરા વિચિત્ર લાગશે, પરંતુ આ કથનમાં શાસ્ત્રકારની કેટલી ઊંડી અને દીર્ધદષ્ટિ છે, એ જોવા જેવું છે. દા. ત. આમ તે ધર્મની શુદ્ધ ઈચ્છા ન થઈ, પરંતુ પર્યુષણામાં ચડસાચડસીથી ધર્મની બોલી બોલતો હોય, તે એ ઈષ્યથી ધર્મ કરી રહ્યો છે; ને આજે પર્યુષણમાં કે બીજા અવસરે કેટલાકે આ રીતે બેલી બેલતા હોય છે. એમને શું “આ તે તમે મલિન ભાવથી ધર્મ કરે છે એ ખે છે,” એમ કહી એ ધર્મપ્રવૃત્તિ બંધ કરાવાય? અરે ! તપમાં ય શું છે? પર્યુષણામાં પાડોશી અઠ્ઠાઈ કરે છે, તે મનને ઈર્ષ્યા આવી કે “શું એ અડ્રાઈ કરે છે? તે એની જ પાસે અઠ્ઠાઈની શક્તિ છે? મારી પાસે નથી ? લાવ હું અઠ્ઠાઈ નહિ, દશ ઉપવાસ કરી બતાવું.” આમ 10 ઉપવાસ કર્યા, પણ ઈર્ષ્યાથી કર્યા. આ ધર્મથી એનું ભલું થાય કે ભૂડું? ભુંડું કહેતા નહિ; કેમકે આ સવાલ આવશે કે પર્યુષણામાં એક જણ કશે તપ ન કરે, ને રોજના 3-4 રંક ખાય, એનું ય ભૂંડું થાય? અને આ દશ ઉપવાસ કરે Page #133 -------------------------------------------------------------------------- ________________ 112 એનું ય ભૂંડું થાય?” ના, બંનેમાં ફરક છે. અલબત્ ધર્મનું ઉત્થાન ઈષ્યમાંથી થયું, પરંતુ પ્રવૃત્તિ. ધર્મની થઈ; અને. આમાં જ્ઞાનીઓ જુએ છે કે આવા જીવમાં ઈષ્યને અવગુણ છે, પરંતુ એમ તો. બીજા ય અનેકાનેક અવગુણ છે, અને ઈર્ષાથી દુન્યવી કેટલાય ખોટાં કામ કરે છે, પરંતુ એ બધાની વચમાં ભલે. ઈર્ષ્યા--હરિફાઈથી પણ હવે બેટા કામ મૂકી અરિહંતે કહેલ ધર્મ–પ્રવૃત્તિ તરફ વળે તે એટલું સારું તત્ત્વ થયું. એમાંથી આગળ જતાં ઈષ્ય છૂટી જશે ને ધર્મ-પ્રવૃત્તિ કરતો રહેતો. હોવાથી સહજ ધર્મ-ચિથી ધર્મ–પ્રવૃત્તિ મંડાશે.” આમ તે ચારે બાજુ જુઓને, કેટલા માં ધર્મ– પ્રવૃત્તિ દેખાય છે? જેને એ ગમે છે જ ક્યાં? એ તે. પાપપ્રવૃત્તિ જ ગમવાથી એમાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે. જ જે કઈ જીવ ધર્મ–પ્રવૃત્તિ તરફ વળતો હોય, તો શું ખોટું કર્યું? પૂછે - પ્ર- પણ એ તે ધર્મ તરફ ઈષ્યના અવગુણથી વળે ને? ઉ– આમ પૂછીને શું એમ કહેવું છે કે - ઈર્ષાથી ધર્મ તરફ વળે એ ખોટું કર્યું ? ને એના કરતાં વગર ઈષ્યએ ધૂમધામ હિંસામય આરંભસમારંભજૂઠ–અનીતિન્દુરાચાર–અભક્ષ્ય ખાનપાન વગેરે પાપ પ્રવૃત્તિઓ અને વિષય-વિલાસમાં લાગે રહ્યો હતો તે સારું હતું? અગર ઈર્ષોથી ખાનપાન-ધંધાધાપા–મકાનનિર્માણ વગેરે પાપપ્રવૃત્તિ કરી હતી તે સારું હતું ? Page #134 -------------------------------------------------------------------------- ________________ 113 જગતના જીવોની દયા ખાવા જેવી છે કે એ બિચારા ધૂમધામ વીસે કલાક પાપ-પ્રવૃત્તિમાં પડેલા છે ! જ્યાં મૂળમાં એમનામાં ધર્મપ્રવૃત્તિ જ નથી; કદાચ દેવદર્શનની પ્રવૃત્તિ હોય તે તે માત્ર મન મનાવવા જેવી કે “હે રેજ દર્શન કરું છું, બાકી દર્શન કરતાં સહેજ પણ પ્રભુને વિનંતિ નથી કે “પ્રભુ! તું અનંત ગુણસંપન્ન, ને હું અનંતા દોથી ભરેલા ? મારા પર કરુણા કર, મારા દેષ ટળે, મારા દોષ છેડા પણ મેળા પડે.” આટલીય જેણે માગણી કરવી નથી, તે એ દર્શન-ધર્મની પ્રવૃત્તિ આત્માને શી અસર કરે ? છતાં કુળલાજે કે દુર્ગતિના ભયથી એટલીય દર્શન–પ્રવૃત્તિ હશે, તે એમાંથી ક્યારે ય આગળ વધી સ્વતઃચિથી ધર્મપ્રવૃત્તિ કરતો થશે. તાત્પર્ય, જગતના જીની આ દયાપાત્ર સ્થિતિ છે કે એમનામાં મામુલી દેવદર્શન વિના રેજિંદી ધર્મ પ્રવૃત્તિ ખાસ છે નહિ, ત્યાં એમને કહ્યા કરીએ કે “જે મેક્ષના જ આશય વિના બીજા-ત્રીજા આશયથી ધર્મ કરશે તો મરશો, એ વિષકિયા થશે અને એથી ભવના ફેરા વધશે,” તે શું આમ કહ્યા કરવામાં એને ધર્મકિયા ખૂબ કરવાની પ્રેરણા થશે? ધર્મપ્રવૃત્તિ શી રીતે થાય? સંસારક્રિયા થડી ય ઓછી કરી, યા પ્રમાદ એ છો કરી, ધર્મ પ્રવૃત્તિ ખાસ કરવાની ઉમિ શી રીતે જાગે? પૂછીએ, “પર્યુષણમાં ય ધર્મ કરે છે? કહે હા, પણ “મેક્ષને આશય છે ?" ત્યાં “ના, આ તે લોકલજાથી. ધર્મ કરીએ છીએ” એમ કહે, તે એવી ધર્મ-પ્રવૃત્તિ પર જે ચોકડો મારી દઈએ, ને કહીએ, “તમારી ધર્મ–પ્રવૃત્તિ Page #135 -------------------------------------------------------------------------- ________________ 114 ધર્મરૂપ નથી,” તે એ સાંભળીને શું સામાને ધર્મ-પ્રવૃત્તિમાં ઉત્તેજન મળે? કે પીછે હટ? પછી (1) આ શાસ્ત્ર જે કહે છે “લજજાથી ધર્મ કરતે હોય, ભયથી ધર્મ કરતે હોય, અરે! માત્સર્યથી ધર્મ કરતે હોય, તો એ ધર્મનું અમાપ ફળ મળે છે,” એ આ શાસ્ત્રને ક્યાં મૂકી આવવાનું? તેમજ (2) આજના વધી ગયેલા વિષય-રંગમાં અને વિષયસંગની પ્રવૃત્તિઓમાં ગળાબૂડ ખૂંચી ગયેલાને ધર્મ-પ્રવૃત્તિમાં લાવવાના શી રીતે ? અને (3) ધર્મ-પ્રવૃત્તિમાં આવ્યા વિના પાપ-પ્રવૃત્તિઓમાં ખૂચ્યા રહી શું આશય સુધરે? (5) સ્નેહથી ધર્મ પ્રવૃત્તિ આચાર્ય પુષ્યનંદસૂરિ મહારાજ આગળ કહે છે(૫) સ્નેહથી પણ ઘર્મ કરે એને એનું અમાપ ફળ છે. આમ કહીને આવા જીવોને પણ ધર્મમાં આવકારવા છે-કે “એમેય તમે ધર્મમાં આવે, કિન્તુ કાઢી મૂક્યા નથી કે “શું તમારી પોતાની રુચિ અને શ્રદ્ધાથી ધર્મ નથી કરે? માત્ર નેહી પરના નેહને લીધે ધર્મ કરે છે? જાઓ ભાગી જએ, તમારા ભાવ મેલા છે, મેલા ભાવથી ધર્મ થાય નહિ ધમીમાં તમારે નંબર કહેવાય જ નહિ.” આમ કાઢી મૂકવા નથી. જ્ઞાનીઓને જે આવા જીને ધર્મમાંથી કાઢી મૂકવા હેત, તે એમની ધર્મ–પ્રવૃત્તિનું અમાપ ફળ કેમ Page #136 -------------------------------------------------------------------------- ________________ કહેત? આવી ધર્મ-પ્રવૃત્તિને અમાપ નુકસાન કરનારી જ કહેત ને? જ્ઞાનીઓ તે જુએ છે કે “જીવ આમ આપમેળે તે ધર્મ કરતા નથી, પરંતુ શું નેહીના સ્નેહને વશ થઈ ધર્મ કરે છે? તે કરવા દે. જે એવાને ધર્મમાંથી કાઢી મૂકશે, તે સંસારની ભરચક પાપ-પ્રવૃત્તિમાં ખૂંચેલ રહેશે, ને તેથી પાપબુદ્ધિમાં જ રમત રહેશે !" સ્નેહથી ધર્મ-પ્રવૃત્તિ કેવી રીતે? સ્નાત્ર ભણાવે, એમાં બેલે છે ને કે “આતમભક્ત મળ્યા કેઈ દેવા, કેતા મિત્તાનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલ વટ...” અર્થાત્ કેટલાક દેવતા પ્રભુના મેરુ પર જન્માભિષેકના અવસરે આત્મ–ભક્તિથી આવી મળે છે, તે કેટલાક મિત્રના અનુયાયી બનીને આવે છે, તે કેટલાક દેવીની પ્રેરણાથી આવે છે. આમાં મિત્રાનુયાયી મિત્રના સ્નેહથી પ્રભુભક્તિને ધર્મ કરવા જાય છે. એના એ ધર્મ ઉપર ચેકડી મારવી? - જે ચોકડી મારે તે શું થાય? આજના કાળના દાખલા છે કે ભાઈ જરાય ધર્મ ન કરતા હોય, પરંતુ પત્ની ઉપરના સ્નેહથી પત્ની સારી શ્રાવિકા હોઈ એને ધર્મ જોઈ જોઈને પતિ ધર્મ કરતો થયે. શું આ ધર્મ-પ્રવૃત્તિ પિતાની રુચિથી કરી? ના, પત્ની ઉપરના સ્નેહથી એનું જોઈ જોઈને ધર્મપ્રવૃત્તિ કરી, યા પત્ની ઉપર સ્નેહ છે તેથી એની પ્રેરણા મળતાં ધર્મ-પ્રવૃત્તિ શરુ કરી. પછી તે એના સ્નેહથી ધર્મ કરતાં કરતાં પિતાને ગુરુઓને ઉપદેશ સાંભળવા મળે એમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ 116 સહજ ભાવે ધર્મ ગમવા માંડો તે પછીથી પિતાની આત્મરુચિથી ધર્મ પ્રવૃત્તિ કરતા થઈ ગયા. આવા દાખલા અનેક મળે. - હવે અહીં વિચારે, કે જ્યારે પત્ની પરના નેહથી ધર્મ કરવા માંડ્યો, ત્યારે એને જે પૂછ્યું હતું કે “તું ધર્મ મેક્ષના આશયથી કરે છે ? તે એ કહેત “ના, હું તે પત્ની પરના સ્નેહથી ધર્મ કરું છું એ બિચારી વિગઈત્યાગ રાખે અને હું વિગઈ ખાઉં? એ દિલને જચે નહિ, તેથી હું ય વિગઈ ત્યાગ રાખું છું. મને યાત્રાને રસ નહિ, પરંતુ એને યાત્રાને પ્રેમ તેથી સ્નેહથી એને યાત્રાએ લઈ જાઉં, ત્યાં મારે જે યાત્રા થાય છે એ એના નેહથી થાય છે. આમ તે મને દાનની રુચિ નહિ, પરંતુ પત્ની કહે છે “આ સારા કામમાં હજાર રૂપિયા આપી દે,” તે હું એના નેહની ખાતર હજારનું દાન કરી દઉં છું.” હવે શું આ વિગઈ–ત્યાગને, યાત્રાને, અને દાનને ધર્મ નહિ કહે? “એનું કશું ફળ નહિ” એમ કહી એને નિષ્ફળ કહેવા? યા “આ તો મેક્ષના આશય વિનાની અને પત્નીને રાજી કરવાના આશયવાળી ધર્મ-પ્રવૃત્તિ, માટે એ સંસારવર્ધક ધર્મ–પ્રવૃત્તિ છે, એમ કહેવું ?" જેજે કહેતા નહિ; કેમકે અહીં આચાર્ય મહારાજ ધર્મ-પ્રવૃત્તિમાં હેતુભૂત અનેક કારણો પૈકી આ સ્નેહને પણ એક કારણ તરીકે કહે છે, અને સ્નેહથી પણ ધર્મ પ્રવૃત્તિ કરે એને અમાપ ફળ હેવાનું કહે છે. એને ઈન્કાર કરી એથી વિરુદ્ધ કહીએ કે એ અમાપ ફળવાળી નહિ પણ ભવવર્ધક, ભવમાં રખડા Page #138 -------------------------------------------------------------------------- ________________ 117 વનારી ધર્મ પ્રવૃત્તિ છે,” એમ કહીએ તે શું એ શાસ્ત્રવિરુદ્ધ સૂત્ર—વિરુદ્ધ ભાષણ જેવું ન થાય? અહીં તે આગળ વધીને કહે છે - (6) લેભથી ધર્મપ્રવૃત્તિ થાય એ પણ અમાપ ફળદાયિની બને. દા. ત. સતી સુભદ્રાને પરણનાર યુવાન મૂળ બૌદ્ધધમી કુટુંબને યુવાન હતા, ને પરદેશ ગયેલે ત્યાં સુભદ્રાના આપ એને એક પરદેશી અજાણ્યા અતિથિ તરીકે પિતાને ત્યાં ઉદારતાથી ઊતાર્યો. એણે સુભદ્રાને જોઈ એનાં રૂ૫ ગુણ વગેરેથી એના તરફ આવર્જિત બન્ય, રાગવાળે બળે; પરંતુ એણે જોયું કે “આ શ્રાવક એ છે કે ઇતરામને પિતાની કન્યા કાંઈ આપે નહિ, એ તો શ્રાવકને જ આપે.” તેથી એણે કપટ-શ્રાવક બનવા માટે જૈન સાધુ પાસે જઈ જૈનધર્મ શીખવા માંડયો, અને એને શક્ય અમલમાં ઉતારતે ચાલે, એમાં જૈનધર્મની દેવદર્શન-પૂજા આદિ ધર્મ– પ્રવૃત્તિ કરવા માંડી. પરંતુ આ બધે ધર્મ શા માટે કરે છે? કેવળ સુભદ્રા મેળવવાના લાભથી. પરંતુ ધર્મ તે ત્યાગ–તપસ્યા–જિનભક્તિ.... વગેરે એટલે બધા કરવા માંડ્યો કે સુભદ્રાને આપ એનાથી અંજાઈ ગયે! એને વિશ્વાસ પડી ગયો કે આ ઉત્તમ શ્રાવક બને છે, સુભદ્રાને માટે યોગ્ય પતિ છે,” તે એણે સુભદ્રાને એની સાથે પરણાવી પણ દીધી!.. Page #139 -------------------------------------------------------------------------- ________________ 118 હવે વિચારે, આ લેભથી ધર્મ કે એ ત્યાજય? કે ઉપાદેય? નિષ્ફળ? કે અમાપ ફળવાળે? ભૂલતા નહિ, અહીં જ્ઞાની લેભથી થતા ધર્મને નિષ્ફળ નહિ, અમાપ ફળીવાળ કહે છે. અમાપ શી રીતે, એ આ સુભદ્રાના પ્રસંગમાં જુઓ - પેલા યુવાનને સુભદ્રા મળ્યા પછી તે દિલ જ પલટાઈ ગયું, તે લાભને બદલે પહેલાં સુભદ્રા ઉપરના સ્નેહથી, અને પછીથી હવે સ્વતઃ રુચિથી જૈનધર્મ પાળે છે ! અને એના દેશમાં ઘરે સુભદ્રાને લઈ ગયા પછી ઘર તે બૌદ્ધ ધર્મ, ને ત્યાં સુભદ્રા તે જૈન સાધુને સત્કાર કરે છે, પરંતુ બૌદ્ધ સાધુને નહિ, તેથી સાસુ એને તડકાવે છે. ત્યારે સુભદ્રાને પતિ સુભદ્રાના પક્ષમાં રહે છે. એમાં સાસુને રોષ વધતાં, સાસુ સુભદ્રાને મેડી ઉપર જુદી કાઢે છે, તે પતિ પણ એની સાથે જ રહે છે. જેવાનું છે કે મૂળમાં આ ધમી શી રીતે થયેલ? અને કેવું પરિણામ આવ્યું ?" પતિએ લેભથી અને સ્નેહથી જૈનધર્મની આરાધના કરવા માંડેલી; એમાંથી સહજ રુચિથી ધર્મસેવનમાં આવી ગયે. એ ફળ કેટલું મેટું એનું માપ મંડાય? ના, અમાપ ફળ જ કહેવું પડે. એ સહજ રુચિને ધર્મ કણ લઈ આવ્યું ? એના હૈયે જૈનધર્મની સ્પર્શના કેણે કરાવી? કહો લેભ-સ્નેહથી પણ ધર્મપ્રવૃત્તિ કરી હતી એણે. જીવનમાં જૈન ધર્મ સ્પશી જાય એ નાનું સૂનું કે જેવું તેવું ફળ નથી. અહીં એક પ્રશ્ન થાય - Page #140 -------------------------------------------------------------------------- ________________ 119 - લાભ એવું નથી કારણ પ્રક- માને કે સુભદ્રાને પરણીને ઘરે લઈ ગયા પછી યુવાને જૈન ધર્મ મૂકી દીધું હેત તે એની પૂર્વે સુભદ્રા મેળવવાના લેભથી કરેલે ધર્મ તે નિષ્ફળ જાત ને? ઉ૦- ધ્યાન રાખજે અહીં જ્ઞાની જે કહે છે કે લેભથી -નેહથી કરેલ ધર્મ અમાપ ફળ આપે છે. ત્યાં એમ નથી કહેતા કે “એ ધર્મ પછી લેભ વિના કરતે થાય તે જ અમાપ ફળ ને લેભ સર્યા પછી ધર્મ કરે મૂકી દે, તે અમાપ ફળ નહિ. –-જ્ઞાની એવું નથી કહેતા. એ તો સામાન્યથી જ કહે છે “લજજા, ભય માત્સર્ય, નેહ કે લોભથી ધર્મ કરાય તે અમાપ ફળ દેનારો છે.” એમ કહેવાનું કારણ? કારણ આ જ છે કે જ્ઞાની જુએ છે કે એ રીતે પણ એને જૈન ધર્મની આરાધના કરવા દે, કેમકે (1) એ ધર્મ-પ્રવૃત્તિથી એનામાં ધર્મના સંસ્કાર પડે છે, અને (2) ધર્મપ્રવૃત્તિ દરમિયાન વિષય-વિલાસ, આરંભ-સમારંભ, અને પરિગ્રહની પ્રવૃત્તિથી બચે છે. અહીં એક સવાલ થાય - અનંતી દ્રવ્યક્રિયા નિષ્ફળ કેમ કહી? : પ્ર. તે પછી શાસ્ત્ર એમ કેમ કહ્યું કે “પિગલિક સુખના લેભથી કરેલી ધર્મની અનંતી દ્રવ્ય-કિયાઓ નિષ્ફળ ગઈ ?" કેમ એને અમાપ ફળવાળી ન કહી ? ઉ– એનું કારણ સ્પષ્ટ છે કે એ કિયાઓ ભવાભિનંદીપણાના જોર ઉપર કરેલી, એટલે ત્યાં મેક્ષ ઉપર દ્વેષ હતું, મેક્ષની વાત જરાય ગમતી નહોતી. વળી મિથ્યાત્વ ગાઢ હતું, વિષયરાગ ગાઢ હતે, માટે એ દ્રવ્ય-ક્રિયાઓને નિષ્ફળ ગયેલી કહી... Page #141 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અહીં મેક્ષના દ્વેષની વાત નથી. અહીં એ નિર્ધાર નથી કે “મારે મોક્ષ તો જોઈએ જ નહિ, તેમ અહીં એવા ગાઢ મિથ્યાત્વની ય કલ્પના કરવાની જરૂર નથી, તેમ એ આંધળે ગાઢ વિષયરાગ નથી, નહિતર લજ્જાથી કે ભય વગેરેથી ધર્મ–પ્રવૃત્તિ કરવા શું કામ જાત? એનું હૈયું તપાસવા જેવું છે - ભલે લજજાથી, ભયથી, સ્નેહથી, લોભથી, ધર્મ કરવા જય છે, કિંતુ એ લજજા-ભય-નેહ-લભ એવા જોરદાર નથી કે “ધર્મ પ્રત્યેની લાગણી જ ઉડાવી દે, ધર્મ પ્રત્યે તદ્દન શુષ્કતા લાવે, વેઠને હિસાબ મંડાવે. એટલું જરૂર છે કે ધર્મમાં પ્રેરાય છે તે લજજાથી, લેભથી, નેહથી પણ ધર્મરુચિથી ધર્મ કરવાને સહજભાવે ઉમળકો નથી. પરંતુ એમ તો બચ્ચાને અને મોટા પણ બાળ જીવને પહેલ-પહેલાં દિલ કે ગુરુની ચિંધ્યા વિના એમ તો સહજ ભાવે ધર્મ સાધવાને ઉમળકે ક્યાં થાય છે? એ તો વડિલ કે ગુરુ ચી છે એટલે ધર્મ કરવા પ્રેરાય છે, તે શું એ રીતે ધર્મ કરવા પ્રેરાય એ ખોટું થયું? એની કશી કિંમત નથી? “મેક્ષને અહીં આશય નથી માટે આ ધર્મસાધના નિષ્ફળ.” એમ કહેવાય ? જે એમ કહેવા જઈએ તે શું જ્ઞાનીઓની, આ ધર્મ-સાધકની અને આ ધર્મ–સાધનાની અવગણના શાતના કરનારા થઈએ એવું નથી લાગતું? અહીં જોવાનું આ છે, કે વડિલે યા ગુરુએ ચિંધવાથી જ ધર્મ કરવા જે પ્રેરાય છે એ પણ ધર્મ–સાધના વખતે ધર્મ પ્રત્યે તદ્દન શુષ્ક હૈયાવાળે નથી, યા ધર્મને નકરી Page #142 -------------------------------------------------------------------------- ________________ 121 વિઠ નથી સમજતો. એટલે તે બચ્ચા કે મોટા બાળ જીવે એમ ધર્મ કરતાં કરતાં આગળ પર ધર્મ ઉપર જે સહજ ભાવે પ્રીતવાળા બને છે, ત્યાં માનવું પડે કે પ્રારંભમાં ભલે લજજાથી, ભયથી કે સ્નેહથી પ્રેરાઈને ધર્મ કર્યો, પરંતુ તે કાંઈક પણ ભીના હૈયે ધર્મ કર્યો. કિન્તુ માત્ર વેઠ સમજીને ધમ નથી કર્યો. નહિતર, ધર્મ–સાધનાને જે એકલી વેઠ જ સમજતે રહે તે એ વર્ષો કરવા છતાં ય ધર્મ પર પ્રીતિવાળે ન થાય. માટે ધર્મ કરનારનું હૈયું તપાસે, એટલે જ કહીએ છીએ કે જ્યારે અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ કહી રહ્યા છે કે “લજથી ભયથી નેહથી વગેરેથી ધર્મ કરનારાને અમાપ ફળ મળે છે ત્યારે એ રીતે ધમ કરનારાનું અને એનું અમાપ ફળ મેળવનારાનું હૈયું તપાસવા જેવું છે કે એમાં એકલી લજા વગેરેના જ ટકા છે? કે ધર્મના કેઈ ટકા છે? આ તપાસ્યા વિના સીધા જજમેન્ટ ન ફાડતા કે “એ તે મોક્ષને આશય નથી માટે વિષકિયા, પાકિયા, ભવવધ ધર્મકિયા, નહિતર “લજજા ભયથી સ્નેહથી....વગેરેથી ધર્મ કરનારને અમાપ ફળ થાય છે” એમ કહેનાર શાસ્ત્રને, જ્ઞાનીને અને જિનવાણુને અન્યાય કરવાનું થશે. હજી આગળ જુઓ કે ધર્મ કેવી કેવી રીતે થાય છે, છતાં એનું અમાપ ફળ મળે છે! Page #143 -------------------------------------------------------------------------- ________________ 122 (7) હઠથી કરાતો ધર્મ અમાપ ફળ આપે સિદ્ધષિ આદ્રકુમાર વગેરેની સભા આગળ આચાર્ય મહારાજ કહે, છે કે “હઠાભિમાન-વિષયાત” અર્થાત્ હઠના વિષયથી યા અભિમાનના વિષયથી ધર્મ કરે. અર્થાત્ આમ તે ધર્મ કરવાની એવી સહજ ચિ ન હોય, પરંતુ કઈ પ્રસંગમાં એવી હઠ પકડાઈ જાય અને ધર્મ કરવા લાગે, એ હઠના વિષયથી ધર્મ થયો કહેવાય. દા. ત. સિદ્ધષિને તેમ બન્યું. સિદ્ધષિ ગણી મહારાજ જેમણે “શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા” નામને દુનિયામાં અજોડ રૂપક ગ્રંથ રચ્યો, એ સિદ્ધષિ મૂળ વણિકું-પુત્ર, યુવાવસ્થામાં આવ્યા, પિતાએ સારા ખાનદાનની રૂપાળી કન્યા પરણાવી. હવે સિદ્ધષિને જુગારનું વ્યસન લાગ્યું તે રોજ રાતે જુગાર રમીને મેડા. ઘરે આવે. પત્ની સમજાવે કે “આ તમે આવા સારા કુળમાં જન્મેલા, તમને આ રાત્રે મોડા આવવું શોભતું નથી. પરંતુ સિદ્ધષિ એ ધ્યાનમાં લે નહિ, તેથી પત્નીને ચિંતા રહ્યા કરે કે “આમનું ભવિષ્યમાં શું થશે?” એ ચિંતામાં ને ચિંતામાં બિચારી દુબળી પડતી ગઈ. એક દહાડે સાસુ પૂછે છે,– ‘તું કેમ ઉદાસ અને દુબળી પડતી દેખાય છે? વહુએ પહેલાં તો કહ્યું “કાંઈ નથી.” સાસુ સમજે છે કે “વહુ ચોખી ઉદાસ દેખાય છે, અને એનું શરીર ક્ષીણ થતું દેખાય છે, એટલે કાંક છે ખરું; તે મારે ઘરમાં આવેલી એ પારકાની કન્યા શા માટે દુ:ખિત રહેવી જોઈએ? મારા માથે એની જવાબદારી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ રરર “તેથી મારે એના દુઃખનું કારણ જાણુને કારણ અટ-- કાવી એનું દુઃખ ટાળવું જ જોઈએ. નહિતર મારું વડિલ પણું શું કામનું ?" આ હતી પૂર્વના કાળના વડિલેની મને દશા- “અમારા. . આશ્રયે આવેલાનાં દુઃખ શક્ય પ્રયત્ન ટાળવા જ જોઈએ.” ત્યારે આવા વડિલેની છાયામાં રહેલા એ દુઃખી શાન થાય?" દુઃખી થયા હોય તે દુઃખ કેમ ન ટાળે? વડિલે આશ્રિતે અંગેની પિતાની જવાબદારી સમજતા હેય, અને અદા કરતા હોય, એ એમની વડાઈ છે,. ત્યાં આશ્રિતને લીલાલહેર હોય, પત્નીની વડાઈ : દુઃખકારી પતિનું ઘસાતું નહિ બેલવું : ત્યારે વહુ પણ જુઓ કેવી ખાનદાન છે કે ચાલે ત્યાં સુધી પતિનું ઘસાતું નથી બોલવું તે નથી જ બોલવું. પિતાને ગમે તેટલું દુઃખ હોય તે પણ તે સહી લેવાનું, પણ પતિનું હલકું નહિ જ બલવાનું. જુઓ સીતાજીને રામચંદ્રજીએ જંગલમાં કાઢી મૂક્યા હતા, પણ પછી તે એમને એક રાજાએ ધર્મની બેન ગણી એમને આશ્રય આપે,. છતાં એને પણ સીતાજી પિતાની હકાલપટ્ટીની કશી વાત, કરતા નથી! કેમકે પિતાને પતિ તરફથી ગમે તેટલું દુઃખ, પણ પતિનું હલકું નથી બોલવું. આવું શિષ્ય જે ગુરુ માટે સમજે તો? Page #145 -------------------------------------------------------------------------- ________________ 124 સીતાજીને રાજાએ ઘણુંય પૂછયું હશે ! “તમે ગર્ભવતી લાગે છે, તમે કોના પત્ની? અહીં જંગલમાં શી રીતે આવી ચડ્યા? પરંતુ સીતાજીના મેમાથી પતિની હલકાઈ થાય એ એક હરફ નીકળતો નથી. એ તે એટલું જ કહે છે “અત્યારે મારું ભાગ્યે જ એવું છે જેથી જંગલમાં આવી - ચડી છું. તમે મને વધુ કાંઈ પૂછશે નહિ!” એક જ હિસાબ છે કે પતિનું ઘસાતું કેમ બોલાય કે “મને સતી તરીકે જાણવા છતાં વગર વાંકે લેકના ચડાવવાથી પતિ રામચંદ્રજીએ મને કાઢી મૂકી?” ના, આવું કાંઈ જ બોલવું નથી, તે ન જ બેલ્યા. પતિનું ઘસાતું ન બોલવાનું માત્ર આ રાજા આગળ જ નહિ, કિન્તુ પિતાને પેટે ત્યાં જન્મેલા બે જોડિયા બાળક લવ અને અંકુશ એ સમજદાર થયા ત્યારે પણ એમની આગળ પતિનું ઘસાતું નહિ કહેવાનું તે નહિ કહેવાનું. એટલે તે છોકરા મોટા થતા જાય છે છતાં એમની આગળ પણ પતિનું ઘસાતું બોલતા નથી ! લવણ-અંકુશ માગે આશીર્વાદ: સીતા પકે : એ તો એકવાર છોકરા જ્યારે બહારથી સાંભળી લાવી પૂછતા આવે છે કે “મા! મા ! તું તો અમને કાંઈ કહેતી નથી, પરંતુ અમે બહારથી જાણે લાવ્યા છીએ કે તને અમારા બાપુજીએ જંગલમાં ત્યજાવી મૂકેલી ! તે શું એ એમ સમજે છે કે આ સીતાજીને કઈ બેલી રખેવાળ નથી એટલે કાઢી મૂકી શકાય? મા! અમે રખેવાળ તૈયાર થઈ ગયા છીએ, તે હવે અમે એમને યુદ્ધ આપી સીતાજીને કેમ Page #146 -------------------------------------------------------------------------- ________________ 125 કાઢી મૂકાય છે? તે બતાવી આપશું. તે અમને માથે આશી-- વંદના હાથ મૂક.” - સીતા હાથ મૂકે ? આર્યદેશની સનારી છે. પતિનું હલકું બોલવું તે નથી, પણ હલકું જેવું ય નથી. તે બે દીકરાને કહે, “ગાંડાઓ ! બાપુજી સામે લડવા જવાય? અને એમ લડવા જવામાં હું આશીર્વાદ આપું ? હા, જાઓ એમના દર્શન કરવા અને પગે પડવા જવું હોય તે જાઓ, મારા. આશીર્વાદ છે. લા માથે હાથ મૂકું.” આ હતી ભારતની સન્નારીએ!-“પતિનું હલકું બીજા આગળ નહિ બલવાનું.” તેથી સિદ્ધષિની પત્ની પિતાની સાસુને પણ એમનું હલકું કહેવા તૈયાર નથી. તે સાસુ પૂછે છે કે “તું કેમ દુબળી પડતી દેખાય છે?” તે કહે છે કઈ નહિ....” પરંતુ આ સાસુ વહુની પોતાના માથે એક માતાની જેમ જવાબદારી સમજનારી, “પારકા ઘરની કન્યા મારા ઘરે લાવીને બેસાડી તે એની માતાની જેમ મારે એનાં દુઃખનું કારણ જાણવું જ જોઈએ, અને તે દૂર કરવું જ જોઈએ,’ એટલે એ આગ્રહ કરીને પૂછે છે- કે “બેલ બોલ, તારે કાંઈક દુઃખ છે. તે શું દુઃખ છે? ને એનું શું કારણ? આ તું નહિ કહે ત્યાં સુધી મારે ખાવું-પીવું બંધ. છે.” ત્યારે એને ન છૂટકે કહેવું પડ્યું કે “આ તમારા દીકરા રેજ રાતે જુગાર રમવા જતા હશે, તે રમીને રોજ રાતે મેડા આવે છે. હું એમને ઘણું ય કહું છું કે “આવા. Page #147 -------------------------------------------------------------------------- ________________ 126 - સારા કુળમાં જન્મેલા તમને આ ન શોભે, પરંતુ તે લક્ષમાં - લેતા જ નથી.....” માતાને ટોણ : સિદ્ધર્ષિની હઠ : સાસુ વહુને કહે “તો પછી તારું નથી માનતે તો તું મને કહેતી કેમ નથી? ફિકર નહિ, આજે તું બારણું ઉઘાડવા ન જઈશ, હું જ સંભાળી લઈશ.” બસ, મેડી રાતના સિદ્ધષિ આબે, બારણું ઠોકે છે, માતા પૂછે “કોણ?,” એ કહે “હું સિદ્ધષિ.” માતા કહે - “રેજ આટલું બધું મેડું આવવાનું? જા આજે અહીં - બારણું નહિ ઊઘડે, જ્યાં બારણાં ઉઘાડા હોય ત્યાં જા.” સિદ્ધષિ હવે હઠે ચડ્યો, મનમાં ધારી લીધું,- “હવે માત્ર આજે જ નહિ, કદી આ ઘરમાં આવવું નથી તે ત્યાંથી એ નીકળી ગયે. નગરમાં ઊઘાડા બારણા ઉપાશ્રયમાં, તે - સાધુના ઉપાશ્રયે પહોંચી ગયો. ગુરુને પિતાની હકીક્ત કહી ત્યાં જ રહ્યો, અને હવે ચિંતનથી વિરાગી પાકે થઈ ગ છે. અહીં સવારે બાપ પત્નીને પૂછે “સિદ્ધષિ ક્યાં ?" એણે રાતના બનેલી બીના કહી ત્યારે બાપ એને ઠપકે આપે છે “આવી રીતે મેડી રાતે યુવાન દીકરાને જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જા એ જવાબ દેવાતા હશે? એની ભૂલ હોય તે સવારે શિખામણ અપાય, પણ આમ કાઢી મૂકાય? - જાઓ, હવે શેાધ એ કયાં છે?” Page #148 -------------------------------------------------------------------------- ________________ 127 પત્ની પતિને હવે શું કહે ? ક્ષમા માગી. અંતે માઆપ શોધતાં શોધતાં અહીં સાધુના ઉપાશ્રયે આવ્યા, સિદ્ધષિને જોઈ ધરપત તે વળી, પરંતુ બાપ કહે “ભાઈ ! -તારી માતાની ગંભીર ભૂલ થઈ છે. ગમે તેમ તો ય એ સ્ત્રી– -જાત; તું પુરુષ છે, પુરુષે ઉદાર દિલના હોય છે, તું એનું કહ્યું ભૂલી જા, ચાલ ઘરે, પરંતુ અહીં સિદ્ધષિ હઠે ચડ્યો છે, કે હવે ઘરે નથી જ જવું. એણે દીક્ષા લેવા નક્કી કર્યું છે, તેથી પિતા-માતા વગેરેને પિતાને દીક્ષાને નિર્ધાર જણાવી દીધે, સંસારનું સ્વરૂપ કહી સમજાવ્યા, અંતે સૌએ સંમતિ આપી દીધી, અને સિદ્ધર્ષિએ દીક્ષા લીધી. હવે કહે -આમ - હઠે ચડી દીક્ષા લીધી, શું ખોટું થયું ? હઠથી ધર્મ થાય? હા, હુહના વિષયથી ધર્મ થાય તે ય તે અમાપ ફળ આપે છે. આ દીક્ષા લીધી માં થાય Page #149 -------------------------------------------------------------------------- ________________ 7. અભિમાન-શૃંગારથી ઘર નિશ્ચય પંથ એમ આચાર્ય મહારાજ આગળ વધીને કહે છે....... (8) અભિમાનના વિષયથી ધર્મ કરે, તે ય અમાપ ફળ અભિમાનથી ધર્મ કરે, તે પણ તેને તેનું અમાપ ફળ મળે છે. જુઓ, દા. ત. કેઈ સાધુ પ્રમાદી હોય, સ્વાધ્યાય કરવામાં ગેખવા-ભણવામાં આળસુ હોય, એને ગુરુ કહે જે અમુક સાધુ રેજની પાંચ પાંચ ગાથા કરે છે, તે શું તું ય કાંઈ શક્તિમાન નથી ? તારી તે સારી શક્તિ છે. તું કઈ જ ન કરી શકે ?" ત્યારે એ સાધુને પોરસ ચડે, અને એ અભિમાનથી કહે “સાહેબ ! લ્યો ત્યારે હું સાત ગાથા ગેખી આપું !" ને એ ગોખી આપે, તે આ સ્વાધ્યાયને ધર્મ એણે અભિમાનથી કર્યો કહેવાય. એને શું ધર્મ ના કહે? શું એને એ ધર્મનું કશું ફળ નહિ? અથવા શું એવા. ધર્મથી નુકશાન? ઝટ ગમે તેવું જજમેન્ટ આપતાં પહેલાં વિચાર કરે પડશે. અહીં એને મેક્ષને વિચાર નથી, એ. હેત તે પહેલાં જ કેમ ગેખવાનું ન કરત? - ત્યારે જે મેક્ષને આશય નથી, તે શું એ બધે ધર્મ સંસારના સુખ માટે કર્યો ગણાય? જ્ઞાની અહીં “અભિમાનથી. ધર્મ કરે તે અમાપ ફળ” એમ કહે છે, તે એમના પર શું સીધો આક્ષેપને ઘા કરાય કે “તમે તે સંસાર–સુખ માટે ધર્મ કરવાનું કહે છે?” Page #150 -------------------------------------------------------------------------- ________________ 129 અભિજા તે કોઇ જગળ વધે કરનારને જ કહો, એવો કલ્પિત આક્ષેપ ઊભું કરી જ્ઞાનીને લેષ્ટિમાં હલકા પડાય ? અહીં કુખી વાત છે કે પ્રમાદી સાધુએ અભિમાનના વિષયથી ગાથા ગેખવાને ધર્મ કર્યો. એને જે નકામે કહે, ને એમ પણ પ્રમાદ ટાળી જ્ઞાનાભ્યાસ કરનારને બંધ કરાવે, તે એ શું જિંદગીમાં આગળ વધે? પહેલાં તે કઈ લજાથી, કેઈ ભયથી, કેઈ, અભિમાનથી, એ રીતે ધર્મ કરવા માંડે છે, એમાં પછી આગળ વધતાં એને ધર્મને રસ જાગે છે. તેથી પછી ધીમે ધીમે એ લજજા, ભય, અભિમાન વગેરે કારણે દૂર થઈ ધર્મની સહજ રુચિ થઈ જાય છે. હવે જે આવા જીવને પહેલેથી જ નપાસ કરીએ કે “ધર્મ આમ લજજાથી કરે છે? લજજાથી ભયથી યા અભિમાનથી ધર્મ ન કરાય. મોક્ષના આશયથી જ ધર્મ કરાય. મેક્ષને. આશય ન રાખતાં આમ લજ્જા-ભય-સ્નેહ-અભિમાન વગેરેથી ધર્મ કરવા જઈશ તો એ ધર્મ તારા સંસારને જ પુષ્ટ કરશે.”– આમ જે એને કહીએ તે સંભવ છે કે એના મનને એમ થાય કે “ત્યારે આમ જે ધર્મ કરીને સંસાર વધતે હેાય, તે તે બહેતર છે કે ધર્મ ન કરે, કરતા હોઈએ તે છોડી દેવો.” એટલે આનું પરિણામ? એ ધર્મ ગુમાવવાને! એટલે પછી હાથમાં શું ? સંસાર–સંસારના પાપ ઠમઠોક ચાલુ રહેવાના! શું આ આત્માને ઉદય છે? કે આત્માની દુર્દશા છે? જીવની ધર્મ વિના આવી દુર્દશા જોઈને જ અહીં આચાર્ય પુણ્યનંદસૂરિજી મહારાજ Page #151 -------------------------------------------------------------------------- ________________ सज्जातो भयतो वितर्कविधितो मात्सर्यतः स्नेहतो, लाभादेव हठामिमानविषयाच्छगार-कीादितः / 11 12 13 14 15 16, दुःखात कौतुक-विस्मय-व्यवहृतेर्भावात्कुलाचारतो, वैराग्याच्च भजन्ति धर्मममलं तेषाममें यं फलम् / / અર્થાત્ (જે લો) લજ્જાથી, ભયથી, સ્વકલ્પિત વિધિથી, ઈષ્યથી, સ્નેહથી, લેભથી, હઠના વિષયથી, અભિમાનના વિષયથી, વિલાસ-કિતિ આદિના કારણે, દુઃખથી, કૌતુકથી, વિરમયથી, વ્યવહારથી, ભાવથી, કુળાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ ધર્મને ભજે છે, તેઓને અમાપ ફળ મળે છે. (8) અભિમાનથી ધર્મ :અભિમાનથી ધર્મ ? હા, આજે જુઓ પર્યુષણામાં વગ્નાની કે બીજી બેલીએ બોલાય છેએમાં કેટલુંક અભિમાનથી પણ બોલાય છે. “ફલાણે માણસ આદેશ શું લઈ જાય? હું જ આદેશ લેવા. થઈ જવા દો...” એમ કરી એ 25-50-100-200-500. વધારે વધારે બોલવાને. આમાં એને આદેશ મળી ગયો, તો જે આ આદેશ લેવાને ધર્મ અભિમાનથી થયો તે એને શું અધર્મ કહે? અને એમ જે જ્યાં ને ત્યાં અધર્મને સિક્કો મારવાનું હોય, તે પરિણામ શું ? કેટલાય લેક બેલી બલવી વગેરે ધર્મથી આઘા જ ખસી જાય ! શે સાર નીકળે? જે આ બેલી નહિ, તે એના બચેલા પૈસા Page #152 -------------------------------------------------------------------------- ________________ 131 રંગરાગ–વિષમવિલાસ અને આરંભ-સમારંભમાં ખર્ચાવાના ! તેમજ પિતે ધર્મથી આ રહેવાને ! (9) શૃંગારથી ધર્મનું અમાપ ફળ : આચાર્ય મહારાજ કહે છે, “શૃંગાર એસ્કે વેશના ઠઠાર - ભા–શણગાર. એને હિસાબે ધર્મ કરે. દા. ત. આઈએને સારાં સારાં કપડાં પહેરીને દહેરે ઉપાશ્રયે જવાનું મન થાય છે. મનને એમ રહે છે કે “એમ બહાર જઈએ એટલે લોકમાં સારા દેખાઈએ. આ આશયથી દહેરે ઉપાશ્રય જવાને ધર્મ કરે એમાં અલબત્ આશય સારે નથી; કિન્તુ (1) એ આશયથી કાકી મામીને ત્યાં કે બજારમાં જાય, અને (2) એ આશયથી મંદિર–ઉપાશ્રયે જાય, -એ બેમાં ફર્ક પડે કે નહિ ? ભલે મંદિર ઉપાશ્રયે જઈ દર્શન કે જિનવાણી-શ્રવણ કરતી વખતે ય વચ્ચે વચ્ચે કદાચ ધ્યાન પિતાના ઠઠારા પર જશે, મનને એમ પણ થશે કે હું સારી લાગું છું, શેલું છું, પરંતુ શૃંગારથી પ્રભુદર્શને (1) વચમાં વચમાં ય દનમાં પ્રભુ પર દયાન જશે, (2) વ્યાખ્યાનમાં ય ઉપદેશ પર દથાન જશે, –આ સારું તત્ત્વ છે. (3) વળી આમ પણ ધર્મ કરવા જતાં એનું જોઈ જોઇને એના કટબમાં નાનડિયા સંતાન અને સમાજમાં મંદિર–ઉપાશ્રયે જવાને રિવાજ ચાલુ રહેશે Page #153 -------------------------------------------------------------------------- ________________ 132 ત્યારે એ જે મંદિર-ઉપાશ્રયે જવાનું બંધ કરી, ઠઠારા, સજીને માત્ર કાકી–મામીને ત્યાં જવાની કે બજારમાં હરવા. ફરવાની જ પ્રવૃત્તિ રહી, તે કુટુંબને શું મળે? તેમ જાતને કયું પ્રભુદર્શન થવાનું ? કયું પ્રભુ પર ધ્યાન જેવાનું? કે સ્તુતિ-મૈત્યવંદન થવાનાં ? કે કયું સાધુવંદન—ઉપદેશશ્રવણ, થવાનાં? ને જાતમાં નહિ તો કુટુંબમાં ય એના અનુકરણરૂપે મંદિર ઉપાશ્રયે જવાનું અને મંદિરે દર્શન સ્તુતિ વગેરે. કરવાનું તથા ઉપાશ્રયે ગુરુવંદન વ્યાખ્યાન–શ્રવણ વગેરે. પામવાનું ક્યાંથી આવવાનું ? જ્ઞાનીઓની દવા છે કે એમણે જીવોને પાપયિાઓથી. બચાવવાની કરુણાથી ધર્મનાં અનુષ્ઠાને અને આચારે બતાવ્યા. જેમાં (1) એ ધર્મ કરનારને ય અમાપ ફળ મળે; અને (2) એનું જોઈ જોઈ કુટુંબમાં તથા સમાજમાં ય. ધર્મના રિવાજ ધર્મની પરંપરા ટકી રહે. અહીં જે એકાંતવાદી બની એક જ એકડે ઘૂંટીએ કે એકલા મેક્ષના આશયથી જ ધર્મ કરે, એ જ એને લાભદાયી બને, પરંતુ મેક્ષ સિવાયના બીજા કેઈપણ આશયથી ધર્મ કરે, તો એના ભવના ફેરા વધે, સંસારભ્રમણ વધે” જે આવો એકાંત પકડાય, અને આ મન કલ્પિત પાપ ઉપદેશ દેવાય, તે એથી પૂર્વના જ્ઞાનીઓને અને શાને, કેટલે બધે અન્યાય થાય ? તેમજ ભેળા છે એ સાંભળીને અહીં બતાવેલ લmદિ કારણથી પિતે કરતા ધર્મ પર કેવા અભાવવાળા થાય? અથવા કેટલાક કેવા નિરાશ થઈ ધર્મ મૂકી દેનારા બને? Page #154 -------------------------------------------------------------------------- ________________ 133 એમ જે કહીએ કે “ધમ તે આત્માની વસ્તુ છે, ધર્મ આત્માને શુભ ભાવમાં છે. લાદિમાં શુભ ભાવ નથી; એ તે અશુભ ભાવ છે, મલિન ભાવ છે, ત્યાં ધર્મ ન હોય. લજજાદિથી ધર્મ પ્રવૃત્તિ કરે એને ધર્મ મા એ મિથ્યાત્વ છે,”તે આ કથન પણ જ્ઞાનીઓને અને શાસ્ત્રોને કેટલું બધું અન્યાય કરનારું તેમજ બાળજીને ધર્મપ્રવૃત્તિ તરફ નિરુત્સાહ કરનારું થાય? બોલવાનું છે તે બહુ વિચારીને કે આપણું બેલેલું સાંભળીને સામાને બુદ્ધિભેદ ન થાય, શ્રદ્ધાભેદ ન થાય, ધર્મમાં ધર્મપ્રવૃત્તિમાં નિરુત્સાહ ન થાય, દેવ-ગુર્ધર્મ ઉપર હેત–સભાવ-બહુમાન ઘવાય નહિ અહંદુદાસનું બુદ્ધિભેદ ન થાય એવું વચન : સુદર્શન શેઠને જીવ પૂર્વ ભવે એ જ ઘરમાં ઢેરા વચારનારે નેકર, તે વહેલી સવારે ઢોર ચરાવવા જંગલમાં ગયેલે એણે કડકડતી ઠંડીમાં જે સાધુને ગઈ સંધ્યાએ ધ્યાનમાં ઊભેલા જોયેલા તેમને જ અત્યારે પણ એમ જ ઊભેલા જોયા! તેથી એણે પૂછયું બાપજી! આટલી કડકડતી ઠંડી રાતભર ખુલ્લા બદને શી રીતે સહન કરી શકો છો? કાગનું બેસવું ને તાડનું પડવું, એ ન્યાયે ત્યાં એ જ વખતે સૂર્યોદય થયો ને કાઉસગ્ગ–પ્રતિજ્ઞા પૂરી થવાથી મુનિ ધ્યાન પારવા “નમો અરિહંતાણં બેલી વિદ્યા–બળે આકાશમાં ઊડી ગયા ! પણ ગમાર નોકર સમજ્યા કે “બાપજીએ આ Page #155 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે “નમો અરિહંતાણં” મંત્રથી ઠંડી સહન કરી શકીએ છીએ.” એટલે એણે તે ત્યાં જ “નમે અરિહંતાણં'ની ધૂન લગાવી. ધૂન તે પાંચ-દસ મિનિટ નહિ, જંગલમાં ઢોર ચરતા રહ્યાં ત્યાં સુધી એ જ “નમો અરિહંતાણું, “નમે. અરિહંતાણું,” “નમે અરિહંતાણું.... ની ધૂન લગાવતા રહ્યો ! પાછો ફરતાં રસ્તામાં ય એ અક્ષરથી હોઠ ફફડાવતા. જ ચાલે છે ! અને ઘરે આવીને પણ એજ રટ્યા કરે છે ! ત્યાં શ્રાવક શેઠ અહંદૂદાસ એને પૂછે - “આ બોલ્યા કરે છે? એ કહે “શેઠ ! આ તો મને મહારાજે ઠંડી રેવાને મંતર આપ્યો છે - “નમે અરિહંતાણં તે રહું છું.' શેઠે પૂછ્યું તને વળી મંતર કેવી રીતે આપો? એના જવાબમાં નોકરે બધી હકીક્ત કહી, તે પરથી શ્રાવક શેઠ સમજી ગયા કે “આ કોઈ વિદ્યાધર મહામુનિ ગયા સૂર્યાસ્તથી આ સૂર્યોદય સુધી કાર્યોત્સર્ગ ધ્યાનની પ્રતિજ્ઞાવાળા હશે, તે સૂર્યોદય થતાં કાઉસગ્ગ પારવા “નમે અરિહંતાણં બલ્યા, ને આકાશમાં ઊડી ગયા! એમાં આ ગમાર નેકર એમ સમજ્યો કે મેં પૂછયું ને મહારાજે મને મંતરના અક્ષર આપ્યાખેર, શેઠે નોકરને શ્રદ્ધાભેદ ન કર્યો:“પરંતુ હવે આને જો એમ કહે કે “આ તે તને મંતર આપવા નથી બલ્યા, પરંતુ મહારાજે પિતાની કાઉસ્સગ Page #156 -------------------------------------------------------------------------- ________________ 15 –આમ જે ખુલાસો કરવા જાઉં, તે નેકરની બુદ્ધિમાં ભેદ થાય, એની શ્રદ્ધા ભાગે કે હાય! ત્યારે શેઠ એમ છે? શું આ તે માત્ર એક ધર્મન્સૂરનું પદ જ છે? તે તે નકામે હું અને મંતર માની બેઠો !" આમ બુદ્ધિભેદ-શ્રદ્ધાભેદ થાય.” પરંતુ શ્રાવક શેઠ સમજે છે કે “એવું ન બોલાય, એવા ખુલાસા ન કરાય છે જેથી સામાને શ્રદ્ધાભેદ થાય, બુદ્ધિભેદ થાય. ખરું જોતાં તે સામાને દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધા જે. ઊભી થઈ હોય તો એને વધારવી જોઈએ; માટે લાવ, આની શ્રદ્ધાને વિકાસ ક” આમ વિચારીને શેઠ એને કહે છે - હે! હૈ? શું તને આવા આકાશમાં ઊડી શકે એવા બહુ મેટા મહાત્માએ મંતર આપ્યો ? ત્યારે એમ સમજી રાખ કે એવા જમ્બર શક્તિવાળા મોટા મહાત્મા આપવા બેસે ત્યારે માત્ર ઠંડી રોકાય એવા કેઈ સામાન્ય મંતર ન આપે. આ તે સમજ કે તને બહુ મેટ મંતર આવે ! તારાં ભાગ્ય ઊઘડી ગયા ! આવા મહાત્માએ આપેલા મેટા મંતરથી તે આ સંસારમાં જનમ-જનમ ભટકવા સુધીનાં મહામેટા દુઃખ પણ મટી જાય ! સમજ્યો ?" શેઠે કેટલા બધા ડહાપણને શબ્દ વાપર્યા ? નોકરને પાને. ચડી ગયે “અહો, અહો, શેઠ મારા ! તે પછી આવા મહામંત્રને તે ખૂબ એકતાન થઈને ગણું” એમ પહેલાં તે માત્ર માથું હલાવી હલાવી “નમે અરિહંતાણું રટતે, તે હવે શરીર ધુણાવતો ધુણાવતે “નમે અરિહંતાણું રટે છે, ને એમાં પિતાના આખા સંસારને બે ભવમાં જ મર્યાદિત કરી દે છે!- આ ભવ અને પછી સુદર્શન શેઠને ભવ. પછી Page #157 -------------------------------------------------------------------------- ________________ 136. તરત મેક્ષ ! શેઠે શ્રદ્ધાભેદ બુદ્ધિભેદ ન થાય એવું જ બોલવાનું રાખેલું, તેથી નોકરને પાડવાને બદલે વધારે ઊંચે જાય એવું પ્રેત્સાહન આપ્યું. એકાંત નિશ્ચયવાદી મતને અનર્થ : બુદ્ધિભેદકારી વચન એકાંત નિશ્ચયવાદી સોનગઢી મતના છે. કેમકે એ કહે છે “આત્માએ આંતરિક આત્મ-પુરુષાર્થથી જ ઊંચે આવવાનું છે, નિમિત્તો ને કિયાઓ કશું કરે નહિ. એ આત્માને ઊંચે લઈ આવે એમ માનવું એ મિથ્યાત્વ છે. સ્વયં આત્મ-વિચારણા કરે, તત્ત્વ વિચારે, ભેદજ્ઞાન કરે, તો જ આત્માનું ગુણસ્થાનક વધે, અને એમ કરતાં ચૌદમે ગુણસ્થાનકે ચઢી મેક્ષ પામે.” આ સાંભળનારને શું થાય ? ભુલાવામાં જ પડી જાય, મનને ખેદની જ બુદ્ધિ થાય કે હાય! ત્યારે આજસુધી કરેલી કિયાઓની મહેનત માથે પડી ! એનું કશું જ સારું ફળ નહિ, પરિણામ નહિ. તો મૂકે આ કિયાએ કરવાની મજુરી, એ શી જરૂરી છે?” ત્યારે ધર્મકિયા નહિ કરનારાને આજ સુધી ધર્મ નહિ આચરી શકાવાને ખેદ હતું તે હવે ખેદ નીકળી જવાને અને ઘી-કેળાં થવાનાં ! કેમકે હવે એને એમ થવાનું કે ચાલે આપણે ધર્મકિયા ન કરી શકવાને ખેદ કરવાની જરૂર નથી. કેમકે શરીરની કિયાથી આત્માને કશે લાભ નહિ. આત્માને તે આત્માની કિયાથી લાભ થાય તો આપણે આત્મ-દ્રવ્ય અને એના પર્યાનું ચિંતન કરશું. બાકી વેપાર ધંધા રુડાં ખાનપાન વગેરેથી ગભરાવાની જરૂર નથી; કેમકે એ બધી તે જડની ક્રિયા છે, જડની કિયાથી આત્મદ્રવ્યને કશી અસર નહિ, કશી લાભ હાનિ થાય નહિ.' Page #158 -------------------------------------------------------------------------- ________________ 137 બસ, આવી ભ્રમણામાં હવે વેપાર-ધંધા-ખાનપાન વગેરે મોજથી કરવાને ! આવું બને એ આવા એકાંત નિશ્ચયનયના પાપ ઉપદેશકોના ઉપદેશથી બનવું સહજ છે. એકાંત નિશ્ચયવાદીને દુરાચાર એ પાપ નહિ!: એક ગામમાં એક ભાઈને પત્ની મરી ગયેલી અને એની વિધવા છોકરી ઘરકામ સંભાળતી, સાથે જ રહેતી હતી. હવે ભાઈ આ સેનગઢી મતથી વાસિત થયા, એટલે દેવદર્શન, પૂજા, તપ, ત્યાગ વગેરેમાં શિથિલ બની ગયા. સોનગઢી મતથી માન્યું કે આ શી જડની ક્રિયાને મેહ રાખવો? એવી તો અનંતીવાર જડ ક્રિયાઓ કરી,” એનાથી ક્યાં ઉદ્ધાર થયે? એમ એને મનને લાગવા માંડ્યું. પછી તે ઘરમાં પિતે અને છોકરી એકલા, તે કશી લાજ શરમ કે સંકેચ રહ્યો નહિ. એટલે ધણિધણિયાણી જેવા ખેલ શરુ થઈ ગયા ! કણ રોકનાર હતું ? પાછો આ બાપ તો હવે સમજી બેઠે છે કે આ તો શરીરની ક્રિયા છે, એનાથી આત્માને શું ?" વિચારે, આ મિથ્યા માન્યતા બંધાઈ ગઈ હોય અને યુવાન બાઈ સાથે એકાંત–વાસ હોય, પછી મેહના ચાળાના પાપથી શાને પાછા પડે? અરે! આગળ વધીને પાપમાં બાકી જ શું રાખે? પાછો માને છે શું? દરેક દ્રવ્યના ત્રિકાળી પર્યાય નિયત થઈ ગયેલાં છે. જે કાળે જે બનવાનાં તે બનવાનાં જ, એમાં મીન મેખ ફેરફાર કઈ કરી શકે નહિ. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશી અસર કરતું નથી. એટલે શરીરની કિયાથી આત્માને કશી અસર નથી. ચામડાની ક્રિયા ચામડાને અસર કરે, આત્માની ક્રિયા જે તત્વચિંતન અને સ્વાત્માનાં દ્રવ્ય Page #159 -------------------------------------------------------------------------- ________________ પર્યાયની વિચારણ, એ આત્માને અસર કરે. માટે શરીર ભલે. એની વિષય–સંગની ક્રિયા કરે, મારા આત્માએ જ્ઞાતા–દ્રષ્ટા. બન્યા રહેવાનું, એથી મને એની કશી અસર નહિ.” બોલો હદ થઈને પિતાની જ છેકરી સાથે દુરાચારના. મહાપાપ સુધી એ પહોંચી ગયે! એમાં ય કશું પાપ માનવું નથી! સોનગઢી મતવાળાથી આમાં કાંઈ ઈનકાર કરી. શકાય? ત્યારે, સેનગઢી મતને ધર્મ આ જ ને કે બીજી પરસ્ત્રી તે શું, પણ પિતાની છોકરી સાથેના દુરાચારમાં ય કશું પાપ નહિ? એ કશું અકર્તવ્ય નહિ? કેમકે એ તે જડની. કિયા છે. જડની ક્રિયા આત્માને અસર ન કરે.” ઉપદેશક તરીકે બોલવામાં કેટલું વિચારવાનું છે? “હું શુદ્ધ નિશ્ચયનયને ઉપદેશ કરું છું.”—એ દાવો રાખી ભરડવામાં શ્રોતાને કેવા આવા અતિ દુષ્ટ દુરાચારના પાપમાં ધકેલવાનું થાય? કે બુદ્ધિભેદ કરવાનું થાય ? પેલાને આ કુમતમાં ફસાયા પહેલાં “દુરાચાર એ પાપ છે” એવી બુદ્ધિ હતી, તે હવે ભૂદાઈ ગઈ, બુદ્ધિભેદ થયે; ને એમ લાગવા. માંડ્યું કે “ધર્મ અને પાપ તે આત્માની શુભ-અશુભ કિયામાં છે, આત્માના શુભઅશુભ શુદ્ધ-અશુદ્ધ ભાવમાં છે, આત્માન. સમ્યફ-મિથ્યા અધ્યવસાયમાં છે, કિંતુ શરીરની ક્રિયામાં. નહિ.” આમ બુદ્ધિને ભેદ થયો, ભંગ થયો. આવા ઉપદેશથી ધર્મક્રિયા નહિ કરનારને હવે ખેદ, કરવાનું રહે નહિ, એ તે એમ જ સમજ્જાને કે “આત્માએ Page #160 -------------------------------------------------------------------------- ________________ તરવાનું છે તે આત્મદ્રવ્યની ઓળખથી, આત્મદ્રવ્યના પર્યાયોના. ચિંતનથી, નવતત્ત્વના દ્રવ્ય-ભાવની ઓળખથી, “દ્રવ્ય આશ્રવ શું ? ભાવ આશ્રવ શું ? દ્રવ્ય સંવર કેને કહેવાય? ભાવ સંવર કોને કહેવાય?” ઈત્યાદિ તત્ત્વચિંતનથી કરવાનું છે. બાકી ભગવાનને પૂજાપાઠ, તપસ્યા, પ્રતિકમણ... વગેરે. જડની કિયાના મેહ શા? જડની ક્રિયાથી આત્માએ તરવાનું માનવું એ મિથ્યાત્વ છે.” કિંતુ આ જૈનેતર મતની સમજ બ્રમણા છે. આમ ભ્રમણામાં તણાઈ પિતે જિનભક્તિ—તપસ્યા–બ્રહ્મચર્ય વગેરે. ધર્મ–સાધના ન કરી શકવાને ખેદ જ નહિ રાખે, પછી શું કામ એને ઉદ્યમ કરે ? એકલા ભાવ પર ભાર આપનાર મિથ્યામતી : એમ, ધર્મક્રિયાના લગભગ દેવાળાવાળાને જે કહેવામાં આવે કે “જ્યાં સુધી હૈયાના ભાવ મેલા છે, અને એવા. મેલા ભાવથી દેવદર્શન, પૂજા, કે મેટાં દાન, અને મેટી. તપસ્યાઓ પણ કરે, તે તેનાથી કશો ઉદ્ધાર થાય નહિ, ઉલટું ભવના ફેરા વધે, ભગવાનની પૂજા કરતી વખતે ય નરક સુધીનાં પાપ બંધાય! કેમકે હૈયાના ભાવ બગડેલા છે,” તે. આવું સાંભળીને એ ધર્મપ્રવૃત્તિ વિનાને શ્રોતા શું લઈને જાય? પિોતે ધર્મ નહિ ક્યને પસ્તા લઈ જાય? કે તેવા ભાવ વિના ધર્મક્રિયા કરનારા ઉપર સૂગ કરવાનું લઈ જાય ? હવે એક તે પિતે ધર્મ કરતો નથી, અને એમાં આવું સાંભળવા મળે, પછી ભાવ વધે? કે ઉલટું ધર્મ ન કરી. શકવાને ખેદ પણ ઊડી જાય ? એને તે એમ જ થાય કે Page #161 -------------------------------------------------------------------------- ________________ 140 કિયાને ધર્મ પછી, પહેલાં આપણા આશય આપણા ભાવ ચિખા કરે, ભાવ ચેકૂબા કર્યા વિના મેટી તપસ્યા ય કિરીએ, તે ય તે માત્ર લાંઘણ થાય ! ઊલટું “હું આ ધર્મ કરું છું” એમ માનવા જતાં મિથ્યાત્વ લાગે! ભવના ફેરા વધે ! માટે પહેલાં ભાવ ચોખા કરવા દે. શુદ્ધ ભાવ, ચોખા ભાવ વિનાની કિયાથી તે ભવભ્રમણ વધે.” આવી આવી ભ્રમણા જ ઊભી થાય ને? પણ એમ ભાવપ્રધાન– નિશ્ચયપ્રધાન દેશના આપનારને એ ખબર નથી લાગતી કે શાસ્ત્ર ગૃહસ્થને ધર્મપ્રધાન જીવન જીવવાનું કહ્યું છે કે ભાવપ્રધાન જીવન જીવવાનું ? ભાવ ચકખા થશે તે શું સંસારની પાપડ્યિાએથી ચકખા થશે? કે ધર્મની ક્રિયાઓથી ચેકુખા થશે ? અહીં શાસ્ત્રકાર કહે છે “લજજાથી ધર્મપ્રવૃત્તિ કરે, ભયથી ધર્મપ્રવૃત્તિ કરે અભિમાનથી, હઠથી ધર્મપ્રવૃત્તિ કરે, તે પણ એનું અમાપ ફળ છે.” ધર્મપરંપર ટકવામાં બેનને ફળો : જુઓ આજ સુધી જૈનસંઘમાં ધર્મ કર્યો છે એમાં શ્રાવિકાઓની ધમ–કિયા અને ધર્મ–આચારના પાલનને પણ મોટો ફાળો છે. શ્રાવિકા બેન દેરાસર જાય, ઉપાશ્રયે * જાય, અભક્ષ્ય–ત્યાગ કરે, રાત્રિભોજન ત્યાગ કરે, તિથિએ તપ કરે, વગેરે જોઈ જોઈ સંતાને પણ એ શીખ્યા, અને ધર્મ-પ્રવૃત્તિ કરવા લાગ્યા. સંતાનમાં છોકરીઓ સાસરે ગઈ ત્યાં એ ધર્મ–પ્રવૃત્તિ ચાલુ રાખી, એટલે એનાં સંતાન પણ એજ શીખ્યા. આમ ધર્મ–પરંપરા ચાલુ રહી. Page #162 -------------------------------------------------------------------------- ________________ 141 હવે આમાં કેટલીય બેને શરુ શરુમાં તે શૃંગાર યાને. કપડાના ઠઠારા બહાર દેખાડવા દહેરે-ઉપાશ્રયે જતી હશેર એને જે ત્યાં જ અટકાવી દેવામાં આવે કે “આમાં તારા. ભાવ મેલા છે, તેથી તારું દહેરે–ઉપાશ્રયે જવાનું એ ભવના. ફેરા વધારનારું છે, માટે બેસ, ઘેર બેસ, પહેલાં ભાવ ચોક્ખા. કર, શૃંગારને કપડાના ઠઠારાને મેહ મૂકી દે” આમ જે એને દહેરે ઉપાશ્રયે જવાનું અટકાવી દેવાય તે એ કયા જન્મારે ધર્મ કરવાની ? અને એના સંતાન શું પામવાના? ત્યારે કપડાના ઠઠારાથી પણ ધર્મ કરતી રહી તે જિનવાણી સાંભળતાં સાંભળતાં ઠઠારાને મેહ છોડી દેશે, ને. ધર્મપ્રવૃત્તિ સહજ ધર્મરુચિથી કરતી થશે, તેમજ પિતાના ધણું અને સંતાનોને પણ ધર્મ સમજાવશે, મેહ મૂકવાનું સમજાવશે. એમ જ શૃંગારથી, લજજાથી, ભયથી, સ્નેહથી વગેરેથી ધર્મ કરાતો રહ્યો તે જ સકલસંઘમાં ધર્મ–પરંપરાટકી રહી, ઈતિહાસ તપાસીએ તે આ સમજાય એવું છે. આમાં એ નથી કહેવું કે “ભાવ ભલે મેલા રહે,” ના, ભાવ તે ચેકુખા કરવાના જ છે; પરંતુ તે ધર્મપ્રવૃત્તિનાં આલંબનથી જ ચેખા થાય, Page #163 -------------------------------------------------------------------------- ________________ 8. કીતિ આદિથી ઘર્મ: વ્યવહારની પ્રધાનતા આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ આગળ કહે છે, (10) કીર્તિ આદિથી ધર્મ કરે એનું અમાપ ફળ છે કતિ–માન-પ્રતિષ્ઠા–નામના આદિ મેળવવા ધર્મ કરે તે પણ એટલા એના તન-ધન પાપમાં ખચાતા અટકે છે, વિષય-વિલાસમાં અને જેના ઉપમર્દનરૂપ આરંભ-સમારં. ભમાં જતા અટકે છે. વળી એમ પણ ધમને સંબંધ રાખે છે, તેથી સાધુના સત્સંગમાં આવે છે, જે જિનવાણી સાંભળે છે એથી એના મનની શુદ્ધિ થતી આવે છે, ને એમ કરતાં કરતાં એક દિક્સ એ આવે છે કે એની કીતિ-પ્રતિષ્ઠા વગેરેની કામના મરી પરવારે છે. વળી એમ પણ કીર્તિના મેહથી દાન-ધર્મ કરવા જાય છે, એ જોઈને બીજા બાળ ને આલંબન મળે છે કે “ભાઈ ! આપણે પણ કાંક ધર્મ કરે. શેઠે આટલું મોટું દાન કર્યું, તે આપણે ફૂલ નહિ તે ફૂલની પાંખડી, કાંઈક પણ દાન કરે, સુકૃત કરે.” એમ સંધમાં આ કીતિની ઈચ્છાથી પણ દાન કરનારના દાન-ધર્મ જોઈને બીજાઓને દાન કરવાની પ્રેરણા મળે છે. પિલાએ પૈસાથી દાનના બદલે પાપપ્રવૃત્તિ કરી હતતે બીજા ને દાનની પ્રેરણા મળત? બોલે, સંઘમાં ધર્મને ટકાવ શું ધર્મ પ્રવૃત્તિઓ પર? કે શુદ્ધ ભાવ ઉપર? Page #164 -------------------------------------------------------------------------- ________________ 143 ધર્મ ટકામાં ધર્મસાધકોને ફાળે : સમજી રાખજે સંઘમાં પરાપૂર્વથી દાન–શલ-તપતીર્થયાત્રા-સાધર્મિક વાત્સલ્ય, જિનેન્દ્રભક્તિ–મહેત્સવ વગેરે ધર્મ–પ્રવૃત્તિઓ ચાલી આવી છે, અને આજે પણ ગામેગામ ચાલે છે, તેમાં જેમ મુનિઓના ઉપદેશને મોટો ફાળે છે, એમ આ ધર્મ સાધનારાઓને પણ મોટો ફાળો છે. એમાં ય જ્યાં ગામમાં મુનિઓનાં વ્યાખ્યાનેને એટલે લાભ નથી મળતું, ત્યાં પણ જે ધર્મ ટક છે એમાં તે ખાસ કરીને ધર્મ આચરનારાઓને જ મોટો ફાળો છે. એમનું જોઈ જોઈ બીજાએ ધર્મમાં પ્રેરાય છે, અને એમ ધર્મની પરંપરા ચાલે છે. ત્યાં શું એ ધર્મ આચર– નારાઓ બધા શુદ્ધ ધર્મ-રુચિથી ધર્મ કરનારા હતા? ના, કઈ લજાથી, કેઈ ભયથી, કેઈ કીતિ આદિના મેહથી પણ ધર્મ કરનારા ખરા. શુદ્ધ ધર્મચિથી ધર્મ કરવાવાળાની તે સંખ્યા નાની જ; બાકી મોટી સંખ્યા લજજા, ભય, નેહ, કીતિ વગેરે એક યા બીજા કારણે ધર્મ કરનારાની. જે એમના પર ચેકડી મારી ધર્મ કરવામાંથી એમને બહાર કાઢી નાખ્યા હોત, તે લજ્જા વગેરેથી ધર્મ કરતા રહીને જે આગળ પર એમનામાં સુધારે થઈ સહજ ધર્મરુચિથી ધર્મ કરવાનું બનતું ગયું અને એમ સંઘમાં ધર્મપરંપરા ટકી રહી, તે બનત? અર્થાત્ સંઘમાં ધર્મપરંપરા ટકી હોત? આ કહેવાને એ અર્થ નથી કે આ બધા શુદ્ધ પવિત્ર આશયે છે, એમ એ પણ કહેવું નથી કે “એવા અશુદ્ધ આશયે પણ ધર્મ કરાય તો પણ મોક્ષ મળી શકે, Page #165 -------------------------------------------------------------------------- ________________ 144 અલબત મોક્ષ તે શુદ્ધ આશયવાળી ધર્મક્રિયાથી ધર્મ-સાધનાથી જ થાય; પરંતુ કહેવું એ છે કે એવા શુદ્ધ આશયની ધર્મ-સાધનાએ પહોંચવા માટે પણ ધર્મપ્રવૃત્તિ જ કામ લાગે, પાપપ્રવૃત્તિ નહિ, તે કહે, એ માટે શું કરવું? અશુદ્ધ આશયથી પણ થતી ધર્મ–સાધના ચલાવી લેવી? કે (1) આશય શુદ્ધ ન થાય ત્યાં સુધી ધર્મ–સાધના બંધ કરાવવી ? યા (2) કરતા હોઈએ તે ધર્મ–સાધના મૂકી દેવી? ધર્મ કરે છેડી દે?(૩)લકોને પણ આવા અભિમાન–ઈર્ષ્યા– નેહ-લભ વગેરેથી ધર્મ કરતા હોય તે એમને મેલા ભાવની ક્રિયાથી ભવ-ભ્રમણાની બીક બતાવી ધર્મ છોડાવી દે? એમ (4) જે લેકે ધર્મ કરતા જ ન હોય, એમને શું એ ઉપદેશ આપે કે “જે જે મેલા આશયથી ધર્મ કરશે તે દુર્ગતિમાં પડશે? ભવના ફેરા વધી જશે? મલિન આશયથી તે અનંતીવાર ધર્મકિયાએ કરી, છતાં આ સંસારમાં રખડતા રહ્યા, માટે મહત્ત્વ પવિત્ર આશયનું છે. દા. ત. કઈ ભલે હાફુસના ચીરિયા ખાતે રહે, પરંતુ જે એના હૈયે ઉદાસીન ભાવને આશય હેય તે એ તરી જાય. એથી ઉલટું ભલે ઉપવાસ કર્યો હોય, પરંતુ પારણે “આ ખાઈશ તે ખાઈશ”ના વિચાર કરતા હોય, અથવા ઉપવાસ તે કીર્તિના મેહથી કે બીજાની સરસાઈ કરવા કર્યો હોય તે એથી ડૂબી જાય. માટે મહત્ત્વ આશયશુદ્ધિનું છે, ભાવ ચેખા કરવાનું છે. મેલા ભાવની ધર્મક્રિયાનું ફૂટી કેડીનું મૂલ્ય નથી, એથી તે ભવ ભારે થાય.” –આમ શું ધર્મના આચાર–અનુષ્ઠાન નહિ આચરનારની આગળ ક્રિયા–આચારને ફૂટી કેડીની કિંમતના બતાવી Page #166 -------------------------------------------------------------------------- ________________ આશયનું યાને ભાવનું મહત્વ બતાવવું? શું આ જૈનશાસનની જૈન શાસ્ત્રોની રીતિનીતિ છે? અહીં પુણ્યનંદનસૂરિજી મહારાજ શ્રોતાઓ કે જેમાં આદ્રકુમાર અનાર્ય દેશથી ભાગી આવીને બેઠો છે, એમની આગળ ઉપદેશમાં ધર્મ-પ્રવૃત્તિનું આ મહત્ત્વ બતાવી રહ્યા ' અર્થાત્ (જે લોકો) લજજાથી, ભયથી, સ્વકલ્પિત વિધિથી, ઈર્ષાથી, સ્નેહથી, લેભથી, હઠના વિષયથી, અભિમાનના વિષયથી, વિલાસ–કીર્તિ આદિના કારણે, દુઃખથી, કૌતુકથી, વિમયથી, વ્યવહારથી, ભાવથી, કુળાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ ધર્મને ભજે છે, તેઓને અમાપ ફળ મળે છે. लज्जातो भयते। वितर्क विधितो मात्सर्यतः स्नेहतो, . लाभादेव हठाभिमान-विषयात् श्रृंगार-कीर्यादितः / दुःखात् कौतुक-विस्मय-व्यवहृतेर्भावात् कुलाचारतो, वैराग्याच्च भजन्ति धर्म ममलं तेषाममेय फलम् // લજા-ભય વગેરેથી જે “અ–મલ એટલે કે નિર્મળ શુદ્ધ ધર્મને અર્થાત જૈન ધર્મને સેવે છે તેમને અમાપ ફળ હોય છે. - આમ કહે છે ત્યાં “મલિન આશયથી ધર્મ કરે તે ભવભ્રમણ વધે” એ વાત ક્યાં રહી? લજજા ભય સ્નેહ વગેરે આશયના ધર્મનું અમાપ ફળ કહી - 10 Page #167 -------------------------------------------------------------------------- ________________ –આચાર્ય મહારાજને શું કહેવું છે? આ જ, કે ધર્મ તરફ સુસ્ત હે લોકે! તમે ધર્મ કરે, ધર્મ સાધના કરે, ધર્મના આચારપાળે, ધર્મની ક્યિા–ધર્મની પ્રવૃત્તિઓ કરે; સંસારની પાપ–પ્રવૃત્તિમાંથી બહાર નીકળી ધમ–પ્રવૃત્તિમાં આવે, રેજિંદા જીવનમાં યા પર્વદિવસે ય મેહ-માયાની પ્રવૃત્તિ ઓછી કરી ધર્મ પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપે, કારણ એ છે કે ધર્મ બહુ મહિમાવંતે છે. ધર્મને એટલે બધે મહિમા છે કે કદાચ ધર્મની સહજ રુચિથી ધર્મ નહિ, પરંતુ લજજાથી ય ધર્મ કરે, યા વડિલના ભયથી ધર્મ કરે, અથવા ચડસાચડસીથી કે કેઈની પ્રત્યેના સ્નેહથી ધર્મ કરે, તે પણ એને અમાપ ફળ મળે છે, આમ કહીને આચાર્ય મહારાજ એ સૂચવી રહ્યા છે કે કદાચ તમને હમણાં ને હમણાં ધર્મને રસ ન જાગતે હોય, પરંતુ તમારા ધમી કુટુંબ કે સમાજની વચ્ચે રહી ધર્મ ન કરે એની શરમ લાગતી હોય, તે ય એવી શરમથી પણ તમે ધર્મ કરી શક્તા હે, તે જરૂર એમ પણ ધર્મ કરે; તમને એ ધર્મનું અમાપ ફળ મળશે. - આચાર્ય મહારાજ કેમ આમ કહી રહ્યા છે? કારણ, જગતના પામર જી બિચારા પાપાચારે અને મેહમાયાના આચામાં સર્વેસર્વા ફૂખ્યા રહે છે, એટલે એ સરિયામ મલિન ભાવે, પાપ-કર્મો, અને પાપ-સંસ્કારો ઊભા કરી કરી પછીથી એના ફળરૂપે દુર્ગતિના ભવની પરંપરામાં રખડી મરે છે! ચેરાશી લાખ યેનિના ચકાવે ચડી જાય છે! Page #168 -------------------------------------------------------------------------- ________________ 147 દયાળુ જીવે એમને પાપ-પ્રવૃત્તિઓમાંથી છોડાવવા હેય તે ધર્મના આચારોમાં દાખલ કરવા જોઈએ, એમને ધર્મના આચારે પકડાવવા જોઈએ. પછી ભલે પહેલે તબકે શુદ્ધ આશયથી ધમ–આચાર પકડવા તૈયાર ન હોય; કેમકે અત્યાર સુધી એકલી પાપ-પ્રવૃત્તિ ને મહ– પ્રવૃત્તિ કર્યો જવાથી પાપને અને મોહ-માયાને જ રસ આકંઠ ભરેલો છે. ત્યાં ધર્મની કશી પ્રવૃત્તિ જ નથી એટલે લીધે ધર્મને રસ શાને જાગે? એવા જીને ધર્મના આચારમાં લાવવા માટે આચાર્ય મહારાજ ધર્મને આ મહિમા બતાવે છે કે “લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે...તો પણ એ ધર્મનું એને અમાપ ફળ મળે છે, (1) એ ફળ પાપ-પ્રવૃત્તિથી કે મોહ-માયાની પ્રવૃત્તિથી નથી મળતું. (2) પરલોક પણ એ પાપ-પ્રવૃત્તિથી નથી સુધરતો, પરંતુ ધર્મ -પ્રવૃત્તિથી સુધરે છે. તેમ (3) અહીં પણ કુટુંબમાં ધર્મ, આ ધર્મ-પ્રવૃત્તિ જોઈને આવે છે. અને (4) ધર્મ આવે તે સ્વાર્થ–માયા–ઉદ્ધતાઈ–કલહ-અશાંતિ વગેરે દુર્ગણો કંઈક ઓછા થાય છે.”—આમ ધર્મને મહિમા સમજાવી ધર્મના આચામાં ઉદ્યમ કરતા કરવાનો હેતુ છે. જૈનશાસન ને જેનશાસ્ત્રો આ જ કહે છે કે આચારપ્રધાન વ્યવહારપ્રધાન દેશના આપવી, જીવન ધર્મપ્રધાન બનાવવું જે એના બદલે જીવન ભાવપ્રધાન બનાવવા ભાવપ્રધાન દેશના જ આગે રાખશે તે ધર્મમાં સુસ્ત શ્રોતાઓને ફાવતું જડી જશે! અને ધર્મના આચારમાં તે ઉદ્યમ નહિ કરે, Page #169 -------------------------------------------------------------------------- ________________ 148 ઉપરથી લોકેની ભાવ વિનાની પણ પવિત્ર આચાર–અનુષ્ઠાનની પ્રવૃત્તિને વખોડશે! ઘાંચીના બેલના ભ્રમણ જેવી કહેશે !! અને પિતાને એ ધર્મકિયા નહિ કરવામાં સમજદાર માનશે!” આ કેવી વિટંબણા! આજના મોટા ભાગના જીવને શુદ્ધ મોક્ષના આશયથી ધર્મ કરે નથી, ધર્મના આચાર–અનુષ્ઠાન આદરવા નથી, ને ઉપરથી લજજા, કુલાચાર, પત્ની -નેહ...વગેરેના આશયથી ધર્મ કરાય એને ભવભ્રમણ, વધારનાર માની એવા આશયથીય ધર્મના આચાર–અનુષ્ઠાન. આચરનારને નિંદવા છે, એવા છે ક્યારે ઊંચા આવવાના? તે વિચારવા જેવું છે કે શું ધર્મના કશા આચારઅનુષ્ઠાન આચરવા ન હોય, અને પિતાના મનની માનેલી. ભાવશુદ્વિ–આશયશુદ્ધિને ડોળ કરે, ને સાથે ધર્મકિયાને. વડે, તે એથી એને ઉદ્ધાર થાય? ભગવાન ભગવાન. કરે. ધર્મના પવિત્ર આચારથી પરવારેલાને અને ધર્મના. આચારની નિંદા કરનારને ત્રણ કાળમાં ઉદ્ધાર ના. થાય, જૈન શાસ્ત્રકારે મૂર્ખ નહતા કે એમણે આચારપ્રધાન દેશના વ્યવહાર–પ્રધાન દેશના આપવાનું ફરમાવીને ધર્મ પ્રવૃત્તિ પરને ધર્મના આચારે પાળવા પર, ધર્મકિયાએ. કરવા પર અને ધર્મસુકૃત આદરવા પર બહુ ભાર મૂક્યો ! પ્રવ- તે શું ભાવ-શુદ્ધિને આશયશુદ્ધિને ઉપદેશ જ નહિ કરવાને? નતિ કરી છે Page #170 -------------------------------------------------------------------------- ________________ 149 ઉ– જરૂર કરવાને, પરંતુ તે તે માત્ર જે ધર્મકિયા ખૂબ કરતા હોય, પણ ભાવ મલિન રાખતા હોય, તેવા શ્રેતાનું મલિન ભાવ છોડી નિર્મળ ભાવ લાવવા તરફ ધ્યાન ખેંચવા જેટલે ઉપદેશ કરવાને. તે પણ એ રીતે નહિ કે ભાવશુદ્ધિ-આશયશુદ્ધિને ઉપદેશ દેતાં દેતાં આચારમાર્ગ– વ્યવહારમાર્ગ–કિયામાર્ગને વખોડવામાં ઊતરી જવાય. | ઉપદેશ : જ્યારે જૈન શાસ્ત્રકારે આચાર–પ્રધાન વ્યવહાર–પ્રધાન ઉપદેશ આપવાનું ફરમાવે છે, એટલે કે જિનાજ્ઞા આચારપ્રધાન વ્યવહાર-પ્રધાન ઉપદેશ આપવાની છે, પછી “અશુદ્ધ આશયથી મલિન ભાવથી કરેલી ધર્મકિયા ભવના ફેરા વધારનારી છે, એમ વારંવાર કહી શ્રેતાને ધર્મકિયા મહત્ત્વની જ ન લાગે, ભાવ જ મહત્ત્વના લાગે,’ એ ઉપદેશ આપએવામાં જિનાજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? જિનાજ્ઞાનું પાલને તો, ઉપદેશમાં ધર્મના આચારની પ્રધાનતા રાખવાથી થાય; પણ નહિ કે માત્ર આશયની પ્રધાનતા રાખવાથી. અલબત્ મલિન આશયથી ધર્મ કરનારાઓને પણ શુદ્ધ આશયનું મહત્વ સમજાવવા એમ કહેવાય કે “ધર્મ કરે ખૂબ કરે, એમાં જરાક આશય નિર્મળ રાખો એટલે ધર્મના ફળના ગુણાકાર થશે! ધર્મ પરફેકગામી બનશે ! પરંતુ ધ્યાન રાખજો કે આ આશયની નિર્મળતા પણ, ધર્મ કરતા રહેશે ધર્મ ખૂબ કરશે તો જ આવશે, પણ ધર્મઆચારે મૂકી દઈને માત્ર પાપાચારે અને મોહમાયાને આચારમાં તથા વિષય–વિલાસમાં લાગ્યા રહેવાથી ને ‘મારે મેક્ષ જોઈએ” એને મારા પિપટ પાઠ રટતા રહેવાથી નહિ આવે. Page #171 -------------------------------------------------------------------------- ________________ 150 શ્રી “પંચવસ્તુ શાસ્ત્રમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ જ કહ્યું છે કે “ભલે અનંતા “દ્રવ્યસ્તવ” અર્થાત્ અનંતી ધર્મની દ્રવ્ય ક્રિયાઓ નિષ્ફળ ગઈ, ને “ભારતવ” અર્થાત્ શુદ્ધ આશય એટલે કે નિર્મળ ભાવ ન આવે, પરંતુ હજી પણ જ્યારે ભાવસ્તવ યાને નિર્મળ ભાવ આવશે. તે દ્રવ્યસ્તવથી જ અર્થાત પવિત્ર ધર્મકિયા-ધર્મ-આચારોથી. આવશે, પરંતુ નહિ કે હિંસાદિ પાપાચારેથી, યા નહિ કે વિષય—વિલાસેથી.” હરિભદ્રસૂરિજી મહારાજનું આ કથન શું સૂચવે છે? અનંતી દ્રવ્યક્રિયાઓ નકામી ગઈ માટે દ્રવ્ય-ક્રિયાને ગૌણ ન કરે. એને તે મુખ્ય જ ઉપદેશવાની રાખે. દ્રવ્ય કિયા યાને ધર્મના આચાર-અનુષ્ઠાનના ગુણ ગાઈને જ એના આધારે ભાવની નિર્મળતા યાને આશયની શુદ્ધિ કરવાનું ઉપદેશે, પરંતુ ધર્મ–કિયાને ધર્મના આચારને વખોડીને નહિ. ઉપાથાય યશોવિજયજી મહારાજ પણ અમૃતવેલીની સઝાયમાં આ જ કહે છે - ઉચિત વ્યવહાર અવલંબને, સ્થિર કરી મન: પરિણામ રે, ભાવીએ શુદ્ધ નય ભાવના, પાવનાશયતણું ધામ રે! અર્થાત્ (સાધુ કે શ્રાવકને) ઉચિત જેટલા આચાર– વ્યવહાર છે, તેનું પાલન કરતાં કરતાં તેના આલંબને મનના Page #172 -------------------------------------------------------------------------- ________________ 151 પરિણામ સ્થિર કરવા. મનના પરિણામ સતત ધર્મમય બન્યા રહે, ને પાપમય ને મેહમય ન બને, એવા સ્થિર કરવા. જુએ, મન શુભમાં ધર્મમાં શાના આધારે સ્થિર થવાનું કહ્યું ? ઉચિત આચાર–વ્યવહારના આધારે; પણ નહિ કે ઉચિત આશયના આધારે. એ પછીથી “ભાવીએ શુદ્ધ નય–ભાવના” કહ્યું, અર્થાત્ નિશ્ચયનયની ભાવના કરવાની કહી; પણ ભાવના તે પૂર્વે વ્યવહાર આદર્યા વિના નહિ. હજી મનના ધર્મમય પરિણામ સ્થિર બન્યા નથી, એટલે તે એ પાપમય મેહમય ને કષાયમય થઈ જાય છે, ત્યાં નિશ્ચયનયની ભાવના કરે તો શું પરિણામ આવે ? મનના પરિણામને સ્થિર કરનારા ઊચિત આચાર-વ્યવહાર જીવનમાં ઉતાર્યા નથી, ત્યાં એ ઊચિત ધર્માચારો નહિ એટલે પાપાચારે અને મેહમાયાના આચાર ધૂમ પ્રમાણમાં ચાલુ છે - પછી ત્યાં મનના પરિણામ ધર્મ મય ક્યાંથી બને? એ તે પાપમય–મેહમય જ બન્યા રહેવાના. આ પરથી પણ એ જ સૂચવ્યું કે ભાવ શુદ્ધ કરવા માટે પણ ઉચિત વ્યવહાર યાને ધર્મના આચાર-અનુષ્યને જ મુખ્ય હેતુ છે, એટલે જ અહીં આચાર્ય મહારાજ આ કહી રહ્યા છે કે “જીવનમાં ધર્મપ્રવૃત્તિ ખૂબ ઝળકાવે. લજજાથી, ભયથી, ચડસાચડસી-નેહ...વગેરેથી ય ધર્મ સેવનારને પણ અમાપ ફળ મળે છે. પ્રારંભિક જીવને એ ધર્માચારને ધમનુષ્ઠાને Page #173 -------------------------------------------------------------------------- ________________ , ૧૫ર આચરવાનું પહેલે તબકકે કાંઈ એકલા મેક્ષના જ આશચથી નહિ થાય, કેમકે એ જિનવાણું–શ્રવણરૂપ ધર્માચાર પણ બહુ સેવ્યું નથી, તેથી હજી એવી મેક્ષદષ્ટિ જ જાગી નથી. એ તે ધર્માચાર કોઈ લજજાથી આચરશે, કોઈ વડિલના ભયથી આચરશે, તે કઈ સ્નેહથી આચરશે, તે આમાં મોક્ષને આશય નહિ હોવાથી મેક્ષને આશય જગાડવા શું એવાને એમ કહેવું કે જે તારા ભાવ મેલા છે, તારો આશય મેલે છે, તો એવા એવા આશયથી તારી ધર્મ– સાધના ભવભ્રમણ વધારનારી બની રહેશે ?" શું આમ કહેવું? બાળજીવોને ખેતી ભડક અને ધર્મત્યાગ: જલ્દી “હા, એમજ કહેવું” એમ કહેતા નહિ, કેમકે આ સાંભળીને તે ઉલટા એ ભડકશે કે “હાય! તે પછી લજ્જા વગેરેથી ધર્મ કરીને ભવના ભ્રમણ વધારવા? એના કરતાં તે ધર્મ ન કરીએ એ જ સારું છે. બાકી ભાવ નિર્મળ કરવાનું સહેલું નથી. હજી આપણને તે ઈદ્રિયોના વિષયે ગમે છે, એટલે હમણાં કાંઈ મેક્ષ આશય આપ પછી મેક્ષ ક્યાંથી સારું લાગે? ને એ જે ન લાગે તે મેક્ષને સાચે આશય પણ શી રીતે આવે ? તેથી મેક્ષના આશય વિના મલિન ભાવે ધર્મ કરતા જઈ ભવ વધારવા એના કરતાં ઘેર બેસવું સારું છે,”આમ ભડકીને ધર્મ મૂકી જ દે ને? અને ખરેખર એક યુવાનને એમજ બન્યું. એણે આવું સાંભળી ધર્મ કરે મૂકી દીધું. પછી એને સમજાવવામાં આવ્યું,–“ભલા આદમી! કહેવાને ભાવ આ Page #174 -------------------------------------------------------------------------- ________________ 153 સમજે? ધર્મક્રિયા તે ચાલુ રાખવાની, અને ભાવ રેખા કરવાના.” ત્યારે પેલે કહે “હજી મને લાગે છે કે મારું મન ચેખું નથી, મારા ભાવ મેલા છે, અને જે મેલા ભાવથી ધર્મ કરીએ તે ભવના ફેરા વધતા હોય, તે પછી ધર્મ કરીને ભવના ફેરા શું કામ વધારું? તેથી ધર્મ મૂકી દિધે.” ખરું જોવાનું આ, એમ તો ચોથે ગુણઠાણે રહેલા સમ્યગ્દષ્ટિ જીવને સમ્યક્ત્વ છે એટલે હૈયામાં વિષયે ભયંકર લાગે જ છે, પરંતુ સમકિતદષ્ટિ જીવને અવિરતિને ઉદય છે એટલે કે વિષયેની આસક્તિ છે, તેથી વિષા ગમે છે, ને ગમવાને અર્થ એ કે ઈદ્રિયને એ સારા લાગે છે. બીજી બાજુ દેવ-ગુરુ-ધર્મ ગમે છે તેથી દેવદર્શન-પૂજા સાધુ સેવા વગેરે ધર્મ કરે છે. તો આ ધર્મ થશે તે ઈદ્રિયને વિષય સારા લાગવાની સાથે થયે, એ ધર્મને કે કહે? ભવના ફેરા ઘટાડનારે કે ભવના ફેરા વધારનારે ? લજજાથી ભયથી સ્નેહથી ધર્મ કરનારમાં કદાચ સમ્યક્ત્વ ન પણ આવ્યું હોય, તે શું એને એ લજાથી કરાતો "ધમ ભવથી ઉગારનારે ? કે ભવમાં ડુબાડનારે ? ભૂલતા નહિ, અહીં આચાર્ય મહારાજ લજા વગેરેથી ધર્મ કરનારને અમાપ ફળ બતાવે છે, તે શું આ અમાપ ફળ, એટલે અમાપ ભવફેરા? “અમાપ ફળનો આ અર્થ હોય તો એ ધર્મના ગુણ ગાયા કહેવાય? ધર્મને મહિમા બતાવ્યા કહેવાય? કે આ ધર્મના અમાપ ફળમાં અમાપ ભવફેરા સાંભળીને શું તાજને ધર્મ તરફ પ્રેરાય? કે એવા ધર્મથી આઘા ભાગે? Page #175 -------------------------------------------------------------------------- ________________ 154 પૂર્વાચાર્યના શાસ્ત્ર જ્યારે આમ કહે છે કે “લજા વગેરેથી ધર્મ કરનારને અમાપ ફળ મળે છે. ત્યારે “મેક્ષના આશય સિવાય બીજા કોઈ પણ આશયથી ધર્મ કરનારે. પિતાના ભવના ફેરા વધારી રહ્યો છે. એવું કહેવું એ શું શાસ્ત્રાનુસારી વચન છે? શાસ્ત્રાનુસારી વચન કયું?-મેલ સિવાયના બીજા કોઈ પણ આશયથી ધર્મ કરે તેનાં ભવ–ભ્રમણ વધે” એ વચન? કે “લાદિથી ધર્મ કરે એનું ય. એને અમાપ ફળ” એ વચન જુઓ, આદ્રકુમારને જાતિસ્મરણજ્ઞાન થવાથી ધર્મને. અથી બન્યો, અને અનાર્ય દેશમાં ધર્મ વસ્તુ બિલકુલ ન. દેખવાથી ત્યાંથી ભાગીને અહીં આર્ય દેશમાં લક્ષ્મીપુર નગરમાં આવ્યા છે, અને ત્યાં સદ્ભાગ્યે પુણ્યનંદન આચાર્ય મહારાજની. દેશના સાંભળવા મળી, તે સાંભળવા બેસી ગયો છે. એમાં. આચાર્ય મહારાજ ધર્મના આ ગુણ ગાઈ રહ્યા છે કે “લજજાથી ભયથી નેહ વગેરેથી ધર્મ કરે છે એને એનું અમાપ ફળ મળે છેતે એ સાંભળીને એણે સામે પ્રશ્ન ન. ક્યો કે આવી રીતે ધર્મ કરનારને મલિન આશય છે, તે એવા ધર્મથી ભવના ફેરા વધે કે ઘટે? અને આવી. રીતે ધર્મ કરાય?, - આ કેઈ પ્રશ્ન ન કરતાં એ. ધર્મને મહિમા સાંભળીને રાજી રાજી થઈ જાય છે, કેમકે એ સમજે છે કે, જગતના મોટા ભાગના જેને સંસાર જ ચલાવે. ગમે છે, સંસાર એટલે કે આહાર-વિષય–પરિગ્રહ-નિદ્રામાં. રાચ્યા–માચ્યા રહેવાનું જ ગમે છે, પરંતુ દાનાદિ ધર્મ Page #176 -------------------------------------------------------------------------- ________________ 155 કરવાને ગમતો નથી, ને કરતા નથી. ત્યારે આચાર્ય મહારાજ કહે છે તેમ જ કદાચ સહજ ધર્મરુચિથી ધર્મ તરફ ખેંચાતા ન હોય, કિન, લજ્જાદિથી પણ ધર્મ કરતા હોય. તે ય ઘણું ઘણું છે. એનાથી પણ (1) એ એટલી પાપ પ્રવૃત્તિથી બચી ધર્મ–પ્રવૃત્તિ ધર્મ–આચામાં જોડાશે એ ખોટું નથી. વળી (2) એથી ધર્મના સંસ્કાર પામશે, (3) ધર્મની ટેવ પડશે, (4) સદ્ગુરુની વાણ પામશે, એથી (5) આત્મદષ્ટિ–ક્ષદષ્ટિ જાગવાની તક મળશે. જ્યારે, લજજા. વગેરેથી ય ધર્મ નહિ કરનારે આ બધું શે પામવાને. હતે? Page #177 -------------------------------------------------------------------------- ________________ 9. દુઃખ-કૌતુક-વિસ્મય– વ્યવહારથી ધર્મ આચાર્ય મહારાજ આગળ કહે છે - ખાત કૌતુકવિરમય-વ્યવહતેવાતુ કુલાચાર, વૈરાગ્યાચ ભજનિ ધમમમલે, તેવામાં મ” અર્થાત્ “દુઃખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ જૈન ધર્મને સેવે છે, તેમને અમાપ ફળ મળે છે.” (11) દુઃખથી ધર્મ કરનારને પણ અમાપ ફળ, સંપ્રતિને જીવ ભિખારી : દુઃખથી ધર્મ થાય? હા, સંપ્રતિ રાજાને જીવ પૂર્વ ભવે ભિખારી હતે. દુકાળને સમય, એટલે ભીખ પૂરી મલે નહિ, એમાં એકવાર તે તદ્દન જ નહિ મળેલ, તે ભારે ભૂખનું દુખ ! ઘર ઘર માગતા ફરે છે પણ કોઈ દેતું નથી. એિમાં એક ઘર આગળ જોયું કે પિતાને તે ત્યાં કેઈએ કશું આપ્યું નહિ, પણ સાધુ મહારાજ આવ્યા તે એમને આવકારથી અંદર બોલાવ્યા. બહારથી ભિખારી જુએ છે કે એમને પાત્રમાં સારી રીતે ખાવાનું આપે છે, તેથી એ આશા બાંધી બેઠે કે મહારાજ બહાર નીકળે એટલે એમની Page #178 -------------------------------------------------------------------------- ________________ 157 પાસે માગીશ ને મહારાજ તે દયાળુ હોય એટલે એ મને ખાવાનું આપશે અને એમને તે આપનાર ઘણું.” મહારાજ બહાર નીકળી ચાલ્યા એટલે એમની પૂંઠે જઈ એમની પાસે માગે છે, “મહારાજ! તમે મને ડું ખાવા આપે. તમને તે આપનાર ઘણા છે, મને કોઈ જ જેટલાને એક ટુકડો પણ આપતા નથી. તમે દયાળુ છે, હું ત્રણ દિવસને ભૂખ્ય છું, મારી પર દયા કરે, મને. કાંઈક ખાવાનું આપે.” સાધુ પ્રેમથી કહે “ભાઈ ! આ ભિક્ષા પર અમારે અધિકાર નથી, એટલે આમાંથી તને અમારાથી કાંઈ જ ન અપાય. અમે તે ગુરુના હુકમથી માત્ર ભિક્ષા લેવા આવીએ, એટલે આના પર અધિકાર ગુનો છે, અમારે તે જઈને એમને જ બધી ભિક્ષા સેંપી દેવાની. પછી એ અમને એમાંથી આપે એ જ અમારાથી વપરાય.” ત્યારે ભિખારી કહે –“તો તમારા ગુરુ પાસે આવું. એમની પાસે માગીશ.” બસ, ભિખારી લાગે સાધુની પેઠે, આ ગુરુ આર્યસુહસ્તિ આચાર્ય મહારાજ પાસે, અને ભીખ માગે છે. - આચાર્ય મહારાજ કહે –“ભાઈ ! આ તે દાતારે જે આપ્યું એ સંયમીને સંયમના પિોષણ માટે આપ્યું છેતેથી અસંયમીને દેતાં અસંયમનું પિષણ થાય ને એમાં દાતારને. વિશ્વાસઘાત થાય. માટે અસંયમીને ન અપાય.” Page #179 -------------------------------------------------------------------------- ________________ 58 ત્યારે ભિખારી કહે “તે પછી મહારાજ સાહેબ! હું સંયમી બનું તે તો મને દેશે ને? લ્યો બનાવે મને સંયમી? આચાર્ય મહારાજે ત્યાં સંયમી બનવું એટલે શું ? તે સમજાવ્યું કહ્યું “જે જે હે આ સંયમ એટલે જીવનભર માટે સંસારના સમસ્ત પાપવ્યાપારને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવાની છે, ને તે જીવનભર પાળવાની છે....” ભિખારીને તે ગમે તેમ કરી ભારે ભૂખનું દુઃખ ટાળવું હતું, તેથી કહે “ભલે મહારાજ ! પ્રતિજ્ઞા કરાવે, પ્રતિજ્ઞા - લઈ જીવનભર પાળીશ.” આચાર્ય મહારાજે એને સંયમ આપ્યું, અને પછી એને આહાર વપરાવ્યો. જુઓ, અહીં ભિખારીએ ભૂખના દુખથી ચારિત્ર-ધર્મ લીધે, આ દુઃખથી ધર્મ કર્યો તે કેવો ગણશે? એને કઈ જ શુભ ભાવ નથી, માત્ર ખાવાનું મળે એટલે જ ભાવ તે મલિન ભાવ છે, તે એને આ ધર્મ ભવના ફેરા વધારનાર કહેશો? કહેતા નહિ, કેમકે એમ પણ એણે ચાન્નિધર્મ લીધે તે એ જ રાત્રે અજીર્ણ, અશાતા અને મરણન્ત દુઃખ આવતાં આચાર્ય અને સાધુઓ પાસેથી નિર્માણ પામ્ય, પિતાને પણ જાત પર ફિટકાર છૂટો કે “રે જીવ! જે ચારિત્રને આ મહામુનિઓ પાળે છે, ને આ મેટો શેઠિયાઓ સત્કાર સન્માને છે, એ ચારિત્ર તે ખાવા માટે લીધું ? ને લીધા પછી પણ માત્ર ખાવાનું કામ કર્યું? ધિક્કાર છે તને! હવે કયારે શુદ્ધ ચારિત્ર પાળીશ? ધન્ય ગુરુ, જેમણે ખાવા માટે પણ આ ચારિત્રધર્મ આપવાને મહાન ઉપકાર કર્યો !" એમ ભાવનામાં મરી એ રાજા સંપ્રતિ થાય છે ! “દુઃખથી પણ ધર્મ કરે Page #180 -------------------------------------------------------------------------- ________________ 150 એને એનું અમાપ ફળ” એમ અહીં પુણ્યનંદન સૂરિજી મહારાજ કહે છે, તે સાચું જ છે. ભિખારીપણામાંથી સંપ્રતિ રાજાપણું એટલે કેટલું અમાપ ફળ? કેણ સંપ્રતિ? સવા કોડ જિન પ્રતિમા ભરાવનાર! સવા લાખ જિનમંદિર બંધાવી પૃથ્વીને અલંકૃત કરનાર ! કેટલીય દાનશાળાઓ ખોલી અનુકંપા સાથે જૈન ધર્મની સુવાસ પ્રસરાવનાર ! આ બધું શેમાંથી ? ભૂખના દુઃખથી ચારિત્ર ધર્મ લીધો એમાંથી! હવે, જે ત્યાં એને “તારે મલિન ભાવથી ધર્મ કરે છે ? જા, એ તે અધર્મ છે. એથી તું ભવના ફેરા -વધારીશ,” એમ કહી એને ડીસમીસ કરવામાં આવ્યું હતું, તો એ આટલે ઊંચે આવા જૈન સંઘના અવલ રત્નરૂપ સંપ્રતિ થાત? ત્યારે એને એનું ભૂખનું દુઃખ ટાળવા જ ચારિત્ર લેવું છે, એ આચાર્ય મહારાજ સમજે છે, છતાં એમણે દીક્ષા આપી, તે શું એમણે અધર્મનું પિષણ કર્યું? જિનાજ્ઞા–વિરુદ્ધ કામ કર્યું? ત્યારે તમે અહીં કહેશે પ્ર–એ આચાર્ય આર્યસુહસિત મહારાજ તે દશ પૂર્વધર એટલે આગમવિહારી યુગપ્રધાન હતા. એમણે જ્ઞાનથી જાણેલું કે આ આમા ભવિષ્યમાં મહાન શાસનપ્રભાવક થનાર છે, તેથી એમણે દુઃખથી દિક્ષા લેવા આવ્યા તો ય દીક્ષા આપી, પરંતુ બીજાઓએ એ કાંઈ દાખલો લેવાય? Page #181 -------------------------------------------------------------------------- ________________ એનાથી કોઈ સર્વસામાન્ય નિયમ બનાવાય કે “દુઃખથી દીક્ષા લે તે પણ અમાપ ફળ માટે થાય?” સર્વ સામાન્ય નિયમ તે આ જ કે “મોક્ષ સિવાયના બીજા કેઈ પણ આશયથી ધર્મ કરે તે એ અધર્મ છે, એથી ભવના ફેરા વધે.” ઉ૦–મોક્ષ સિવાયના બીજા કેઈ પણ આશયથી ધર્મ કરે છે તેથી ભવભ્રમણ વધે એ એકાંત નિયમ સ્થાપવાને, દુરાગ્રહમાં સંપ્રતિના જીવને દાખલે આવ્યો ત્યારે આ બચાવ સરસ શેાધી કાઢ્યો! પરંતુ બીજે દાખલ જુઓ,-તભવ મેક્ષગામી મેતાજ મહામુનિના પૂર્વ ભવે શું થયું? દુઃખથી ધર્મને બીજો દાખલે મેતાજ: મેતારજ પૂર્વ ભવે પુરેહિત પુત્ર હતા. એમણે દુઃખથી ચારિત્ર લીધેલું. બનેલું એવું કે એને રાજપુત્ર સાથે દોસ્તી, તે બંને જણ સાધુની મશ્કરી કરતા હતા. એ વાતની રાજપુત્રના કાકા મહારાજને ખબર પડી, એટલે એ અટકાવવા ત્યાં આવ્યા, અને ગોચરી માટે રાજગઢમાં પિઠા. પેલા બે જણ મેડી પરથી મેટેથી મહારાજ સાહેબ ! પધારે. સાધુ ઉપર ગયા ત્યારે એ બે કહે “મહારાજ પાત્રા હેઠા મૂકે અને નાચી બતાવે.” સાધુ કહે “ભાઈ ! સાધુથી નાચ ન કરાય, અને અમને નાચતા આવડે પણ નહિ.” પેલા કહે, “ના મહારાજ ! તમને તે સારું નાચતા આવડે, અમને ખબર છે.” સાધુ કહે “સાધુની મશ્કરી કરવી રહેવા દે.” Page #182 -------------------------------------------------------------------------- ________________ 11 પેલા કહે,–“આમાં મશ્કરી શાની? નહિ નાચે તે ચેરપટ્ટો ખેંચી લઈશું.' - સાધુ મહારાજે જોયું કે “જેવું સાંભળ્યું હતું તેવા જ આ છોકરા તોફાની છે. તે હવે આમને બોધપાઠ આપવા દે.” એટલે મહારાજ કહે “નાચું તે ખરે, પણ સાથે તમારે તાલ–ઠેકે દેવ પડે.” છોકરા કહે “હા, હા,” એમ કહી તબેલા લઈ આવ્યા. સાધુ કહે “જે, જે મારે પગ જમીન પર પડે કે સાથે જ તાલને ઠેકે પડવે જોઈએ. જો એમાં ફેરફાર થશે તે મારા જે ભૂંડે કેઈ નહિ.” છોકરા કહે “હા, હા, ભલે.” સાધુએ નાચવા માંડ્યું. નાચતાં 2-3 વાર તે પદ ઊંચે થયેલે એને પાછો જમીન પર લઈ ઠેકે દીધે, એટલે પેલા તબલા પર “ધડિમ” ઠોકે છે. પરંતુ ચોથી વાર જમીન પર ઠેકે દેવા લઈ જવાને દેખાવ કરી પગને બીજી બાજુ ઊંચકી જ લીધો ! પણ છોકરાએ પગ હવે જમીન પર પડશે. સમજી તબલા પર ધડિમ ઠેક્યું. મહારાજ બગડ્યા, “લુચ્ચાઓ! આમ ખોટો ઠેકે?” બસ, એકને બે પગ વચ્ચે દાવે, ને બીજાને પકડી હાથ પગના સાંધા ઉતારી નાખ્યા પછી બીજાને ય એજ પ્રમાણે કરી સાધુ જતા રહ્યા. સાધુ હાડકાં ચડાવવા–ઉતારવાની કળા જાણતા હતા. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર અહીં છોકરા ચીચીસ પાડી રુએ છે. રાજા આવ્ય, પૂછ્યું “શું થયું ?" છોકરા કહે “અમે મહારાજને નાચવા કહ્યું, અમે તાલને ઠેકે પૂરતા હતા, એમાં ઠેકે ખોટો પૂર્યો, તે મહારાજે હાથે પગના સાંધા મચડી નાખ્યા.” રાજા કહે “સાધુની મશ્કરી કરતા હતા, તે હવે ભેગા એનું ફળ”... છોકરા કહે “પણ અમારાથી સહન નથી થતું, હાય હાય રે..” રાજા સાધુની તપાસ કરાવી સાધુ પાસે આવ્યા. ઉદ્યાનમાં જોયું તે “ભાઈ મહારાજ જ છે!” શરમાઈ ગયો કે " પિતા તુલ્ય ભાઈ મહારાજ આવ્યા છે ને મેં ખબર ન લીધી? અરે! મારી બે વરસની ઉંમરે પિતા ચંદ્રાવતંસક રાજાનું અકસ્માત્ મૃત્યુ થવાથી તરત જ આ મેટા ભાઈ તો વૈરાગ્ય પામી જઈ મેટું રાજ્યપાટ છેડી દઈ દિક્ષા જ લેવાના હતા, પરંતુ મારી માતાના અતિશય આગ્રહથી કાઈ મને ઉછેરી મેટો કર્યો, કળા-વિજ્ઞાન-રાજનીતિ શીખવાડ્યા, અને મને રાજ્યગાદીએ બેસાડી પોતે ચારિત્ર લીધેલું, તે આજે વર્ષો પછી મારા આંગણે આવ્યા છતાં મેં ખબર જ ન રાખી? કશું સ્વાગતે ય કર્યું નહિ ?" રાજા મનમાં વસવસો કરે છે. શરમાઈને પગમાં પડી વંદના કરી કુશળ પૂછે છે, અને પૂછે છે “આપ મહેલ પર પધારેલા?” સાધુ કહે “હા,” Page #184 -------------------------------------------------------------------------- ________________ રાજા કહે “છોકરા પર દયા કરે, બહુ જુએ છે. એમનું દુઃખ મારાથી જોયું જતું નથી.” - સાધુ કહે “હે ? તને છોકરાનું દુઃખ સહન નથી થતું, અને સાધુ મહારાજે ને છોકરા મશ્કરી કરી દુઃખી કરતા, તે તારાથી સહન થતું હતું? ઊઠ ઊભે થા, નાલાયક ! ક્યા મેં આવા બદમાશ છેકરાની દલાલી લઈ આવ્યા છે? તને ભણાવી ગણાવી તૈયાર કરેલો તે આવું ચલાવવા? તારા છોકરા સાધુની સેવાને બદલે મશ્કરી કરે?” રાજાએ બહુ માફી માગી, “આવું હવે નહિ ચાલવા દઉં, કહી દયા કરવા કરગરે છે. સાધુ કહે “જા છોકરાને પૂછી આવ, પાપ બહુ કર્યા છે તે હવે ચારિત્ર લેવું છે? સાધુઓની મશ્કરી કરીને નરકના પાપ બાંધ્યા છે, તે હવે ચારિત્રથી જ છૂટે. એ ચારિત્ર લેવું હોય તે હાડકા ચડાવી આપું.” રાજા ગયે, છોકરાને ખૂબ ઠપકો આપે.... મહારાજે કહેલું કહ્યું. અહીં દુઃખ અસહ્ય હતું તેથી છોકરી કબૂલ થયા કે “દીક્ષા લઈશું, હાડકા ચડાવી આપે.” રાજા ભાઈ મહારાજને બોલાવી લાવ્ય, મહારાજે છેકરાને કહ્યું,' “જુઓ સાધુની સેવા-ભક્તિ-પૂજા કરવાને બદલે મશ્કરીઓ કરી છે, તેથી પાપ ઘણાં બાંધ્યા છે. એટલે હાડકાં તે ચડાવી આપું, પણ પછી એ પાપ ધોવા તરત ચારિત્ર દીક્ષા લેવી પડશે, બેલે મંજૂર છે?” ઉતારી નાખેલા સાંધાઓનું કળતર એટલું બધું હતું કે મંજૂર ન કરે તે કયાં જાય? કહે, Page #185 -------------------------------------------------------------------------- ________________ કળતરના દુઃખથી છૂટવા ચારિત્ર લેવામાં છોકરા મંજુર થયા. મહારાજે હાડકાં ચડાવી આપ્યા, છોકરાને હસતાખીલતા કરી દીધા, અને બંનેને ચારિત્ર આપ્યું. આ દુઃખથી. ચારિત્ર લીધું તે શું દુગતિમાં ડૂબાડનારું? આમાં રાજપુત્રની સાથે પુરેહિત પુત્ર, જે મેતારજ થવાને છે, એણે પણ ચારિત્ર લીધું. કેવી રીતે લીધું? કહે હાથના કળતરના દુખથી છૂટવા લીધું, તે હવે જુઓ આ ધર્મ કરવામાં મોક્ષને આશય છે? ના, ભયંકર કળતરના. દુખથી છૂટવાને આશય છે. તે આ ચારિત્રગ્રહણના ધર્મથી. એના ભવના ફેરા વધી ગયા? આમ ચારિત્ર-ધર્મ લેવાય? પરંતુ એ જુઓ કે, જ્ઞાનીઓને આ આશય છે કે જી. કોઈપણ રીતે પાપપ્રવૃત્તિ છેડી ધર્મમાં આવે. દુઃખથી છુટવા ચારિત્ર લીધું, તે પછીથી ષટૂકાયજી સંયમ, સમ્યકૃત્વ, વીતરાગ દેવાધિદેવ, મોક્ષમાર્ગ, નવતત્વ ....વગેરે વગેરેની ઓળખ પડતી ગઈ, સંયમમાં અપૂર્વ ચિત્તની શાંતિ–સમાધિને અનુભવ થતે ગયે, ત્યાગ-તપશાસ્ત્રસ્વાધ્યાય વગેરેમાં લીન બનતા ગયા, તે મેતારજના. આ જીવ પુરોહિત પુત્ર મુનિએ ત્રણ ભવમાં સંસાર મર્યાદિત કરી દીધે! એ ભવ, પછી દેવો ભવ, ને પછી મેતારજના ભવે મોક્ષ! દુઃખથી ચારિત્રધર્મ લીધો એનું કેટલું અમાપ, ફળ !! અહીં જે એને એમ પણ ચારિત્ર ન આપ્યું હતું તે એ આટલાં ફળ પામત? હવે જે એકાન્ત-નિશ્ચયવાદી કહે છે, “ભાવની કિંમત છે, કિયાની નહિ. ભાવ મલિન હોય તે ક્રિયા સારી છતાં રાશીના ચક્કરમાં ભટકે,” એ કહેવું Page #186 -------------------------------------------------------------------------- ________________ 165 શું વ્યાજબી છે? જૈન શાસ્ત્રને અનુસારી છે? આ પ્રરૂપણાની સામે અહીં જે આ શાસ્ત્રમાં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ પૂર્વાચાર્યને શ્લેક ટાંકીને કહે છે “દુઃખથી ધર્મ કરે તે પણ તે અમાપ લાભ માટે થાય,”એ શાસ્ત્ર ક્યાં મૂકી આવવાનું? વસ્તુ જેવા જઈએ તો મેતારજના છે આવી રીતે પણ દુઃખથી છૂટવા ચારિત્ર લીધું હતું, તે પછીથી સંયમને સ્વાદ પામ્યા. પહેલાં પુરોહિતના પુત્ર હતા ને ? એટલે અહીં જોયું કે કયાં વૈદિક ધર્મનાં હિંસામય અનુષ્ઠાનો? અને ક્યાં આ જૈન ચારિત્રના ભારોભાર અહિંસામય અનુષ્ઠાને? કયાં વૈદિક ધર્મમાં અજ્ઞાનીઓની તુકામય જુઠ્ઠા તત્વની વાતો? અને ક્યાં અહીં વીતરાગ સર્વના ટંકશાળી તો ?" બસ, સંયમની એવી ઊંચી આરાધનામાં લાગી ગયા કે ત્રણ ભવમાં સંસાર પતાવી દીધો! ત્રણ ભવમાં સંસારને મર્યાદિત કરી દીધો! આ ભવ, પછી દેવલોકને ભવ, ને પછી મેતારજના ભવે અંતે મોક્ષ. કળતરના દુઃખથી છુટવા ધર્મ લીધે, મોક્ષના આશયથી નહિ, માત્ર દુ:ખથી છૂટવાના આશયથી ચારિત્ર—ધર્મ સ્વીકાર્યો. શું બગડી ગયું ? ધર્મ તારણહાર છે. આચાર્ય મહારાજ આગળ કહે છે. (12) કૌતુથી ધર્મ કરે એને એનું અમાપ ફળ કૌતુકથી એટલે ધર્મની આમ તે કઈ સહજરુચિ નહિ, પરંતુ “લાવે જોઈએ શું છે? કેવી મૂતિ છે? કેવુંક દહેરુ છે? કેવાક મહારાજ છે? જોઈએ, કેવું વ્યાખ્યાન કરે છે?” આવી માત્ર જિજ્ઞાસા હોય. Page #187 -------------------------------------------------------------------------- ________________ દા. ત. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજના ગુરુ આચાર્ય દેવચંદ્રસૂરિજી મહારાજ ધંધુકામાં પધાર્યા, શ્રાવિકાઓ વંદન કરવા આવે છે, એમની સાથે હેમચંદ્રસૂરિજી મહારાજ એ વખતે પાંચ છ વરસના ચાંગદેવ નામના બાળક, તે એમની માતા પાહિની જે મેઢ વણિક, વૈષ્ણવ ધમનુયાયિની છે, એ પણ ચાંગદેવને આંગળીએ લઈ કૌતુકથી. શ્રાવિકાઓ સાથે આવી. કાંઈ એ જૈન ધર્મ પાળતી નથી કે જૈન ધર્મ લેવા નથી આવી, પણ જેઉં મહારાજ કેવાક છે?” એટલી જિજ્ઞાસા માત્રથી આવેલી. એટલે પણ સાધુ પાસે આવવાને ધર્મ કર્યો તે કૌતુકથી કર્યો. અહીં મોક્ષને આશય નથી, માત્ર કૌતુકનો ભાવ છે, તે આ સાધુ-સમાગમને ધર્મ કે ગણવો? કર્તવ્ય કે અકર્તવ્ય ભવવર્ધક ? કે ભવતંક? અહીં એમ નહિ કહેવાય કે “એ બાઈ કૌતુકથી નહિ, પણ આચાર્ય મહારાજને ગુરુ માની એમના પરના ભાવથી આવી છે, કેમકે બાઈ કાંઈ જૈન નથી, મેઢ વણિક છે, એટલે જ કૌતુકથી આવી હોય. છતાં કૌતુકથી પણ આચાચેના દર્શન કરવા આવી, એમાંથી કેટલું બધું મહાન સર્જન થયું ! આચાર્ય મહારાજે એનાં બાળક ચાંગદેવની આસન પર બેસી જવાની હિંમત, અને એની મુખમુદ્રા, તથા રેખાઓ જોઈને જ્યારે કહ્યું કે “આ બાળક તે મહાન આચાર્ય અને રાજાને ગુરુ થાય એ ભાગ્યશાળી છે.” ને ખુશી થયેલ એની માતા પાસેથી એને આપી દેવા કહ્યું, ત્યારે માતાએ બાળકને આચાર્ય મહારાજને સેંપી દીધો! જેમાંથી એ બાળક સાધુ થઈ આગળ પર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય Page #188 -------------------------------------------------------------------------- ________________ 167 ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ બને છે. આ પરિણામ કયારે આવ્યું ? માતાએ કૌતુકથી પણ આચાર્યના દર્શન રૂપ ધર્મ કર્યો ત્યારે. તે પછી શું અહીં બીજા કોઈ શુભ ભાવ વિના કૌતુકના આશયથી કરેલો ધર્મ નકામે ગણાય ? એ ધર્મને ભવવર્ધક અને અધર્મ કહેવાય ? | મુંબઈમાં વિ. સં. ૧૯૮૫માં પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં નાસ્તિકવાદજડવાદ-સુધારાવાદનું ખંડન કરનારા અને જૈનશાસનના સિદ્ધાન્તો સમજાવનાર તીખા તમતમતાં વ્યાખ્યાને ચાલતા. એની સામે વિરોધીઓએ ઝુંબેશ ઉઠાવેલી. એ વખતે કેટલાય મધ્યસ્થ માણસો ધર્મ રુચિથી નહિ, પણ “આટલે બધે વિરોધ થાય છે લાવે ત્યારે જોઈએ તે ખરા કે રામવિજયજી મહારાજ કેવું બોલે છે?” એમ કૌતુકથી વ્યાખ્યાન સાંભળવા આવેલા, અને ઠરી ગયા કે “ભાઈ ! મહારાજ શું ખોટું કહે છે?” એ સહજ ધર્મચિવાલા બની ત્યાં રજના ધર્મ શ્રવણવાળા થઈ ગયા ! આમાં જુઓ, એવા માણસેએ પહેલ પહેલે વ્યાખ્યાન–શ્રવણને ધર્મ કર્યો તે મેક્ષના આશયથી નહિ પણ માત્ર કૌતુકથી જ ધર્મ કર્યો એટલે કે જીવનમાં ધર્મ પામવાના ભાવથી ધર્મ નહિ કરે, તે એ ભાવ વિનાને ધર્મ શું કરવા એગ્ય નહિ, પણ ત્યાજ્ય કહે? આચાર્ય મહારાજ પુણ્યનંદનસૂરિજી આગળ કહે છે - Page #189 -------------------------------------------------------------------------- ________________ 168 (13) વિસ્મયથી ધર્મ કરે તેનું એને અમાપ ફળી. દા. ત. આજે કેટલાય નાના બાળક પર્યુષણામાં છઠ્ઠા અઠ્ઠમ અઠ્ઠાઈ જેવી મહાન તપસ્યા કરે છે, હવે એ જોઈને કઈ મેટાને વિસ્મય થાય, આશ્ચર્ય થાય કે “હું ? શું આટલી બધી નાની ઉંમરમાં આવી તપસ્યા થઈ શકે છે ! લાવ ત્યારે હું પણ આ વખતે ઉપવાસ કરું, છડું કરું;” અને તપ કર્યો તે એ વિરમયથી તપમ કર્યો કહેવાય. એમ કઈ મહાદાન કરે એ જોઈને વિસ્મય પામીને બીજાને થોડું દાન દેવાનું મન થાય, ને દાન કરે એ વિરમયથી દાનધર્મ યે ગણાય તો શું આમ વિસ્મયથી તપ કે દાનધર્મ કર્યો એ ખરાબ કર્યું ? સંભવ છે હજી એને બીજા સારા ભાવ ન ય આવ્યા હોય, તે શું એ વિના આમ કૌતુક કે વિસ્મયથી ધર્મ કર્યું તે શું તેને એ ધર્મ ભાવના ભ્રમણ વધારનારે? શું એ ધર્મ ત્યાજ્ય? ન કરવા લાયક? ભૂલશો નહિ, અહીં શાસ્ત્રકાર એનું અમાપ ફળ કહે છે, એ ફળ સારાં ફળ સમજવાના છે, ભવવૃદ્ધિનું ખરાબ ફળ નહિ. આચાર્ય મહારાજ આગળ કહે છે - (14) વ્યવહારથી ધર્મ કરે એને એનું અમાપ ફળ, વ્યવહારથી એટલે કે લક-વ્યવહાર એ પડી ગયે હિય કે અમુક સંગમાં અમુક ધર્મ કરે. દા. ત. કુટુંબમાં કેઈએ પહેલા પહેલી અડ્ડાઈ કરી, તે વ્યવહારથી એની ઉજવણુ રૂપે કેઈ પ્રભાવના, યા સાધમિક જમણું, વગેરે Page #190 -------------------------------------------------------------------------- ________________ 169 કાંઈક કરવું, એ રિવાજ ચાલે છે. આ જે ધર્મ કરાય છે એમાં કાંઈ બધાને ઉચ્ચ મેક્ષ આશય નથી હોતે, તેમ બધાને વિષયો કાંઈ ખરાબ લાગ્યા નથી હોતા, પરંતુ કેટલાકને માત્ર -વ્યવહાર પાળવાને આશય હોય છે; તે શું એ ધર્મને અધર્મ કહે ? એ રીતે ધમ કરનારને ના કહેવી ? ત્યાજ્ય કહે ? “ભવસાગર તરવાના શુભ ભાવ વિના બીજા આશચથી ધર્મ ન જ કરાય, એનાથી ભવના ફેરા વધે” એમ જે કહીએ, તો આ વ્યવહારથી કરાતા ધર્મને પાપરૂપ અને ભવના ફેરા વધારનારે જ કહેવું પડે ! ઘરમાંથી કેઈએ ઉપધાન કર્યા, તો કેટલાક વડેરા તે આ નિમિત્તે બીજા ઉપધાનકારકેની શુદ્ધ ભક્તિના આશયથી નવિ જમાડે છે, પ્રભાવના કરે છે, પરંતુ બધા કાંઈ એવા આશયવાળા નથી હતા, કેટલાક માત્ર વ્યવહાર જાળવવાના આશયથી નીવિ જમણ કે પ્રભાવના આપે છે. તે એમને આ વ્યવહારપાલનના આશયથી કરાતો ધર્મ કે? કરવા જેવો ? કે છોડી દેવા જેવો? એ ધર્મ કે? ધર્મરૂપ કે પાપરૂપ ? ‘દ્રવ્યકિયા તે અનંતી કરી. એનાથી શું વળે? ભાવકિયા જ તારે, એ જ કરવા જેવી,” આમ એકાંતવાદમાં જતાં આ વ્યવહારથી થતા ધર્મને નકામે કહે પડે! ત્યારે અહીં જ્ઞાની વ્યવહારથી થતા ધર્મનું અમાપ ફળ કહે છે. વ્યવહારથી ધમ તો કેટલાય સ્થાને અને કેટલાય પ્રસં ગેમાં થાય છે અને એ થાય છે તે કુટુંબમાં ધમપરંપરા ચાલી આવે છે, દા. ત. શીલ-સદાચારને ધર્મ. જયપુરમાં અમે જોયું એકવાર સ્થાનકવાસી ભાઈબહેનોને મેટ સમૂહ મંદિરે પ્રભુદર્શને આવેલે. કેઈને Page #191 -------------------------------------------------------------------------- ________________ 170 પૂછયું “કેમ અહીં? આ લેક મૂતિ તો માનતા નથી.” જવાબ મળે કે “સાહેબ ! અહીં રિવાજ છે છોકરો પરણે પછી તરત સજોડે સમૂહ સાથે દર્શન કરવા આવે. એમ મેટર તપસ્યા હોય તે સમૂહ સાથે એકવાર મંદિરે આવે,” આ શું? રિવાજ. રિવાજ એટલે કે જનવ્યવહાર, વ્યવહારથી. જિનદર્શન કરવા આવે. હવે અહીં જુઓ –માત્ર વ્યવહાર છે એટલે પાળવે.” એમ સમજીને દહેરે આવે છે, એ દ્રવ્યક્રિયા છે. એમાં વીતરાગ પ્રભુનાં દર્શન કરવા એ કલ્યાણકર છે” એ. કશે ભાવ નથી. તો શું આ વ્યવહાર આચરવા જેવો? કે છોડી દેવા જેવો ? આ વ્યવહાર તારે? કે ભવમાં ડૂબાડે ? કિયા તો જડ શરીરની ક્રિયા છે, એ તારનારી નહી. તારનારા તે આત્માના શુભ ભાવ છે.”—એમ ઉપદેશ કરનાર અહીં શું કહે? પાછા પિતાના માનેલા નિશ્ચય–પંથમાં વ્યવહાર ઘણો પળાવતા હોય છે, કિયા કેટલીય કરતા કરાવતા. હોય છે, છતાં એ કરણીય માને છે ! ત્યારે તે એ કરે છે. શું પોતાનું પ્રવચન કરણીય નથી માનતા? જે નથી માનતા. તો શા માટે બરાબર સમય સાચવીને પ્રવચન લલકારે છે? પ્રવચન તો જડ શરીરની ક્રિયા છે. જડની ક્રિયા કરાય? ખરી વાત એ છે કે ધર્મકિયા એ માત્ર જડ શરીરની કિયા નથી, કિન્તુ એમાં આત્માની ભાવફુરણ અને વીર્યસ્કુરણની ક્રિયા ભળેલી છે, તે જ એ કિયા થાય છે. નહિ તર માણસ મરી ગયા પછી એનું શરીર કેમ કશી એવી. ક્રિયા કરતું નથી? સવાલ એટલે છે કે “શરીરકિયા સાથે. Page #192 -------------------------------------------------------------------------- ________________ 171 અંતરાત્માના કેવા ભાવ તરફ જઈ રહ્યા છો? શુભ કે અશુભ? એના પર ફળનો આધાર છે અને અહીં આદ્રકુમાર વગેરે સભા આગળ આચાર્ય મહારાજ પુણ્યનંદનસૂરિજી બતાવી રહ્યા છે કે ભલે લજજા, ભય, વગેરે નિમિત્તથી ધર્મ કરતે હોય તો ય એનું અમાપ ફળ છે, કેમકે એમાંથી આગળ આગળ જતાં ધર્મપ્રવૃત્તિમાં રહેલાને શુભ ભાવ જાગવાને અવસર મળે છે. એકલી પાપવૃત્તિઓમાં જ પડેલાને આ અવસર નહિ. વ્યવહારથી પણ ધર્મ કરનારને ધર્મને અભ્યાસ પડે છે, કયારેક સદ્દગુરુની શુદ્ધ વાણી સાંભળવા મળે છે, ને એ શ્રવણ કરતાં કરતાં ધર્મની સહજરૂચિ થાય છે. જે વ્યવહારથી પણ ધર્મ કરતા જ ન હોય તો એમને તે એકલો પાપને અભ્યાસ રહેવાનો. એમાં તે ધર્મકિયાના કશા સંસ્કાર નહિ પડે, સાધુના સંપર્કમાં એ નહિ આવે, ઉપદેશ નહિ સાંભળે, પછી એ ઊંચે આવવાને જ શી રીતે? શુભ ભાવ પામવાને જ કયાં? વ્યવહારથી દેખાદેખીથી પ્રારંભિક જી ધર્મ કરનારા ઘણું, અને એમજ એ એક દિવસ પામી જાય છે. બાકી વ્યવહારને નહિ ગણકારનારા અને ધર્મ નહિ કરનારામાંથી પામનારા કેટલા તે શોધી કાઢજે. Page #193 -------------------------------------------------------------------------- ________________ 10. ભાવથી ઘર્મ : ફણસાલ આચાર્ય મહારાજ આગળ કહે છે. (15) ભાવથી ધર્મ કરે એને એનું અમાપ ફળ, ભાવથી ધર્મ કરનાર એટલે હૈયામાં સહેજે ધર્મ કરવાના ભાવ થાય, અને ધર્મ કરે તે અર્થાત્ લજજાથી નહિ, ભયથી નહિ, નેહથી કે ચડસાચડસીથી નહિ, કૌતુક કે વિસ્મયથી નહિ યા વ્યવહાર પાળવા માટે નહિ, કિન્તુ લઘુકમી જીવ હોય, પૂર્વ ભવે આરાધીને આવ્યો હોય, અહીં જિનવાણી -શ્રવણ મળે, ધર્મને મહિમા ધર્મનું મહત્ત્વ સમજાય, એટલે દિલમાં એવા ભાવ થાય કે “ધર્મ તો કરે જ જોઈએ. ઉત્તમ માનવજનમ કાંઈ પાપ કરવા માટે નથી. પાપો કરવાના ભવ બીજા; આ ભવ નહિ. આ ભવ તો ધર્મ કરવા માટે જ છે,”—એમ જે સમજી ધર્મ કરે તે ભાવથી ધર્મ કરનારા ગણાય. એને પૂછે,–“ધર્મ કેમ કરે છે ?" કહેશે(૧) ધર્મ પવિત્ર છે માટે કરવાને આ ભાવ શુભ: “કેમ શું વળી? આ માનવ અવતારમાં ધર્મ જ કરવા જેવો છે માટે ધર્મ કરીએ છીએ. ધર્મ પવિત્ર છે, સારે છે, ને પાપ મલિન છે, ખરાબ છે. મલિનને છોડી પવિત્ર ધર્મ કરે, ખરાબ કાર્ય છોડી સારું કાર્ય કરવું, એમાં માણસાઈ છે; બાકી મલિન પાપે કરવા એમાં તે પશુતા છે. ધર્મ કરવામાં જ મનુષ્યપણાની શોભા છે. માટે Page #194 -------------------------------------------------------------------------- ________________ 173 ધર્મ કરીએ છીએ” ખૂબી જુઓ, આમાં મેક્ષની કાંઈ યાદ નથી, આમાં તે “ધર્મ પવિત્ર વસ્તુ છે. સારી વસ્તુ છે, માટે ધર્મ કરે,” એવા શુભ ભાવથી ધર્મ કરે છે. તે હવે આ ભાવથી ધર્મ કરાય એને કેવો કહે ? નિષ્ફળ? કે અમાપ ફળવાળો? મેક્ષની યાદ નથી અને ભાવથી ધર્મ કરે તે ધર્મ નહિ? ત્યારે શું પાપ ? આ ભાવથી ધર્મ કરતાં ભ ટૂંકા ન થાય? તે શું ભવ વધે? ધર્મને પવિત્ર માનીને ધર્મ કરે છે એ પણ શુભ ભાવ. છે. સંભવ છે ત્યાં મેક્ષની સમજ ન ય હાય, મેક્ષની યાદ ન ય હાય. અહીં કદાચ કહે - પ્ર.--એને ધર્મના ભાવ છે તે ધર્મ કર્તવ્ય સમજીને ને એ કર્તવ્ય સમજે છે એની પાછળ જ્યારે સંસારને કઈ આશય નથી એટલે મોક્ષનો આશય બેઠો જ હોય ને? ઉ૦–ના, અહીં એવું નથી, અહીં તે “ધર્મ દા. ત. શીલધર્મ એ પવિત્ર છે, માટે એ જ કરવા ગ્ય” એ. સ્પષ્ટ આશય છે. પ્ર–પરંતુ એને પૂછીએ “ધર્મ કેમ સારી વસ્ત? તે. એ આ જ કહેને કે “એનાથી મેક્ષ મળે છે માટે?” ઉ–આ જ જવાબ આપે એ કઈ નિયમ નથી. વળી “ધર્મ પવિત્ર છે માટે ધર્મ સારે છે. પાપ સારા નથી, માટે ધર્મ સારે,” એવું ય બેઠું હોય છે, તે તે વખતે મેક્ષની યાદ નહિ હેવાથી શું ભાવથી કરેલે આને ધમ Page #195 -------------------------------------------------------------------------- ________________ 14 નકામો? અહી તે આચાર્યદેવ કહે છે, ભાવથી કરેલા ધર્મનું અમાપ ફળ એને મળે છે. (2) ભાવથી ધર્મ એ રીતે પણ થાય કે - એમ વિચાર આવે કે “આ જન્મ મળે અને અનેક વાતની સુખ સગવડ મળી છે તે બધું ભગવાનની કૃપાથી મળ્યું છે, તે એની કૃતજ્ઞતા રૂપે ભગવાનની સેવા કરવી જોઈએ,’ એવા ભાવથી ભગવાનની સેવા રૂપે ધર્મ કરાય, એ ભાવથી ધર્મ કર્યો ગણાય. આમાં જુઓ હજી મેક્ષ આશય આવ્યો નથી, પણ કૃતજ્ઞતાને ભાવ અને સેવાને ભાવ આવ્યું છે, તેથી ધર્મ કરે છે, એ પણ ભાવથી ધર્મ કરાઈ રહ્યો છે. ફણસાલ કેમ ઊંચે આવ્યો? શાસ્ત્રમાં દાખલ આવે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં એક ગામમાં પુષ્પસાલ નામના વણિકને ફણસાલ નામે એક છોકરો છે. ભણવામાં બહુ જ શક્તિ ઓછી, તેથી એને ભણતર ચડે નહિ. એની માતાએ જોયું કે “આ મેટો થઈને શું કરશે ? એનામાં કર્મ-સંજોગે એવી આવડત કશી છે નહિ, તેથી એનું જીવન દુઃખમય અને રખડતા જેવું ન થઈ જાય એવું કાંઈક કરવું એઈએ. મને લાગે છે કે જો એ કોઈ સારા મેટાની સેવા કરતું રહેશે તે, સેવા એવી ચીજ છે કે સેવા લેનારાને સેવા કરનાર પર મમતા ઊભી થાય અને એ મમતાથી સેવા કરનારની સંભાળ રાખે. એમ સેવા કરનાર જે જિંદગી સુધી સેવા કરતે રહે, તે સેવા લેનારે જિંદગી સુધી એની સંભાળ કરે, તેથી એને જિંદગી સુધી વધેન આવે, જિંદગી સુખે પસાર થાય.' Page #196 -------------------------------------------------------------------------- ________________ 175 વડિલના 3 ગુણ (1) નિસ્વાર્થ હિતચિંતા, (2) વ્યવહારકુશળતા (3) દૂરંદેશિતા : માતાની (1) કેવી પુત્રના ભલાની નિઃસ્વાર્થ ચિંતા ! (2) કેવી વ્યવહારકુશળતા ! (3) કેવી દૂરંદેશિતા ! (1) નિ:સ્વાર્થ હિતચિંતા : માતાએ પુત્રનું ભલું તે ઈચ્છે છે પરંતુ એ આશાથી કે “મેટો થાય ને મને સંભાળે. એની વહુ ઘરકામ ઉપાડી લે, તે મારે ઘડપણે નિરાંત. પરંતુ આ માતા એ પાઠ ભણાવે છે કે “તું મેટાની સેવા કરતા રહે તે સુખી થઈશ.” આમાં પિતાના સ્વાર્થની કશી આશા રાખી નહિ. માટે તે એના મેટા તરીકે એના બાપથી આગળ વધીને ઠેઠ મટા શ્રેણિક રાજાની સેવામાં રહેવા જાય ત્યાં સુધી મંજુર કર્યું. આ બધે પિતાને શું મળવાનું ? કશું નહિ, એને પગાર નહિ? ના, પગારથી સેવા કરવા જાય તે એક તે એવી આવડતહોંશિયારી નથી, તેમ બીજું એ કે પગારથી રાખનાર જિંદગી સુધી રાખે કે ન ય રાખે; વળી પગારમાં શેઠની એટલી મમતા ચ ન પામે, જેવી નિસ્વાર્થ સેવામાં પામે. સારાંશ, માતાએ માત્ર દીકરાનું સારું થાય એટલી જ આશા રાખી છે, પિતાની સેવા દીકરે કરે એવી આશાં જ રાખી નથી. આવા નિસ્વાર્થ હિતચિંતક માતા-પિતા ઓછા. (2) વ્યવહાર કુશળ: બીજી વાત એ, કે માતાની કુશળતા કેવી? માનવ સ્વભાવને એણે ઓળખી લીધે. Page #197 -------------------------------------------------------------------------- ________________ 176 મનુષ્યને સ્વભાવ છે કે પિતાને બીજાની મતિયા સેવા કરવાની ગમતી નથી, પરંતુ પિતાને મફતિયા સેવા લેવી ગમે છે. કહે છે ને કે “નમે એ સૌને ગમે તેવા નમનથી અધિક છે. બીજે સ્વભાવ આ એાળખે કે સેવા કરનાર પર મમતા થાય છે. જેના ઉપર મમતા થાય એની સંભાળ–ચિંતા–કાળજી રખાય એ સહજ છે. માતાએ આ જોઈને પુત્રને સેવામાં ચડાવી દીધે, એ એની વ્યવહાર-કુશળતા છે. સામાનું ભલું કરવા કુશળતા જોઈએ. બાપે પુત્રને ધર્મ પમાડે છે, પરંતુ એને જે ધમી બાપ એમ ટોણાં મારે કે “તારામાં કશું ઠેકાણું નથી, તારા દેવદર્શનમાં ભલીવાર નથી, તારામાં તપનું ઠેકાણું નથી, તારામાં સાચી ધર્મભાવના નથી.... આવું બધું કહે, અને વળી તે દલીલથી સાબિત કરી બતાવે, તો એનાથી શું પુત્ર ધર્મ પામે ? ના. શું ધર્મમાં આગળ વધે? ના. આમાં કહેનાર બાપની કુશળતા છે? ના. અહીં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજમાં કુશળતા છે, એમને સભાને ધર્મ પમાડે છે, માટે સભાને ધર્મને ઉત્સાહ જગાડવા આ કહી રહ્યા છે કે જુઓ લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે, ભાવથી ધર્મ કરે એનું અમાપ ફળ છે. શાસ્ત્રો અને ઈતિહાસમાંથી આના દાખલા પણ જડે છે, આજના માબાપાએ સંતાનમાં કુશળતાથી ધર્મ લાવવા જેવું છે. કુશળતા એ, કે એને બતાવાય કે “ધર્મ કે તારણહાર છે! ધર્મથી પૂર્વ કાળે કેવા કેવા સામાન્ય માણસે પણ Page #198 -------------------------------------------------------------------------- ________________ 177 ઊંચે આવી ગયા, મહાન બની ગયા, ને અલ્પકાળમાં મોક્ષ પામી ગયા ! વગેરે બતાવાય. વળી વર્તમાનનાં ય એવા ધર્માત્માના દૃષ્ટાન્ત કહેવાય. વળી એને વધુ પ્રેત્સાહિત કરવા બતાવાય કે તું કેટલે મહાન પુણ્યશાળી છે કે - જનાવર અને અનાર્યો કરતાં તેને અનેક મહાન સેનેરી તક મળી છે! (1) આ વિતરાગ દેવ, (2) આ જિનશાસન (3) આ ત્યાગી-સંયમી ગુરુઓ, (4) આ આગમ શાસ્ત્રો, (5) આ શત્રુંજયાદિ તીર્થો, (6) આ ભરતેશ્વર બાહુબલિ વગેરે મહાન પુરુષનો ઈતિહાસ, (7) આ નવકાર મહામંત્ર, (8) આવી આવી જીવદયાની ક્રિયાઓ, (9) વ્રત–નિયમને વિરતિ માર્ગ, ઈત્યાદિ અજોડ પ્રાપ્તિ થવાથી એની. આરાધનાની સેનેરી તક તને મળી, તે આજે દુનિયામાં કેટલાને મળી છે? વળી તારી પાસે મન-વચન-કાયાની શક્તિઓ કેટલી - બધી ઊંચી મળી છે? અરે ! તને બુદ્ધિશક્તિ જે મળી છે, એ દેવતાને નથી મળી. દેવતાને એક નવકારશી તપ કરવાની બુદ્ધિ નથી થતી, બ્રહ્મચર્યની બુદ્ધિ નથી થતી, એક સામાયિકની બુદ્ધિ નથી થતી...વગેરે કહી ધર્મ–આરાધનાના અનેક અંગે બતાવાય; તો સંતાનોને કંઈકે યમ લઈને જીવનમાં ઉતારવાનું મન થાય પણ મા કયારે બને? કહે, કહેનાર માબાપની કુશળતા હોય તે પુત્ર-પુત્રીઓને ધર્મ પમાડી શકે. કુશળતા આ, કે મનુષ્ય સ્વભાવ છે. મનુષ્યસ્વભાવ આ છે કે માણસને પ્રાણી આ પ્રાણાહક બને છે કે Page #199 -------------------------------------------------------------------------- ________________ એને ઉતારી પાડે એ ગમતું નથી. વહુની ભૂલ થઈ જાય, પણ સાસુ એમાં જે એને ઉતારી પાડે, તે વહુને નહિ ગમે. ઉલટુ વહુના દિલમાં સાસુ પ્રત્યે સદુભાવ હશે તેને થોડી પણ ટક્કર લાગશે; સાસુ પ્રત્યે વહુના મનમાં એક જાતને વિરોધ ઊભે થશે. પરંતુ ત્યાં જે સાસુ એના બીજા ગુણેની પ્રશંસા કરી કહે “ભૂલ થાય એમાં ગભરાઈશ નહિ, મારા હાથે ય કેટલીય ભૂલ થઈ છે, અને આપણું જીવન જ એવું છે કે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવાનું છે તે વહુને સાસુ પર સદ્દભાવ વધી જાય. મનુષ્ય-સ્વભાવને ઓળખવાની કુશળતા જોઈએ. એટલે જ પેલી માતામાં એ કુશળતા કેવી સરસ કે એણે દીકરાને સેવાના માર્ગે ચડાવી દીધો ! (3) માતાની દૂરંદશિતા: વળી એ માતાની દૂરંદેશિતા કેવી કે દીકરાને જિંદગી સુધી વધે ન આવે, એ રાહ એને પકડાવ્યું. અહીં જ જે જે આગળ છોકરે ક્યાંસુધી વધી જાય છે! કે ઠેઠ મહાવીર પ્રભુને શિષ્ય બનવા સુધી પહોંચી જવાને છે! કારણ આ, કે માતાએ દૂરંદેશિતાથી પુત્રના દૂર ભવિષ્યના ભલા સુધી નજર પહોંચાડી. જીવન ઉત્તમ બનાવવું હોય, અને ઉત્તમ કાર્યો અને ઉત્તમ કીતિ જોઈતી હોય તે આ દૂરદશિતા ગુણ ખૂબ જરૂરી છે. પછી આપણી અક્કલ આપણી દષ્ટિ એ કે દૂરંદેશિતાને ડગલે ને પગલે આગળ કરવી. ખાતાં હજી ભૂખ છે છતાં એછું કેમ ખાવું? હાજરી પર બહુ દબાણ ન આવે, તે એ ઘડપણ સુધી સશક્ત રહે. - iારી Page #200 -------------------------------------------------------------------------- ________________ 179 ગળપણ બને તેટલું ઓછું કેમ ખાવું? આ જ હેતુથી કેમકે બહ ગળપણથી હાજરીના પાચક રસ બગડે છે, પાચન મંદ પડે છે, અર્થાત હાજરીની તાકાત ઘટે છે, લાંબે ગાળે અપચનને રેગ થાય. આ શું કર્યું? દૂરંદેશિતા વાપરી. એમ બીજા સાથેના વ્યવહારમાં એને તરફથી અગવડ આવ્યું કેમ ખમી ખાવું, અને કેમ પ્રસન્નતા બતાવવી? તે કે એના દિલમાં આપણા માટે માન હેય તે ઘવાય નહિ. ત્યાં જે ઉકળાટ બતાવીએ તે સામાના દિલમાં આપણું પ્રત્યે માન ઓછું થાય. પછી એ બહાર આપણી હલકાઈ ગાય, ને અવસરે આપણા કહેવા પર વજન ન આપે. આજે કેટલાય આપના ઉકળાટ પર છોકરાનાં હૈયાં ઘવાઈ ગયા, તે પછીથી આપનું સાંભળતા નથી. ત્યાં જે બાપે દૂરંદેશિતા વાપરી પહેલેથી જ સૌમ્ય સ્વભાવ રાખ્યો હોત, તે દીકરા દાસ થઈને રહેત. અમારે તમને ધર્મ પમાડવો હોય, તેમ શિષ્યને આરાધનામાં આગળ વધારવા હોય, તો અમારે પણ દૂરંદેશિતા ખૂબ વાપરવી પડે. ગુરુમહારાજ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે આ દૂરંદેશિતા વાપરીને કેટલાય મુનિઓને સંઘના શાસનને રન બનાવી દીધા ! ગુરુમહારાજની દૂરંદેશિતાનાં ફળ અલૌકિક છે. પેલી માતા દૂરંદેશિતાથી પુત્રને કહે છે - જે ભાઈ! તારે સુખે જિંદગી જીવવી હોય તે. મેટાની સેવા કરતા રહેવું. એનાથી તારે પિતાને તારી કશી ચિંતા કરવાની નહિ રહે. એ મેટા જ તારી સંભાળ રાખશે, તારે સંભાળવાની માત્ર મોટાની પૂરેપૂરી સેવા.” Page #201 -------------------------------------------------------------------------- ________________ 180 છોકરે ફણસાલ ભલો ભેળે હતા અને માતા પર શ્રદ્ધા હતી એટલે વાત સ્વીકારી લેતાં કહે છે કે “મા! ભલે ત્યારે હું આજથી જ મેટાની સેવા કરતો રહીશ.” બસ, ત્યારથી. જ પિતાના બાપની સેવામાં ખડે પગે રહેવા લાગે, કેમકે આ ઘરમાં બધા કરતા મોટા બાપા હતા. - હવે એક વાર એવું બન્યું કે બાપ કાંઈક કામના હિસાબે મુખી પાસે જાય છે. ત્યારે પુત્ર પણ મોટાની સેવામાં રહેવું, એ હિસાબે બાપની સાથે જાય છે. ત્યાં એણે જોયું કે બાપ મુખીને પ્રણામ કરે છે, તેથી એને લાગ્યું કે બાપા કરતાં આ મેટા છે. તેથી ઘરે આવી રજા માગે છે કે મારે. મુખીની સેવામાં જવું છે. માબાપે ખુશીથી રજા આપી એટલે મુખી પાસે આવી કહે છે મને મારી માતાએ કહ્યું છે કે “મેટાની સેવામાં રહેવું. તમે મારા બાપુજી કરતાં મેટા છે, તેથી તમારી સેવામાં મારે રહેવું છે. મને ઘરેથી રજા છે” મુખીએ સારે છોકરે જાણ રાખી લીધે. હવે એકવાર મુખી રાજ્યના રાજા પાસે જાય છે, ત્યારે આ છોકરે પણ સાથે જાય છે, કેમકે સેવક બન્યું છે ને? સેવા કરવા રહ્યો છે ને? તે સેવ્યની સાથે જવામાં સેવ્યને વિનય થાય, બહારમાં સેવ્યનું સારું દેખાય, સેવ્યનું ગૌરવ વધે, એ એમની સેવા છે. આજે નાનડિયાએ વડિલની આ સેવા બજાવે છે ખરા? બાપને ચાર ચાર દીકરા હૈય, બાપને કયાંક જવાનું થાય. તો એમની સાથે જવામાં એકાદ દીકરા પણ સાથે રે? Page #202 -------------------------------------------------------------------------- ________________ 181 શિષ્યો ગુરુની આ સેવા બરાબર બજાવે છે ખરા ? મન પર જો ભાર હોય કે “વડીલને હું સેવક છું. વડિલની સેવા એ મારું પહેલું કર્તવ્ય છે. સેવાને શાસ્ત્ર પૂજ” કહે છે. જયવીરાય” સૂત્રમાં રોજ “ગુરુજણપૂ” માગીએ છીએ એમાં આ સેવા જ માગીએ છીએ, પરંતુ એમાં દિલમાં ગુરુજન પ્રત્યે પૂજ્યતાની બુદ્ધિ લાવવાની છે. “આ મારા પૂજ્ય છે” એ ભાવ આવે તો સેવા થાય; તે એમ સેવા બજાવતાં એ પૂજ્યને ગૌરવ આપનારે થાય, અને ગૌરવ આપવું હોય તે સહેજે એ બહાર જતા હોય તો એમની સાથે જવાનું સૂઝે. ગુરુજન પૂજા : સેવા એ પાયાને ગુણ છે, પણ આશ્ચર્ય છે કે સ્કૂલકેલેજોમાં આને કઈ પાઠ નથી ભણાવાતો! છતાં દાવે રખાય છે કે અમે કેળવણી આપીએ છીએ. “કેળવણી” એટલે તો કેળવવું, સારું ઘડતર કરવું. વડિલે પ્રત્યે જે આ સેવા–વિનય બનાવવાનું ન શીખવાતું હોય, તે ઘડતર શાનું? કદાચ શાળા-કેલેજ ન શીખવે તે માતાપિતાની ફરજ ખરી કે નહિ કે પરલોકમાંથી અહીં પોતાના આશ્રયે આવેલા સંતાનને ગુજન–પૂજા ખૂબ શિખવવાની? ન શીખવે તે આશ્રયે આવેલાને વિશ્વાસઘાત થાય કે નહિ? વિશ્વાસઘાત એ કે “પશુ અનાર્યના અવતારમાંથી માંડ છૂટી આ આર્ય માનવ-અવતારે આવ્યા છે, એને આવા સડા ગુરુજન–પૂજા વગેરે ગુણને જનમથી આશ્રયદાતા જનક જનેતા શિખવાડશે.”—એ વિશ્વાસે પુણ્યકર્મ એને અહીં લઈ આવેલ છે. હવે જે જનક–જનેતા એ ન શીખવે તે વિશ્વાસઘાત થયો કે નહિ? Page #203 -------------------------------------------------------------------------- ________________ 182 પેલે કરે ફણસાલ મુખી સાથે રાજા પાસે ગયે. ત્યાં જુએ છે કે મુખી રાજાને પ્રણામ કરે છે, એટલે સમયે કે મુખી કરતાં રાજા મેટા લાગે છે. મુખીને પૂછે છે, “આ તમારાથી મોટા છે?” મુખી કહે છે “હા, અવશ્ય મેટા.” છોકરે કહે “તે તમે મને રજા આપો, મારે મેટાની સેવા કરવાની છે. હું એમની સેવા કરવા રહી જાઉં.” મુખીએ રજા આપી, અને છેક રાજાને વાત કરી. એમની (રાજની સેવા કરવા રહી ગયે. એમાં એકવાર છોકરા સાથે એના રાજા મગધ સમ્રાટ શ્રેણિક રાજાને સલામી ભરવા ગયે, અને શ્રેણિકને એ પ્રણામ કરે છે. એ જોઈ છોકરાને લાગ્યું કે “આ તો મારા રાજા કરતાં ય મેટા લાગે છે કેમકે રાજા એમને નમે છે. તે મારે આમની જ સેવા કરવી જોઈએ.”—એમ કરી પોતાના રાજાને વાત કરી એમની સંમતિ મેળવી, અને શ્રેણિક રાજા પાસે આવી આજ્ઞા માગીને એમની સેવા કરવા રહી જાય છે. - હવે જુઓ એ કે આગળ વધે છે! બને છે એવું કે રાજા શ્રેણિકની રાજધાની રાજગૃહીના આંગણે ત્રિલોકનાથ ભગવાન મહાવીર પરમાત્મા સપરિવાર પધાર્યા છે, અને રાજા શ્રેણિક પરિવાર સાથે પ્રભુને વંદન કરવા ગયા. ત્યાં રાજા પ્રભુને પ્રદક્ષિણ દઈને વંદન કરે છે. અહીં પણ છોકરાએ હિસાબ માંડ્યો કે “આ તે વળી સમ્રાટ શ્રેણિક કરતાં ય મોટા લાગે છે! તો જ શ્રેણિક એમને નમસ્કાર કરે છે. તે પછી હવે તે માટે આ ભગવાનની જ સેવા કરવા રહી જવું જોઈએ.” Page #204 -------------------------------------------------------------------------- ________________ 183 જુઓ ધર્મકિયા રૂપે ધર્મ નહિ, કિન્તુ માતાની મેટાની સેવા કરતા રહેવું,”—એવી શિખામણથી કેટલો એ આગળ વધી રહ્યો છે! મેટાની સેવા એ ગુણરૂપ ધર્મ છે. “જયવીયરાય” સૂત્રમાંના ગુરુજન–પૂજાને શ્રી લલિત– વિસ્તરા શાસ્ત્રમાં લૌકિક ધર્મ તરીકે ઓળખાવ્યા છે. લૌકિક” એટલે લોકમાં જનસામાન્યમાં માન્ય. જનસામાન્યમાં ય વડિલજનેની પૂજા, સેવાભક્તિ, એ કર્તવ્ય-ધર્મ તરીકે પ્રસિદ્ધ છે. પુત્ર ફણસાલને માતાએ એ ધર્મ પકડાવ્યું છે, અને ફણસાલ એમાં આગળ વધતાં ભગવાન સુધી આવી પહોંચે છે. અહીં સુધી એને ઉદેશ એક જ છે કે મેટાની સેવા કરતા રહેવાને માતાને બોલ પાળવે.” હવે આમાં એને મોક્ષની કઈ ગમ નથી, “મેક્ષ માટે ધર્મ બજાવું” એ કઈ જ વિચાર નથી, કેઈજ ઉદ્દેશ નથી; વિચાર માત્ર એક જ છે કે “મેટાની સેવા બજાવતા રહેવું, કેમકે માતાની શિખામણ છે.” તે અહીં એનો ઉદ્ધાર થાય કે નહિ ? ફક્ત તેમાં સેવા કરવાને ભાવ છે. શા માટે? “બસ માતાએ કહ્યું છે તારે મેટાની સેવા કરતા રહેવું, જીવન શાંતિથી પસાર થશે.” એટલા માટે સેવાને ભાવ છે. આમાં કઈ મેક્ષને ઉદ્દેશ નથી. વર્તમાન જીવનમાં શાંતિને ઉદ્દેશ છે, યા સેવાના જ ભાવ છે, ને એ માટે સેવાનું સૂત્ર પકડયું છે. પરંતુ એ જુઓ કે એ કેવું તારણહાર નીવડે છે ! છેક આગળ વધતાં વધતાં ઠેઠ મગધસમ્રાટ શ્રેણિક મહારાજની સેવામાં આવી ગયું હતું ને હવે શ્રેણિકની સાથે મહાવીર ભગવાન પાસે આવી ઊભો છે ! શ્રેણિકને પ્રભુ આગળ નમતા જોઈ નક્કી કરે છે કે Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક કરતાં ભગવાન મોટા છે. તેથી રાજાને કહે “મારે ભગવાનની સેવામાં રહેવું છે. મને રજા આપે, ભગવાન તમારા કરતાં મોટા છે, ને મારે માતાના વચન મુજબ મેટાની સેવામાં રહેવાનું છે.” શું ભગવાનના પરમ ભક્ત શ્રેણિક “ના” પાડે? તરત ખુશી બતાવી “હા” કહે છે, એટલે ફણસાલ ભગવાનને કહે, “હું શ્રેણિક મહારાજાની સેવામાં હતું, આપ એમના કરતાં મોટા છે, તેથી એમની રજાથી મારે આપની સેવામાં રહેવું છે. આપની સેવા કરીશ, મને રજા આપો.” ફણસાલ અભણ છે, એને બિચારાને ખબર નથી કે ભગવાનની સેવા શી રીતે કરાતી હશે? એ તે સમજે છે કે “જેમ પૂર્વે બાપ, મુખી, રાજા અને શ્રેણિકની સેવા કરી, એમ ભગવાનની સેવા કરવાની પરંતુ અહીં એને ભગવાન કહે છે, પ્રભુની સેવા એટલે શું?: જે દેવાનુપ્રિય! મારી સેવા કરવી હોય તો સેવામાં રહેલા આ બધા મુનિઓની જેમ તારે સંસાર—ઘરવાસ ત્યાગ કરી, સાવદ્ય વ્યાપાર એટલે કે હિંસા-જૂઠ-ચોરી.... વગેરે સમસ્ત પાપની પ્રવૃત્તિ, એ જીવનભર માટે બંધ કરવાની પ્રતિજ્ઞા ઉશ્ચરવી પડે, સાધુપણું લેવું પડે, તે જ મારી સેવામાં આવી શકાય, તે જ મારી સેવા કરી શકાય. પછી જીવનભર આ મુનિપણું પાળવું પડે.” - ફણસાલ તરત કબૂલ કરી લઈ ત્યાંજ સંસાર ત્યાગ કરી સુનિપણું લઈ લે છે. કેમ દીક્ષા લઈ લે છે? “આ Page #206 -------------------------------------------------------------------------- ________________ 185 જીવનમાં મોટાની સેવા કરવી, એ જ એક જીવન-સૂત્ર બનાવ્યું છે, અને અહીં ભગવાન કહે છે, મારી સેવા કરવી હોય તે આ રીતે સર્વ પાપ-ત્યાગ કરીને જ થાય.” તે ભલે સંસાર ત્યાગ કરવાને, અને મુનિપણું કષ્ટમય હોય તો ય લઈ લેવાનું.” આ જ એક તમન્ના છે. આમાં સંસાર ખરાબ છે માટે ચારિત્ર-ધર્મ લેવાને અને પાળવાને, એવું મનમાં નથી. સેવા કરવી છે માટે ચારિત્ર લેવું એ ભાવ છે. સેવાના આશયથી ચારિત્રધર્મ સાધવે છે. શું આવી રીતે ધર્મ કરાય? અને કરે તો લાભ થાય? હા, અહીં જ્ઞાની આચાર્ય ભગવાન કહી રહ્યા છે કે “લજ્જાથી, ભયથી, ચડસાચડસીથી....વગેરે વગેરે તરેહ તરેહના આશયથી ધર્મ કરાય, અને તે અમાપ ફળના લાભ માટે થાય છે.” તો શું આવું કહેનાર આચાર્ય ભગવાનને અજ્ઞાની ઠરાવવા છે? મૂઢ કહેવા છે? એવું કહેતા નહિ, નહિતર ભવાંતરે જીભ નહિ મળે! જ્ઞાનીએ જોયું છે કે લજ્જા વગેરે આશયથી પણ ધર્મ કરનારા આગળ વધી રહ્યા છે. અહીં જ જુઓ ગામડાના આ છોકરા ફણસાલને માતાના વચનથી જીવનમાં મેટાની સેવા જ કરવાના ભાવ જાગી ગયા, તેથી એક માત્ર સેવાના ભાવથી મોટાની સેવા કરી રહ્યો છે. તો એને એ વ્યવસાયમાં ચારિત્ર-ધર્મ સુધી આગળ વધી ગયે! ચારિત્ર લેતી વખતે ય મેક્ષ આશય નથી, પણ સેવાને ભાવ છે. આ સેવાના ભાવથી કરાતા સેવાધર્મને, મેક્ષને આશય નથી માટે, પાપરૂપ અને ભવ-વર્ધક ન કહેવાય. ભાવથી ધર્મ કરે એને એનું અમાપ ફળ અહીં દેખાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ 11. કુણાચારથી ધર્મ: જુગારથી માછલે આગળ આચાર્ય મહારાજ ફરમાવે છે, (16) કુલાચારથી ધર્મ કરે, એને એનું અમાપ ફળ, ધર્મ કરવા પાછળ બીજો કોઈ મોટો ઉદેશ ન હોય. કિન્તુ “આ ધર્મ અમારા કુળના બીજા આચારની જેમ એક આચાર છે, માટે કરવાનો,’ એમ સમજીને દેવદર્શનાદિ ધર્મ કરે, એને એનું અમાપ ફળ છે. તે શું “એને મોક્ષને આશય નથી એટલા માટે એ અધર્મ કરે છે.... એમ કહેવાય? પ્રભાવક આચાર્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજ સુધી પાળે એને ધર્મ” એમ જૈનધર્મનું લેકમાં પાલન ચાલ્યું આવતું હતું, એટલે એક જ કુટુંબમાં કઈ જૈન ધર્મ પાળતું, તો કોઈ બ્રાહ્મણ ધર્મ. આર્યરક્ષિતસૂરિજી મહારાજના પિતાના જ સાંસારિક અવસ્થાના કુટુંબમાં એવું હતું. માતા જૈન હતી, અને બાપા તથા કુટુંબ બ્રાહ્મણ હતા. પરંતુ પછીથી આચાર્ય મહારાજે એ જોયું કે “આમ હવે પડતા કાળમાં જૈન ધર્મ નહિ કે; કેમકે એમાં તો. દિલમાં ભાવ હોય તે ધર્મ કરે, ભાવ ન હોય, ભાવ પડી ગયા હોય અને ધર્મ ન કરે, ધર્મ છોડી દો, તે માથે કઈ બંધન નથી કે ભલે ભાવ ન થતું હોય તે ય ધર્મ કરે Page #208 -------------------------------------------------------------------------- ________________ 187 અને એમ તે જ વિષયો તરફ ખેંચાયેલા છે, યા સહેલા સહેલા અને વિષયસુખ-પુષ્ટિ કરનારા મિથ્યા ધર્મમાં ખેંચાઈ જવાનું પડતા કાળમાં સહેજે બને. એમ લોકોમાં જૈન ધર્મ પળાતો ઓછો થઈ જાય ! તો જૈનશાસન ટકે નહિ એટલે આચાર્યોએ જૈનકુળ બાંધ્યા, જૈન ધર્મ પાળનારાઓનું સંગઠન કર્યું, રોટી-બેટી- વ્યવહાર એમાં જ. વળી આ સંગઠિત જૈનકુળોમાં દેવદશન- પૂજા–સાધુભક્તિ-જીવદયા વગેરે. આચાર નક્કી થયા. - આચાર્યોએ જોયું કે “જૈનકુળના ચોકઠામાં ગોઠવાઈ ગયેલા જી, કળાચારથી પણ દેવદર્શનાદિ ધર્મ કરતા રહેશે, તે જ જૈનકુળમાં જૈનધર્મની પરંપરા ટકશે. જૈન ધર્મની કિયાઓ અને આચારે ચાલુ હશે, તે જ જૈન ધર્મ ટકવાનો.” અને ત્યારથી ચાલી આવતા જૈનકુળમાં બધા ય માણસો ધમ–આચારે પાળતા તે બધા જ શું મક્ષના આશયથી ધર્મ પાળતા ? ના, પણ કહે - ભલે સૌને મને આશય નથી છતાં કુળાચારથી પણ આજ સુધી આ ક્રિયાઓ-આચાર કરતા આવ્યા છે, તે જ આજે જેને અને જૈનધર્મનું અસ્તિત્વ જોવા મળે છે. હવે અહીં જે એમ કહેવા જઈએ કે “તું માત્ર કુળાચારથી જ ધર્મ કરે છે? તને મેક્ષને આશય નથી ? જા, તારા ભાવ મેલા છે. મેક્ષના આશય વિનાને તારે ધમ એ અધર્મ છે, અને એથી તું ધર્મ કરીને ય સંસાર વધારી. રહ્યો છે.” તે એમ કહેવું કેટલું વ્યાજબી છે? જેને મેશને Page #209 -------------------------------------------------------------------------- ________________ 188 આશય નથી અને માત્ર કુલાચારથી ધર્મ કરતા આવ્યા છે એમને બાદ કરવાના હોય, ભડકાવવાના હોય કે “મેક્ષના આશય વિના તમે ધર્મ કરીને દુર્ગતિનાં પાપ બાંધી રહ્યા છે, અને એમ ભડકેલા કદાચ, કુળાચારથી ધર્મ કરતા હોય તે ય છોડી દે, તે શુદ્ધ મેક્ષના આશયથી ધર્મ કિયા ધર્મ આચાર પાળનારા કેટલા દેખાશે ? શું પૂર્વે એવી બાદબાકીઓ થઈ હતી અને એમ ધર્મના આચારપાળવાના બંધ થઈ ગયા હતા, તે આજે જૈનધર્મનું અસ્તિત્વ જોવા મળત? આશય-શુદ્ધિની વાત પછી, પરંતુ જ્યાં હવે ધર્મક્રિયા અને ધર્મના આચારે પાળનારા જ બહુ અલ્પ થઈ ગયા છે, અને જે બહુ જ થેડા જણ ડી પણ દેવદર્શન-પૂજાની ધર્મક્રિયા કરે છે, રાત્રિભેજન ત્યાગ વગેરે શ્રાવકના આચાર પાળે છે, એમાંય કેટલાકને કુલાચાર વગેરે આશય હોય છે. ત્યાં “શુદ્ધ ભાવ મેક્ષ આશય વિના બીજા કેઈપણ આશયથી ધર્મ કરે તે એના ભાવ મેલા હોવાથી એ ધર્મ પણ દુર્ગતિને પાપ બંધાવે.”—એવું જે આપણે કહેવા જઈએ તો શું જૈનધર્મ કે, કે જૈન ધર્મને છાસ થાય? અહીં જ્ઞાની જે કહે છે, કે “લજજાથી, ભયથી, સ્નેહથી, દુઃખથી, વગેરેથી પણ ધર્મ કરે, એને એનું અમાપ ફળ,’ એ કહીને ધર્મ–કિયા ધર્મ–આચાર ધર્મ–પ્રવૃત્તિના મહિમાનું ડિડિમ પીટે છે. એ સમજે છે કે જીવને એકવાર ધર્મ પ્રવૃત્તિ કરતે થવા દે, પછીથી એને શુદ્ધ ભાવ આવશે; એકલી પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્ચાને શુદ્ધ ભાવ નહિ આવે, Page #210 -------------------------------------------------------------------------- ________________ 189 તે બોલે, જૈનધર્મ શી રીતે ટકે? આજે જૈન પ્રજામાં, ધર્મ-કિયાએ ધર્મ–આચારે ધર્મ–પ્રવૃત્તિઓ જ્યારે ઓછી થઈ ગઈ છે ત્યારે, આ રીતે એને જીવંત કરે પ્રચાર-પ્રસારે તે જૈન ધર્મ ટકે? કે શુદ્ધ ભાવને મુખ્ય કરી એ વિનાની ધર્મકિયાને ઉતારી પાડે, તો ધર્મ કે ? આ બેમાંથી કઈ રીતે આજે જૈન ધર્મને ટકાવવાનું થાય? અને કઈ રીતે જૈન ધર્મને હાસ કરવાનું થાય? એ વિચારવા જેવું છે. કાનજીમત કેમ ખોટો? :- કાનજીમત વાત તે જૈન શામાં કહેલા નિશ્ચયનયની જ વાત કરે છે, પછી કેમ એ અધર્મ ? કહે, એટલા જ માટે કે એવી એકાંત નિશ્ચય નયની વાત કરતાં કરતાં બાહકિયા–માર્ગને અને વ્યવહાર-માર્ગને તદ્દન અધર્મ ઠરાવે છે ! ને એમ કરીને જૈનધર્મને હાસ કરે છે, તેથી એ મત બેટો છે, મિથ્યામાર્ગ છે. એને ખબર નથી કે ત્રિભુવનગર ભગવાન મહાવીરદેવે જિનશાસન સ્થાપ્યું, એ આજસુધી જે ચાલ્યું આવે છે, તે શ્રી જૈન સંઘમાં જોરશોરથી બાદ કિયામાર્ગ અને ધર્મવ્યવહાર-માર્ગ ચાલુ રહ્યો છે તે જ. બનાવટી નિશ્ચયમતવાળાના ઘરમાં શું ચાલે છે?:-. અરે! આઘે ક્યાં જવું છે? બનાવટી નિશ્ચયમતને માર્ગ જ જુએ કે એ કેવી રીતે ચાલે છે? પહેલું તે પિતાને, જ પિતાને કુમત ચલાવવા સગઢમાં આશ્રમ સ્થાપવાની કિયા કરવી પડી ! પછી એને નભાવવા મીઠાં જન સેટું ચલાવવાની ક્રિયા કરવી પડી ! અહીશાન કવન હે. બાંધવાની ક્રિયા કરવી પડે! પિતાને રોજ પ્રથમ આપવાની ક્રિયા કરતા રહેવું પડયું ! પનિયું માસિક અને Page #211 -------------------------------------------------------------------------- ________________ કુમતના પુસ્તકો છપાવવા–પ્રચારવાની ક્રિયા કરવી પડી ! કેસેટો ઉતારી અને પ્રચારવાની ક્રિયા કરવી પડી ! ગામગામ -સ્વાધ્યાય-મંદિરે અને જિનમંદિર બંધાવવાની ક્રિયા કરવી પડી ! આ બધી ક્રિયામાં કયાં નિશ્ચય મેક્ષ–માર્ગ આવ્યો? નિશ્ચય મેક્ષમાર્ગ તે આત્માની વસ્તુ છે, જડની વસ્તુ નહિ. તે આ બધી ક્રિયાઓ કરવી-કરાવવી અને “નિશ્ચય વિના ધર્મ નહિ” એમ મુલ્લાં બાંગ પોકારવી એ ઢંગધરે નથી? વાત આ છે, કે અંતરમાં ધર્મરૂપે ધર્મ કરવાના ભાવ ન હોય, છતાં કુલાચાર પાળવાના આશયથી ધર્મ–પ્રવૃત્તિ કરે, એને પણ એથી અમાપ ફળ મળે છે. અરે ! કુળાચારથી ધર્મ પાળવા રૂપે ધર્મ કરે એ આશય પણ કદાચ ન હોય, ધર્મરૂપે ધર્મ કરવાની કોઈ જ ઈચ્છા ન હોય, કિન્તુ કુળાચારમાં સહજરૂપે બીજી પ્રવૃત્તિની જેમ ધર્મકિયા થઈ જતી હોય, તે ય તે અમાપ ફળ દેનારી બને છે. દા. ત. ઘરમાં બીજા બહાર ગયા છે, આજને જુવાનિયે ઘરમાં બેઠો છે, ને સાધુ વહેરવા આવ્યા. હવે જુવાનિયાના વિચારે માને કે જડવાદી બની જવાથી એને સુપાત્રદાનને લાભ લઉં, - એવી કઈ જ લેશ્યા નથી, તમન્ના નથી. ધર્મ તરીકે દાનધર્મના કુલાચાર પાળું એવી ય રુચિ નથી, પરંતુ આપણા - ઘરમાં સાધુને દેવાય છે, ને અત્યારે સાધુ આવેલા છે, તે એમને ખાલી પાછા કાઢવા ઠીક નહિ, ઘરમાં મેમાન આવે તે એમને ચા-પાણી પવાય છે, એમ સાધુને દઈ દઊં.” એમ કરી સાધુને વહેરાવી દે, આમાં ‘કુળાચારથી સુપાત્રદાનને ધર્મ કરુએવી ય કેઈ વૃત્તિ નથી, છતાં એ પણ એને ધર્મ લાભ માટે થાય છે. જુઓ - Page #212 -------------------------------------------------------------------------- ________________ 191 જુગારીને વિના ઇરાદે પણ દેવદર્શનથી લાભ : શ્રાવક શેઠને છેકરે છે, જુગારી થઈ ગયે છે, બાપે ઘણી શિખામણ આપવા છતાં સુધર્યો નહિ, તેથી બાપને ઘણું દુઃખ છે કે આનું શું થશે? બાપે વિચાર્યું કે મારી હયાતી છે છતાં આ છોકરો જુગારની લત મૂક્ત નથી, અને દેવદર્શનાદિ કશે ધર્મ કરતો નથી, તે મારા મર્યા પછી તે જુગાર છોડે જ શાને ? અને કશો ય ધર્મ શાને કરે? વળી હવે મારી ઉંમર થઈ ગઈ છે, આયુષ્ય હવે ક્યારે પૂરું થઈ જાય એનું કાંઈ કહેવાય નહિ, પણ મરતા પહેલાં એવું કાંક કરું કે આને કમમાં કમ અનિચ્છાએ પણ વીતરાગ પરમાત્માનાં દર્શન થયે જાય. ભલે આ ભાવદર્શન નહિ, તે પણ દ્રવ્ય-દર્શન થાય, છતાં એને ય સંસ્કાર ભવાંતરે એને ઉપયોગી થશે, અને અહીં પણ કદાચ ક્યારેક દ્રવ્ય-દર્શનમાંથી સ્વેચ્છાએ ભાવ-દર્શનમાં જાય.” | બાપે શું જોયું ? આ જ કે “ભાવ વિના પણ દ્રવ્યક્રિયા કરવાથી છોકરાને લાભ થશે.” વ્યક્રિયા માટે શેઠની યુક્તિ :આમ વિચારી શેઠે ડેલીનું બારણું નીચું કરાવી દીધું અને બારણાની સામેની દિવાલ પર ઊંચે ભગવાનની પ્રતિમા કોતરાવી દીધી! જેથી હવે નીચા બારણામાં માથું નમાવીને પેસવું પડે અને પેઠા પછી તરત કુદરતે માથું ઊંચું થઈ જાય, ત્યાં સામે દિવાલ પર ભગવાનની આકૃતિ દેખાઈ જાય. આમ અનિચ્છાએ પણ દહાડામાં 5-7 વાર આને ભગવાનની આકૃતિ દેખાતી રહેશે. બાપે કેવીક યુક્તિ કરી! હવે Page #213 -------------------------------------------------------------------------- ________________ કર છોકરાને ડેલીના બારણામાં પેસે ત્યારે ત્યારે, વગર ઈચ્છાએ પણ જિન-મૂતિ દેખાઈ જાય છે! કરે પૂછ્યું હશે, “કેમ બારણું નીચું કરાવી નાખ્યું?” બાપ કહે,-ડેલીની અંદર મેટા ઢેર પેસી ન જાય.” કરે કહે “પણ ઊંચે પેલી ભગવાનની આકૃતિ કેમ. કરાવી?” બાપ કહે “એ મંગળમૂર્તિ છે આપણું કલ્યાણ થાય.” પુત્ર આર્તધ્યાનમાં મરી માછલ : બસ, પછીથી વખત જતાં બાપ મરી ગયે, છોકરાના હાથમાં મિક્ત આવી, તે હવે દહાડામાં લગભગ દસ બાર વાર બહારથી આવી ડેલીમાં પેસવાનું થાય છે, અને અંદર સામે ઊંચે પિલી ભગવાનની કતરેલી આકૃતિ દેખાઈ જાય છે ! પરંતુ એણે હવે ઘરમાં જ જુગારને અડ્ડો જમાવ્યો છે, તે અંતે બધું ફના–ફાતિયા થઈ ગયું, અને આર્તધ્યાનમાં એ મરીને મોટા સ્વયંભુ સમુદ્રમાં માછલા તરીકે જનમ્યો! બોલે, શ્રાવકને દીકરે અને માછલે? હા, શ્રાવકના આચાર મૂકી પાપમાં પડયાનું અિ ફળ છે. હવે કહે, એને પેલાં દર્શનથી કશો લાભ? શું એમ કહી શકાય કે હૈયામાં મલા ભાવ પડ્યા છે ને દર્શન કર્યા માટે એ દશ દુર્ગતિદાથી?” ના, આવું ન કહેવાય. ફુગતિ તે આડા ધંધા અને ખુવારીના આર્તધ્યાન પર થઈ છે. પ્રિ - તે હવે શું પેલાં દર્શન અને ગયા? ઉ– ના, દર્શનના સંસ્કાર પડેલા તે હવે કામ કરવાના છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ 193 સમુદ્રમાં પ્રતિમાકારે મત્સ્ય : બન્યું એવું કે અસંખ્ય જેજનના એવડા મોટા સમુદ્રમાં અગણિત આકારના મસ્ય! તે એકવાર એને જિનપ્રતિમાના આકારને માછલો દેખાઈ ગયો ! વિચિત્ર આકૃતિ જોતાં આ માછલે વિચારમાં પડી ગયે, એને પિલા દર્શનના બહ સંસ્કારને લીધે એમ લાગવા માંડયું કે “મેં આવું કયાંક જોયું છે! કયાં જોયું? કયાં જોયું ?..." એમ ઊહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું ! પૂરવ ભવ યાદ આવી ગયે એ સ્તબ્ધ થઈ ગયે કે આ શું? ઊંચા મનુષ્યભવમાંથી હું હલકા માછલાના અવતારમાં? એને ભારે અફસેસી થાય છે કે માછલાને પશ્ચાત્તાપ : “આ મેં શું કર્યું ? જેને કુળમાં અવતાર હતો, શ્રાવક માબાપથી ધર્મ-શિક્ષણ પામેલે, અને ધર્મનું આચરણ પણ કરતે હતે. એમાં ક્યાં હું હીનભાગી ખરાબ મિત્રોના સંગે ચડી જુગારમાં ફસાયો? ધર્મ ભૂલ્યો ? કુમિત્ર ન કર્યા હતા, અને જુગાર ન ખેલ્યા હતા, તથા ધર્મ કરતે રહ્યો હોત, તે ત્યાં પણ ક્યાં હું દુઃખી થઈ જવાને હતો? ઉલટું જુગારના વ્યસનમાં જ રુપિયા ગુમાવી દુઃખી થે. ' “જુગારના બદલે એ રૂપિયાથી મહાન સુકૃત કર્યા હિત, તે કેવાં મહાન પુણ્ય બાંધત? તેમજ એ સુકૃતેની વારે વારે અનુમોદનાથી કેટકેટલે સંતેષ રહેત કે “હાશ! રૂપિયા મારા લેખે લાગ્યા ! નહિતર એ રૂપિયા હિંસામય 13 Page #215 -------------------------------------------------------------------------- ________________ આરંભ-સમારંભે અને વિષય-વિલાસમાં બરબાદ થાત! પરંતુ મને મૂખને આ કશું સૂઝયું નહિ, અંતે અસમાધિમરણ પામે, ને અહીં દુર્ગતિમાં પટકાયે. હવે રડ્યા પછીને ડહાપણને શું કરવાનું?” આ માછલાને સળગતા પશ્ચાત્તાપમાં આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. આગળ એ વિચારે છે - આમ છતાં ભલું થજે મારા પિતાનું કે એમણે ડેલીનું બારણું નીચું કરાવી સામે દિવાલ પર ઊંચે જિનમતિ જિનેશ્વર-ભગવાનની આકૃતિ કેતરાવી ! છેવટે અનિચ્છાએ પણ મારે એનાં વારંવારનાં દર્શનથી મારા આત્મામાં ખૂબ સંસ્કારે પડ્યા ! જેના લીધે અહીં એવી આકૃતિને માછલે. જોતાં મને પૂર્વ જનમ યાદ આવ્યો ! બાપાનો કેટલે બધે ઉપકાર! તેમ અનિચ્છાએ પણ કરેલ પ્રભુ-દર્શનની એ દ્રવ્યકિયાને કેટલે બધે ઉપકાર !" માછલે કેમ બચે છે : એ વિચારે છે, “ખેર ! તે હવે ફિકર નહિ “જાગ્યા ત્યારથી સવાર” “ભૂલ્યા ત્યાંથી પાછા વળે.” દેવદર્શનાદિ બીજે ધર્મ તે અહીં ન કરી શકું, પરંતુ હિંસા-જુઠ વગેરે બધા પાપોને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ અને જીવનભરનું અનશન કરી શકું છું. પછી ભલે બીજા માછલા મારી પ્રત્યે સંઘર્ષમાં આવે, મને ખાવા ય લાગે, છતાં હું હિંસા નહિ કરું, તો મારે મરવાનું આવશે એટલું જ ને? ફિકર નહિ, મતની આ જીવને કેઈ નવાઈ નથી, પરંતુ Page #216 -------------------------------------------------------------------------- ________________ 1 અહિંસા અને ગતપાલનમાં માત આવે એ મારે ધન્ય ઘડી ! એ મેત પરલોક સુધારનારું બની જશે. વળી અનશનમાં મેત એ પણ એક અતિ મહાન સુકૃત થશે. માનવભવે પૂર્વે ચૂકે, તે અહીં તિર્યંચના અવતારે સુધારી લઉં.” આપણું સ્થિતિ કઈ છે? પૂર્વે જનાવરના અવતારે ચૂકેલા, કશું સારું કર્યું નહિ, છતાં અહીં મનુષ્ય અવતારે સુધારી લેવું છે? પ્રશ્ન થાય, - - પ્રવ- પૂર્વે સારુ નહિ કરેલું તે અહીં માનવ-જન્મ જ શી રીતે મળે? ઉ - અકામ નિર્જરાથી પણ માનવજન્મ મળે, પૂર્વે સારું કરીને આવ્યા હોઈએ તો તે અહીં એના સંસ્કારથી વાતવાતમાં દાન, દયા, વ્રત-નિયમ, ક્ષમાદિ સૂઝે. પરંતુ એના બદલે વાતવાતમાં આહારાદિ સંજ્ઞાઓ વિષયવાસનાઓ અને ક્રોધ-માનાદિ કષાયો સૂઝે છે, એ પૂર્વે સારું નહિ. કર્યાનું ફળ છે. તે “અંધારે ચૂકેલા અજવાળે સુધારી લેવું છે, આ વિચારે ચાલુ રહે તે જવલંત ધર્મ-ઉદ્યમ થાય, બસ, પિલા માછલાએ માનવ અવતારે બગાડેલું તે હવે તિર્યંચ અવતારે સુધારી લેવા નકકી કર્યું, અને તેથી એણે જીવે ત્યાં સુધી સર્વ પાપત્યાગ અને અનશન કરી લીધા. એ પાળીને દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે ! અહીં વિચારવાનું છે કે - Page #217 -------------------------------------------------------------------------- ________________ માછલાના આટલા ઉદયના મૂળમાં શું ? મનુષ્ય અવતારે વારંવાર જિનેન્દ્ર ભગવાનના દર્શન થયા કર્યા હતા તે જ ને? શું આ જિનાકૃતિનાં દર્શન–દેવદર્શન શુદ્ધ આશયથી કરેલા? ના, તો શું શુદ્ધ ઉદ્દેશ સિવાય જિન દર્શન કરાય તે આત્માનું કલ્યાણ કરે? જુગારીપણામાં. એને શું સારા ભાવ જાગેલા? ના. સારા ભાવ જાગ્યા વિના ધર્મ કરાય એથી કલ્યાણ થાય? અહીં જુગારી છેકરાએ તે કુલાચાર સમજીને પણ ધર્મ નથી કર્યો, માત્ર. અનિચ્છાએ દહાડામાં 5-10 વાર જિનમૂતિ દેખાઈ જતી. એટલું જ. છતાં એ દેખવામાં વસ્તુ કઈ હતી? તેનું દર્શન? પત્ની-દર્શન નહિ, પરમાત્માનું દર્શન, તે જ પરલોકે એના સંસ્કાર લાભકારી થયા, સાંસારિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે અંતર દેખાય છે? પેલા જુગારી છોકરાને તો પરમાત્મ-દર્શન નની કશી ઈચ્છા નહિ, એ તો પરમાત્મમૂતિ એવી રીતે. ગોઠવાઈ ગયેલી કે વારંવાર ઘરમાં પિસતાં એ અનિચ્છાએ પણ દેખાઈ જતી, ત્યારે આજે સ્વેચ્છાથી મંદિરે જઈને દર્શન, કરવા જનારા છે, એમને પૂછો દિવસમાં કેટલીવાર દર્શન કરે? તો કહેશે “એકવાર.” એમને સવારે દર્શન કર્યા પછી, સાંજે દર્શન કરવાની ઈચ્છા નથી ! શ્રાવકે ત્રિકાળ દેવદર્શન ભક્તિ કરવાની છે, તે એકવારમાં પતાવી સંતોષ માન. છે કે “અમે દેવદર્શન કરીએ છીએ;” એ ય માત્ર દર્શન! બાકી ઘણાઓને જિનપૂજાની ઈચ્છા જ નથી થતી. આવાઓને. Page #218 -------------------------------------------------------------------------- ________________ 197 સાયંકાલીન દેવદર્શન અને સવારે જિનપૂજામાં જોડવા હોય તે શી રીતે જોડવા? શું વારંવાર એને એમ કહ્યા કરીએ કે “હૈયાના ભાવ ચેકુખા કર્યા વિના કરેલ ધર્મ સંસાર–બ્રમણ વધારનારે થાય? મેલા ભાવે દર્શન કરે એ ધર્મ નહિ, અધર્મ છે, એથી કલ્યાણ ન થાય,” . આવું કહેવાથી એને સાંજે પણ દર્શન કરવાની તત્પરતા થાય? જિનપૂજા ન કરતા હોય એને એ કરવાને ઉત્સાહ જાગે? જેજે, અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ ધર્મને મહિમા ગાવા માટે આ શુદ્ધ-અશુદ્ધ ભાવને મહત્વ આપ્યા વિના ફરમાવે છે કે “લજજાથી, ભયથી, કુલાચારથી,.... પણ ધર્મ કરે એને અમાપ ફળ મળે છે. આ મહિમા ગાઈને એમણે શું કરવું છે? જન સમાજમાં ધર્મ-પ્રવૃત્તિ આવે, ને ધર્મ-પ્રવૃત્તિ વધે, એવું કરવું છે, કેમકે એ જુએ છે કે, ભગવાને ધર્મશાસન સ્થાપ્યું, તે પછીથી જનસમાજમાં એ ધર્મશાસને કહેલી ધર્મપ્રવૃત્તિઓ ખૂબ ચાલુ રહી, તેથી ધર્મશાસન આજસુધી ચાલ્યું આવ્યું છે... માટે આચાર્ય મહારાજ ધમને મહિમા ગાય છે કે લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે, ચડસા ચડસીથી ધર્મ કરે... ભાવથી ધમ કરે, કુલાચારથી ધર્મ કરે, એને એનું અમાપ ફળ મળે છે.” એ મહિમા ગાઈને લેકમાં જે ધર્મપ્રવૃત્તિની ઉપેક્ષા અગર આળસ દેખાય છે, તે દૂર કરી લોકોને ધર્મ ખૂબ કરતા કરવાનો આશય છે. એ માટે અનેક કારણે બતાવ્યા, એમાં અહીં કહે છે - Page #219 -------------------------------------------------------------------------- ________________ 18 કુલાચારથી ધર્મ કરે એનું અમાપ ફળ. એમ કહેવામાં શાસ્ત્રકાર એ સૂચવી રહ્યા છે કે “જગતના ભવ્ય છે. ધર્મ પ્રવૃત્તિથી સાવ વંચિત રહી નરદમ પાપપ્રવૃત્તિમાં ડૂખ્યા રહે, અને એથી પાપ આશ જ પિષ્યા કરે, એના કરતાં એમને ભલે હજી મેક્ષને આશય કે બીજો પવિત્ર આશય નથી જાગે, છતાં કુળાચારના બંધનથી પણ ધર્મ પ્રવૃત્તિમાં આવવા દે, તે એથી ય એ પાપની ખાડમાંથી કંઈક ઊંચા આવશે. એમ સદ્દગુરુ-સમાગમ સાધતાં સાધતાં અને જિનવાણી સાંભળતાં સાંભળતાં આત્મદષ્ટિ જાગશે, સંસાર પર વૈરાગ્ય થશે, મોક્ષની અભિલાષા જાગશે... વગેરે સારું પરિ– ણામ આવશે, જ્ઞાનીઓને આ અભિપ્રાય આપણને આચાર્યોએ જૈનકુળ બાંધ્યાના ઐતિહાસિક પ્રસંગમાંથી પણ જોવા મળે છે. જૈનકુળે આચાર્યોએ કેમ સ્થાપ્યા? પહેલાં તે “પાળે એને ધર્મ” હતો. બ્રાહ્મણ કન્યા શ્રાવકને મળતી, તે શ્રાવક કન્યા બ્રાહ્મણને પરણાવવામાં આવતી. દા.ત. આર્યરક્ષિતસૂરિજીના માતા શ્રાવિકા હતા, અને પિતા બ્રાહ્મણ હતા. પરંતુ પછીથી આચાર્યોએ જોયું કે આમ તે હવે પડતા કાળમાં જૈન ધર્મ નહિ ટકે, કેમકે પિતાના હૃદયની ઉમિથી અને મોક્ષમાત્રના આશયથી ધર્મ કરનારા કેટલા? એના બદલે જે જૈનકુળે સ્થાપી રેટી–બેટી વ્યવહાર આ કુળમાં જ નક્કી કરાયું હોય, તે આ જૈન કુળના ધાર્મિક રિવાજ તે નક્કી થઈ ગયેલા રહેવાના. તેથી આ કુળમાં જન્મ પામનારા સહેજે કુળાચારથી જૈનધર્મની જ પ્રવૃત્તિ કરવાના. જેન આચારનું અવશ્ય પાલન કરવાના. Page #220 -------------------------------------------------------------------------- ________________ એમ કુલાચારથી પણ જૈન ધર્મના આચારેની પર પરા ચાલુ રહેશે તે જૈનધર્મ પણ ટકશે, અને આ આચાર પાળનારાઓ માટે મળતાં આત્મા–કર્મ-ધર્મ–મેક્ષ વગેરે સમજતા થશે. આ પરથી નક્કી થાય છે કે જૈનકુળે બાંધવામાં આચાર્યોને અભિપ્રાય આ જ હતું કે ભલે મેક્ષના આશયથી નહિ પણ કુળાચારથી ય ધર્મ કરતા રહેશે તે ય તે પિતાની દષ્ટિએ ભાવી ઉદયના સંભવ માટે, અને શાસનની પરંપરા ટકવાના મહાલાભ માટે છે. હવે અહીં જે આગ્રહ રાખવામાં આવે કે “મેક્ષ સિવાય બીજા કોઈ આશયથી ધર્મ થઈ શકે જ નહિ, ધર્મ કરે તે એ અધર્મ છે, એનાથી દુર્ગતિ થાય, ભવભ્રમણ વધે!”—આ એકાંતવાદ સેવાય તે જેનકુળ સ્થાપનાર આચાર્યોને કેવા ગણવા? શાસ્ત્રાનુસારી? કે શાસ્ત્ર-વિરોધી? એ આચાર્યોએ સ્થપાવેલા જૈનકુળમાં મેક્ષની કોઈ સમજણ વિના માત્ર કુળાચારથી ધર્મ કરનારાઓને કેવા ગણવા? અધમ કરનારા ? દુર્ગતિગામી ? અને ભવના ફેરા વધારનારા ગણવા? કેમકે એમણે મેક્ષના આશય વિના બીજા લૌકિક કુળાચારની જેમ માત્ર આ. ધાર્મિક કુળાચાર પાળવાના આશયથી જ ધર્મ કરેલે. સારાંશ, કુળાચારથી પણ ધર્મ કરે એનું એને અમાપ ફળ મલે. હવે છેલ્લે કહે છે - Page #221 -------------------------------------------------------------------------- ________________ (12) વૈરાગ્યથી ધર્મ: ઉદાયનને નિઝામણઃ વૈરાગ્યને દાખલા (17) વૈરાગ્યથી ધર્મ કરે એને એનું અમાપ ફળ વૈરાગ્યથી ધર્મ કરે, એમાં “વૈરાગ્ય " એટલે સંસાર અને સંસારના વિષયે તથા લાડી–વાડી–ગાડી, કીર્તિ-કંચન –કામિની વગેરે પદાર્થો પ્રત્યે વિરસતા–વિમુખતા–નફરત ઊભી થાય, એમાં જનમની બરબાદી દેખાય, એમાં દુર્ગતિ થવાને ભય લાગે...આ બધા વૈરાગ્યનાં લક્ષણ છે. આ વૈરાગ્ય થવાથી મનને સહેજે એમ થાય કે “લાવ ધર્મ કરુ'; એમ ધર્મને રસ ઊભું થાય, ધર્મ તારણહાર લાગે, ધર્મમાં જીવનની આબાદી દેખાય, અને તેથી ધર્મ કરે, એ વિરાગ્યથી ધર્મ કર્યો ગણાય. પૂછો, પ્ર- આ વૈરાગ્ય તે ગુરુને ઉપદેશ સાંભળીને થયે, અને પછી ધર્મ–પ્રવૃત્તિ કરી, તે તે ધર્મ શું વૈરાગ્યથી કર્યો ગણાય? કે ગુરુના ઉપદેશથી કર્યો ગણાય? ઉ– અલબત્ વૈરાગ્ય તે ગુરુના ઉપદેશથી થયે, પરંતુ ધર્મ થયે તે વૈરાગ્યથી; કેમકે ઉપદેશ તે પહેલાં પણ સાંભળતું હતું, પરંતુ ધર્મ કરવામાં આળસુ હતું, કિન્તુ જ્યાં કેઈક એવા જોરદાર ઉપદેશમાં હૈયાને ધક્કો Page #222 -------------------------------------------------------------------------- ________________ 2c1 લાગે એટલે સંસાર અને પ્રમાદ ઉપર ભારે નફરત આવી, ત્યારે જીવે આળસ ખંખેરી નાખી, અને ધર્મ કરવાનું શરુ કરી દીધું. સંસાર પર આ નફરત એ વૈરાગ્ય છે. એટલે કહેવાય કે “અહીં ધર્મ વૈરાગ્યથી થયે, અને વૈરાગ્ય ગુરુના ઉપદેશથી થશે.” વૈરાગ્ય જાગે ત્યારે જીવને ધર્મની તમન્ના ઊભી થાય છે. એટલે જ ગુરુ ઉપદેશમાં એ પ્રયત્નમાં હોય છે કે “શ્રોતાને સંસાર અને એના પાપ પર નફરતની આગ વરસે એવી વાત કરુ.” આ વૈરાગ્યની આગ નથી ઊભી થતી એટલે જ ધર્મ કરવામાં અખાડા કરવાનું થાય છે. વૈરાગ્યના દાખલા : ભર્તુહરિ પિંગલા રાણ પર અંધ આસક્ત હતા ત્યાં સુધી અમનચમન ઉડાવ્યા, પરંતુ જ્યાં પિગલાનું દુશ્ચરિત્ર જાણે એના પર અને એના દાખલાથી આખા સંસાર પર નફરતની આગ વરસી, તે એણે તરત સંન્યાસ ધર્મ લઈ લીધો. સેળમાં ભવે મહાવીર પ્રભુને જીવ વિશ્વભૂતિ રાજકુમાર આનંદ-મંગળમાં હતો. પત્ની સાથે બગીચામાં હરતા-ફરતે વગેરે લહેર કરે તે હતો. પરંતુ જ્યાં જોયું કે જેમને પિતે બાપથી અધિક માનતે હતો એ મેટા કાકા રાજાએ પિતાને બગીચામાંથી બહાર કાઢવા જેવી નજીવી બાબત ખાતર પિતાની સામે પ્રપંચ ખેલ્યા,” ત્યાં એ વિશ્વભૂતિને નજીવી બાબત ખાતર પણ માયા કરાવનાર આવા સંસાર પ્રત્યે નફરતની Page #223 -------------------------------------------------------------------------- ________________ 202 આગ વરસી, વૈરાગ્ય ઝગમગી ઊડ્યો ! અને એણે એ વૈરાગ્યથી. સીધે સાધુ-ધર્મ જ લઈ લીધે ! સાધુ-ધર્મ તે ઊંચી વસ્તુ છે જ, પરંતુ દેવદર્શનપૂજા, સાધુ–સેવા, વ્રત-નિયમ–તપસ્યા..વગેરે ધર્મ પણ કલ્યાણકર વસ્તુ છે. ગુર-ઉપદેશથી જે વૈરાગ્ય જાગી જાય તે એ સહેજે અને રસથી કરવાનું બને છે. નાસ્તિક પ્રદેશી રાજાને કેશી ગણધર મહારાજે આત્મ-- તત્ત્વની તીવ્ર શ્રદ્ધા કરાવી દીધી. એથી હવે એને નાસ્તિકપણામાં કરેલા પાપ પ્રત્યે ભારે નફરત છૂટી, સંસારના વિષયે પર વૈરાગ્ય ઝગમગી ઊઠશે, અને કેશીગણી મહારાજ પાસે એણે સમ્યકૃત્વ સહિત શ્રાવક-ધર્મ સ્વીકારી લીધું. આ મૂળમાં વૈરાગ્યના પાયા ઉપર ધર્મ લીધો હતો, તેથી, જિનપૂજા-સામાયિક-પષધ વગેરે ધર્મ એ પાળવા લાગ્યા ! કે રાણી સૂર્યકાન્તાને એ પતિ ન ગમવાથી પિષધ-પારણે રાજાને ઝેર આપવાની તક મળી. પણ એમાં રાજાનું શું બગડ્યું ? રાજાએ તરત જાતે નિર્ધામણા કરવા માંડી ! સમાધિમરણ પામી પહેલા દેવલોકમાં સૂર્યાભ વિમાનમાં માલિક સૂર્યાભ દેવ તરીકે ઉત્પન્ન થયા ! વૈરાગ્યથી ધર્મ કરે એની બલિહારી છે. વૈરાગ્ય જોરદાર હોય તે ધર્મ કરતી વખતે વિઘ્ન આવે છતાં એ પાછો નહિ પડે, ધર્મમાં સ્થિર રહેશે. કુમારપાળને વૈરાગ્ય : 18 દેશના સમ્રાટ મહારાજા કુમારપાળને ગુરુ હેમ-. ચંદ્રાચાર્યને ઉપદેશ મળ્યાથી અને પિતાની સિદ્ધરાજના ભયથી Page #224 -------------------------------------------------------------------------- ________________ 203 થયેલી રખડપટ્ટીની સ્થિતિ જોઈને જ્વલંત વૈરાગ્ય થઈ ગયે હતા. તે જ એમણે જે શ્રાવક ધર્મ સેવવા માંડયે પછી. કસોટીના અવસર આવ્યા છતાં એ ધર્મમાંથી ડગ્યા નહિ ! કંટકેશ્વરીદેવી કહે “મૂકી દેતા દયા ધર્મનું પૂંછડું; બેકડાને ભેગ આપી દે, નહિતર તને મારી નાખીશ.” ત્યારે દેવીને એમણે ઘસીને ના પાડી દીધી, “ભેગ નહિ મળે.” તે દેવીએ કુમારપાળના કપાળમાં ત્રિશુળ માર્યું ! રાજાને ભયંકર પીડા ઉપજી! શરીર કઢ–રોગના ધોળા ધબ્બાથી વ્યાપ્ત થઈ ગયું ! છતાં એ દેવીને નમી ન પડયા, પણ સવાર પડતા પહેલાં ચિતામાં સગળી જવાની તૈયારી રાખી, જેથી લેક સવારે પિતાને કેઢ રેગવાળે જોઈ જેના ધર્મની હાંસી કરે એવું ન બને. શી રીતે આટલી બધી દયા–ધર્મમાં સ્થિરતા? કહે, વૈરાગ્ય જ્વલંત હતો, રાજ્યપાટ-ખજાના–લહાવ-લશ્કર.. થાવત્ પોતાની કાયાને પણ ધર્મની સામે તૃણવત્ લેખતા હતા; તેથી દયાધર્મ સાચવવા ખાતર એ બધું જતું કરવા તૈયાર થઈ ગયેલા. આ મક્કમ ધર્મ શાના પ્રતાપે ? કહો, વૈરાગ્યના પ્રતાપે. નદીષણને વૈરાગ્ય : નંદીષેણ શ્રેણિક રાજાના પુત્ર, તે ભગવાન મહાવીર પરમાત્માને ઉપદેશ સાંભળી પ્રખર વૈરાગ્યવાળા બની ગયેલા, અને દેવીએ “ના” કહેવા છતાં એમણે ચારિત્ર લીધેલું, ને. પછી મેહના ઉદયની સામે વિરાગ્યના પ્રભાવે પ્રચંડ ત્યાગ. Page #225 -------------------------------------------------------------------------- ________________ 204 અને તપસ્યાથી એવા ઝઝૂમેલા કે એમને લબ્ધિઓ ઊભી થઈ ગયેલી ! ત્યારે તે વેશ્યાને ત્યાં આંખના મેલથી સાડા બાર કેડ સેનૈયા વરસાવ્યા ! લબ્ધિ વિના આ શે બને ? અને વેશ્યાને ત્યાં નિકાચિત કર્મથી પતન પામી ભગ ભેગવવા રહી ગયેલા છતાં વચન—લબ્ધિના પ્રતાપે રાજ દશ જણને પ્રતિબંધ કરી ચારિત્ર માર્ગે ચડાવી દેતા ! આ તપજન્ય બે લબ્ધિને પ્રભાવ જેવો તેવો છે? આંખના પિયાથી એક નવ પ વરસાવવાનું આપણું ગજું નથી, ત્યારે અહીં લબ્ધિથી ૧રા કોડસેનૈયા વરસાવે છે! કેવીક લબ્ધિ ! ઉપાશ્રયે આવનાર એકને પણ અનેકવારના ઉપદેશથી ય ચારિત્ર માટે ઊભું કરી દેવાની આપણી મજાલ નથી ત્યારે અહીં વેશ્યાને ત્યાં આવેલા દશને ચારિત્ર માટે ઊભા કરી દે છે! કેવીક વચનલબ્ધિ ! આ અદ્દભુત લબ્ધિઓ શાના પ્રતાપે ઊભી થયેલી ? કહો, સંયમ, તપસ્યા અને કઠોર ત્યાગના પ્રતાપે. આ સંયમ, તપસ્યા અને ત્યાગ પ્રખર કેટિના આરાધ્યા એ શેના પ્રતાપે? તે કહેવું જ પડે કે જ્વલંત વૈરાગ્યના પ્રતાપે. વૈરાગ્ય તે હોય, પરંતુ આળસુપણાથી ધર્મ– પ્રવૃત્તિ તે ન કરે, પણ ઉપરથી બચાવ કરે કે “અસલમાં ભાવ ચોખા જોઈએ. તમારામાં મેક્ષ આશય ન હોય એટલે ભાવ મેલા હાય, પછી ગમે તેટલી ધર્મ-પ્રવૃત્તિ કરો, એથી તે ભવમાં ભટકવાનું જ મળે ! અમારે તે પહેલાં ભાવ Page #226 -------------------------------------------------------------------------- ________________ 205 ચોખા કરવા છે. ધર્મ પ્રવૃત્તિની બહુ કિંમત નથી, ભાવ. તારણહાર છે,” - તે આવા પાપી બચાવ કરવાનું મન ન. થાય એટલા માટે, અહીં આચાર્ય મહારાજ કહે છે કે “વૈરાગ્યથી પણ ધર્મ કરે એને એનું અમાપ ફળ મળે.” તાત્પર્ય, ધર્મ–પ્રવૃત્તિ ન કરે એને એવાં ફળ ન મળે. અલબત્ ધર્મપ્રવૃત્તિ કરતો રહે એની સાથે વૈરાગ્ય જોઈએ. પરંતુ એકલે વૈરાગ્ય રાખીને બેસી રહે, ને ધર્મ પ્રવૃત્તિની ઉપેક્ષા કરે તે ઊંચાં ફળ ન મળે. વૈરાગ્ય સાથે ધર્મપ્રવૃત્તિ જોઈએ. રાજપુત્ર આદ્રકુમાર અનાર્ય દેશમાંથી ભાગીને આર્ય. દેશમાં લક્ષ્મીપુર નગરમાં આવ્યા છે, તે વૈરાગ્યથી આવ્યો છે; અને એમાં સદ્ભાગ્ય અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજની દેશના સાંભળવા મળે છે; એમાં આચાર્ય ભગવાન શ્રોતાઓ સારી રીતે ધર્મમાં પ્રવર્તે એટલા માટે ધર્મને મહિમા આ રીતે બતાવી રહ્યા છે કે “લજજાથી ધર્મ કરે, યા ભયથી ધર્મ કરે, અથવા માત્સર્યથી, સ્નેહથી .... યાવતુ વૈરાગ્યથી નિર્મળ ધર્મ (જૈનધર્મ) આરાધે, એને એનું અમાપ ફળ મળે છે.” - આ અંગે આપણે કેટલાક દૃષ્ટાન્ત જેવાં કે જેમાં આ લજા વગેરેમાંના કોઈ હેતુથી ધર્મ કર્યો, અને આત્મા આગળ. જતાં ઉન્નતિ પામે. આવા બીજા અનેક દષ્ટાન્ત શાસ્ત્રોમાં. મળે છે, ને વર્તમાન કાળે પણ મળે છે. એમાં જોઈએ તે એ જ ધર્મમાં પ્રવૃત્તિ કરી ત્યારે શુદ્ધ મોક્ષને આશય. નહેાતે, ભાવ શુદ્ધ જાગ્યા નહોતા, છતાં એ લજા વગેરે એક યા બીજા આશયથી ધર્મમાં પ્રવર્યા તે આગળ. મહાન લાભ પામ્યા. Page #227 -------------------------------------------------------------------------- ________________ 206 બીજા બીજા આશયથી ધર્મ કરનારના અન્ય દષ્ટાન્ત, ઉદાયન મંત્રીની અંતિમ નિર્ધામણા: વંદને ધર્મ ઉદાયન મંત્રી મહારાજા કુમારપાળના આદેશથી એક યુદ્ધ કરવા ગયેલા, વિજય પણ મેળવ્યો, કિન્તુ યુદ્ધમાં શરીરે બહુ ઘવાઈ ગયેલા તે પાછા વળતાં રસ્તામાં જ એમને લાગે છે કે “હવે જીવન નહિ કે તેથી જંગલમાં પડાવ નાખે છે, અને એક રાવઠીમાં પોતે અંતિમ સમય પસાર કરી રહ્યા છે. પણ ત્યારે પોતે બહુ અસ્વસ્થતા અનુભવે છે ! ત્યાં બીજા અમલદાર પૂછે છે- “મંત્રીશ્વર ! કેમ કાંઈ અસ્વસ્થ? તમે તે જંગબહાદુર થઈ યુદ્ધ કરીને વિજ્ય મેળવ્યું છે, તેથી તમને આ શરીરની પીડાને અફસ ન હોય. તમે તે સૈનિકને યુદ્ધમાં શરીરની કે મૃત્યુની પરવા નહિ કરવાનું પિરસ ચડાવેલું, અને તેથી ખૂનખાર યુદ્ધ કરી વિજય મેળવ્યો ! એટલે તમે પોતે શરીર–પીડાની કે મૃત્યુની અફસી શાના કરે ? તે પછી તમને શાનું દુઃખ છે?” ઉદાયનને મોતનું દુઃખ નહિ પણ મંત્રી ઉદાયન મહેતા કહે, “ભાઈ ! તમારી વાત સાચી છે, મને શરીરની જાલિમ વેદનાનું દુઃખ નથી, તેમ હવે મેત સામે આવીને ઊભું છે એનું ય દુઃખ નથી, પરંતુ મને એક જ વાતનું દુઃખ છે કે એક સામાન્ય માણસને પણ અંતકાળે સાધુની નિર્ધામણા મળે છે, ને એથી એને અંતિમ સમયે સાધુદર્શન અને સાધુના મુખેથી નવકાર અને નિઝામણાના બે બેલ સાંભળવા મળવાથી સમાધિ અને પછી સદગતિ થાય છે, ત્યારે મારા જેવાને અંતિમ સમયે આ Page #228 -------------------------------------------------------------------------- ________________ 207 જંગલમાં કઈ સાધુમહારાજનું દર્શન નહિ? કે એમના મુખેથી નવકાર સાંભળવા મળે નહિ? મારું શું થશે? મને સદ્દગતિ શી રીતે મળશે? સાધુ વિના મને સમાધિ કેણ આપે? અને ભાઈઓ ! જુઓ, “જીવનભર ધર્મ ગમે તેટલે સા હોય, પણ જે અંતિમ સમયે સમાધિ ન હોય તે જવની દુર્ગતિ થાય છે, ને એકવાર દુર્ગતિમાં પટકાયા એટલે? ત્યાં કશે ધર્મ કરવાને મળે નહિ ! અરે! ધર્મની ઓળખે ય ત્યાં કયારે પણ નહિ; એટલે એકલું પાપમય જીવન હોય. એનું પરિણામ શું ? એ જ કે આગળ આગળ દુર્ગતિના અવતાર ચાલ્યા કરે! બસ, મને સમાધિ વિના આ પરિણામ આવે એની કલ્પનાથી મન અસ્વસ્થ થઈ ગયું છે કે હાય! મને આવા અંતિમ સમયે સાધુ–મહારાજનું દર્શન નહિ? એમના મુખેથી એક નવકાર પણ સાંભળવા ન મળે?” - ઉદાયન મહેતા રડવા જેવા થઈ જઈ નિસાસા નાખે છે, ત્યારે અમલદારની આંખમાં પાણી આવી જાય છે. એ જુએ છે કે “અહોજીવનમાં જેમણે મહાન શ્રાવક-ધર્મ આરાધ્યા છે, અને અનેકાનેક ભવ્ય સુકૃત કર્યા છે, એવા આ મહામંત્રીને અંતિમ સમયે સાધુ-દર્શન ન મળે એનું આટલું બધું દુઃખ? આમની કેટલી બધી જાગૃતિ? પણ એમનું આ દુઃખ ટાળવું જોઈએ.” મંત્રીને અમલદારનું આશ્વાસન : મુખ્ય અમલવાર હોંશિયાર છે, તરત અવસર ઓળખી લઈ કહે છે, “મંત્રીશ્વર! તમે ચિંતા ન કરે, અમે હમણાં : Page #229 -------------------------------------------------------------------------- ________________ 208 જ ચારે બાજુ ઘોડા દોડાવી તપાસ કરાવીએ છીએ, અને કયાંય પણ મુનિ મહારાજ વિહાર કરતા દેખાય તે તરત એમને તમારી પરિસ્થિતિ કહી વિનંતિ કરીને અહીં ઝટપટ, લઈ આવીએ છીએ.” મહામંત્રી “હા ભાઈ ! કરે, આ કામ ખાસ કરે.. જીવનભર મેં સાધુ મહારાજની સેવા કરી છે એટલે મને વિશ્વાસ છે કે આવા સમયે મરતા પહેલાં મને મુનિ મહારાજનાં દર્શન જરૂર મળશે. એ મળ્યા પહેલાં નહિ મરુ.” ભવૈયાને મુનિશ અને શિક્ષણ : અમલદાર રાવડીની બહાર આવી એક નાટકિયા. ભાંડભવૈયાને મુનિવેશ ભજવવા તૈયાર કરે છે. એક બાજુ માણસને રાવઠીમાં મોકલી મંત્રીશ્વરને ખબર અપાવે છે કે ચારે બાજુ ઘોડેસ્વારે સાધુની તપાસ કરવા દેવા છે.” ને બીજી બાજુ અહીં ભવૈયાને શીખવે છે કે તમારે આ પ્રમાણે..... સાધુને વેશ પહેરવાને, ડાબા હાથની બગલમાં. –રજોહરણ પકડવાનું, ને જમણા હાથમાં મુહપત્તિ આ રીતે પકડવાની... પછી અંદર જઈ મંત્રીશ્વર આગળ “ધર્મલાભ” કહેવાને.... અને પછી કહેવાનું “મહાનુભાવ! તમે તે જીવનભર ખૂબ ધર્મ કર્યો છે. તે અંતિમ સમયે જરાય ચિંતા ન કરતા. શરીર તે દરેકને અંતે જવાનું નિશ્ચિત તે જાય છે, પરંતુ આત્માની ધર્મની મૂડી પુણ્યની મૂડી તે સાથે જ રહેવાની, સાથે જ ચાલવાની છે. પછી ચિંતા શાની? ભે, નવકાર સાંભળો વગેરે કહી નવકાર સંભળાવવાને અને છેલ્લે કહેવાનું કે.... જુઓ સર્વ છાને ખમાવી દે, અને નવકાર તથા અરિહંતમાં જ મન રાખજે.” Page #230 -------------------------------------------------------------------------- ________________ 209 ભયાને આ બધું શીખવી નવકાર મંત્ર શિખવાડો ભવે તે ખેલ ભજવવાને કળાબાજ, એટલે એને આ બધું શીખવેલું ગ્રહણ કરી લેતાં કેટલી વાર? એણે નવકારના પદ પણ મેં કરી લીધા. એ તૈયાર થઈ ગયા. એની ડી વાર પહેલાં રાવઠીમાં માણસ મોકલી કહેવરાવે છે, “મંત્રી સાહેબ ! ખુશ ખબર ! એક દિશામાંથી ઘડેસ્વાર આવી ગયો, અને કહે છે, મહારાજ સાહેબ મળી ગયા છે ! અને આપણા માણસ સાથે ઝટપટ આ તરફ પધારી રહ્યા છે. આ ઉદાયન મંત્રી આ સાંભળતાં રાજીના રેડ થઈ ગયા, કહે છે “હું હું ? સાધુ મહારાજ મળી ગયા? વાહ! જંગલમાં મંગળ થયું ! બસ હવે મને સાધુદર્શન મળશે! એમના. શ્રીમુખે મને ધર્મલાભ અને નવકારના અક્ષર મળશે.” સમજાય છે ? મરતા ઉદાયનમંત્રીને સાધુ મળવાને મહાઆનંદ છે. અહીં ભેચો બરાબર નવકાર શીખી ગયો એટલે એને સાધુવેશ પહેરાવ્યો અને હવે એને રાવડીમાં લઈ આવે. છે. ઉદાયનમંત્રીને એ પહેલાં “સાધુ આવી રહ્યા છે, સાધુ આવી રહ્યા છે,.. સાધુ બહુ જલ્દી જલ્દી ચાલીને આવી રહ્યા છે. એ આ આવ્યા....”એમ કહી માણસે મંત્રીની આતુરતા વધારી રહ્યા હતા, એમાં ઉદાયનમંત્રીએ હવે સાધુને અંદર પિસતા જોયા, બહુ ઘવાયેલા શરીરે પણ સફાળા. બેઠા થઈ જાય છે! અને “અહે! મને આ અવસરે સાધુદર્શન?” એમ આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, સાધુને 14 Page #231 -------------------------------------------------------------------------- ________________ 210 મટ્યૂએણ વંદામિ' કહેતાં નમસ્કાર કરે છે, ને ભયે સાધુ ધર્મલાભ લે છે. મુનિવેશ ભજવવા પાછળ કયા આશય? : અહીં સુધી ભવૈયા સાધુને કશી ધર્મની ભાવના નહતી, માત્ર નાટકિયા તરીકે મુનિવેશ ભજવે, એટલું હતું. કેમ ભજવે? (1) કાંકરી બજાવવાના લેભથી હોય, યા (2) નવા ઈનામના યા માન-કીતિના લેભથી હોય, (3) અથવા આવા મંત્રીશ્વરની અંતિમ અવસ્થાની દિલદર્દભરી ભવ્ય ભાવના જોઈ એમના પ્રત્યેની નેહસહાનુભૂતિથી હાય. –આવા કેઈ આશયથી વેશ ભજવ્યું, એમાં શું શું કર્યું ? નવકાર શીખે. નિયમણ શીખે. એવા લેભથી નવકાર વગેરે શીખાય ? એમાં મેક્ષને ભાવ તે છે નહિ. તે મેક્ષ સિવાયના બીજા ભાવથી ધર્મ કરે તે જે એકાંતે ભવના ફેરા જ વધતા હોય, તે અમલદારોથી ભવૈયાને નવકાર વગેરે કેમ શિખવાડાય? કહીએ પ્ર - મંત્રીશ્વરનું કાર્ય સાધવા શિખવાડાય ને? ઉ - કેઈનું કાર્ય સાધવા બીજાને કચ્ચરઘાણ કઢાય? પણ અહીં વસ્તુસ્થિતિએ એ જુઓ કે અહીં ગમે તે આશચથી નવકાર શીખવાનું, ને મંત્રીશ્વરને સમાધિ વચન આપવાનું.... વગેરે કર્યું, તે કેવું સુખદ પરિણામ આવે છે! Page #232 -------------------------------------------------------------------------- ________________ 11 મંત્રીશ્વરની અંતિમ સાધના : બનાવટી સાધુને સાચા સાધુ માની મંત્રીશ્વરે વંદના કરી, સાધુએ નવકાર સંભળાવ્યું, અને કહ્યું “જુઓ આયુબને ભરેસે નથી. કશામાં મન રાખશે નહિ, નવકારમાં ને અરિહંતમાં મન રાખજે.” મંત્રીશ્વર જાણે કે “સાધુના મુખેથી આ સાંભળવા મળે છે!” સમજી ખૂબ ખુશી અનુભવે છે! આનંદ વ્યક્ત કરે છે ! ઉપકાર માને છે! અને ત્યાં જ ડીવારમાં મંત્રીશ્વરનું પ્રાણપંખેરું ઊડી જતાં સમાધિમરણ પામે છે. આ તે મંત્રીશ્વરને લાભ થ, પણ હવે જુઓ ભવૈયા સાધુને કે લાભ થાય છે! અમલદારે એને કહે છે, હવે આ વેશ કાઢી નાખો.” ભવૈયા–સાધુની ભવ્ય વિચારણા : ત્યાં એ ભયે વિચારે છે કે, “અહો! અહો ! આ સાધુવેશ માત્રને કેવક પ્રભાવ કે જેને મોટા મોટા અમલદારે નમે, શેઠિયાઓ નમે, એવા મહામંત્રીશ્વર ઉદાયન મહેતાએ મને નમસ્કાર કર્યો! મને વંદન કરી ! તે શું એટલા ઊંચા સાધુ-વેશને હું બજારુ વસ્તુ બનાવું? તુચ્છ સ્વાર્થ ખાતર લીધી અને સ્વાર્થ સર્વે મૂકી દીધી !" એવી એને બજારુ વસ્તુ બનાવાય? ભલેને સાધુવેશ પહેલાં તુચ્છ આશયથી લીધે, પરંતુ એને આ મહિમા જોયા પછી એને કેમ છેડાય? વળી, Page #233 -------------------------------------------------------------------------- ________________ 212 મંત્રીશ્વરે મને જે સમજથી વંદન કર્યું, હવે એને વિશ્વાસઘાત કેમ કરાય? ત્યારે સાધુપણું કેટલું બધું ઊંચું, ઉત્તમ, અને મહાફળદાયી હશે કે સાધુને મંત્રીશ્વર વંદના કરે અને ઝંખના વ્યક્ત કરે કે અહીં તે હું સાધુપણું લીધા વિના. હારી ગયે, પણ ભવાંતરે મને કેમ જલ્દી સાધુપણું મળે !" આવા ઊંચા સાધુપણાના વેશને ગમે તે આશયથી પામ્યા. પછી હવે મારૂં એ જીવનભર પકડી જ રાખવાને, અને એમાં બબ્બે ઉપવાસના પારણે બબ્બે ઉપવાસની તપસ્યા. કરી સાધુપણાને સફર કરવાનું.” આમ વિચાર કરીને અમલદારને કહે છે, હવે આ સાધુવેશ ન મૂકાય. જે સાધુવેશથી મંત્રીશ્વર જેવાનું વંદન લીધું, પ્રશંસા લીધી, અને જે સાધુવેશ પર મંત્રીશ્વર મને કહે “તમે તરી ગયા, અને હું હભાગી રહી ગયો !" એવા મહા પવિત્ર આ સાધુવેશને ભવાઈને વિષય ન બનાવાય. એમાં તે હું નરાધમ ઠ.. એટલે હવે તે આ સાધુવેશ લીધે તે લીધે, જિંદગીભર માટે એ મૂક્વાને નથી. જિંદગીભર માટે સાધુપણું પાળવાને મારે સંકલ્પ છે, અને એમાં જીવનભર માટે બબ્બે ઉપવાસના. પારણે બબ્બે ઉપવાસ કરવાને પણ મારે સંકલ્પ છે.” બસ, કહેવાની જરૂર નથી, એજ સાધુવેશમાં ગુરુ પકડ્યા, વિધિસર સાધુ-ધર્મ લીધે, છઠ્ઠ–છઠ્ઠની તપસ્યા. જિંદગીભર ચાલુ રાખી, અને એ તરી ગયો! આ મહાન ફળ ક્યારે આવ્યું ? ગમે તે લેભથી સાધુવેશ લીધે ત્યારે ને? અહીં પ્રશ્ન થાય - Page #234 -------------------------------------------------------------------------- ________________ - 13 - પ્રો– એના પ્રસંગમાં એની ચગ્યતાની મહત્તા છે. ચોગ્યતા હતી એટલે જ મંત્રીશ્વરની વંદના લેવા પર ઉત્તમ વિચારણ આવી ને? ઉ૦- પણ એ જુઓ કે મૂળમાં યોગ્યતા તે બેકી જ હતી, પરંતુ આ સાધુવેશ હાથમાં ન આવ્યા હતા અને મંત્રીશ્વરની વંદના તથા ઉત્તમ ભાવના સાંભળવા ન મળી હોત, તે ખાલી ગ્યતા શું કામ કરી શકતે? ઉપાદાનની ગ્યતાની જેમ નિમિત્ત-કારણની મહત્તા અવગણવા જેવી નથી. નિમિત્ત-કારણની મહત્તા પર શાસન સ્થાપના : ઉપાદાનની એગ્યતાની જેમ નિમિત્તભૂત ધર્મ-પ્રવૃત્તિની ભારે મહત્તા છે. તેથી તે પરમ દયાળુ તીર્થકર ભગવાન શાસન રાખે છે, શાસનમાં સાધુજીવન અને શ્રાવકજીવનના ભરચક આચાર અને અનુષ્કાને ફરમાવે છે. એકલી ઉપાદાનની ગ્યતા એટલે કે શુભ ભાવની ગ્યતા પર જ તરવાનું હોય, તે ધર્મના આચાર–અનુષ્ઠાનેનું શું મહત્ત્વ? મહત્ત્વ જ ન રહે; અને એનું મહત્ત્વ ન હોય, તે ભગવાન એ આચાર–અનુષ્ઠાને ઉપદેશ પણ શું કામ કરે? “સમ્યદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મેક્ષમાર્ગ” કહ્યા પછી જ્ઞાનાચાર દર્શનાચાર વગેરે પંચાચાર પાળવાના કહ્યા, એમાં સંસાર– પ્રવૃત્તિ મૂકી ધર્મપ્રવૃત્તિ ભરચક કરવાનું કહ્યું. કેમ કહ્યું? શું ભગવાન ભાવનું આશયનું મહત્ત્વ નહાતા સમજતા ? સમજતા હતા, પણ ભગવાન જુએ છે કે, Page #235 -------------------------------------------------------------------------- ________________ 214 ધર્મપ્રવૃત્તિઓ ભરચક કરતાં કરતાં યેગ્યતા પાકે છે, અને શુભ ભાવ આવે છે, અંતરમાં સાચે મેક્ષને આશય. મોક્ષની સાચી ઝંખના ઊભી થાય છે, અને એજ ધર્મપ્રવૃત્તિઓ આગળ ચલાવ્યે જતાં યોગ્યતા. વિકસવા માંડે છે, શુભ ભાવ પુષ્ટ થતા જાય છે.” આ હિસાબે જોઈએ તે જેમનામાં હજી ધર્મ-પ્રવૃત્તિઓનાં ઠેકાણાં નથી, અને સાંસારિક ધૂમ પ્રવૃત્તિઓ રાચીમાચીને થઈ રહી હોય છે, એમને જે આપણે કહીએ કે તમારા ભાવ ચોખા છે? તમને આત્માની દૃષ્ટિ છે?મેક્ષને. આશય છે? જે નથી તે તમારા ભાવ મલિન છે, અને પુગલની દૃષ્ટિ છે. એથી દેવદર્શન પણ કરશે તો એ ભવના. ફેરા વધારશે, તે આ સાંભળીને સાંભળનારા શું ધર્મ પ્રવૃત્તિઓ. કરવા માંડશે? કે ઉલટું એમ માનશે કે “આ બીજાઓને હજી હૈયામાં શુદ્ધ ભાવ નથી, ને આત્માની સાચી દષ્ટિ નથી, ને ધર્મપ્રવૃત્તિઓ કરે છે, તેથી તે એ બિચારા ભવના ફેરા. વધારી રહ્યા છે! એમના કરતાં આપણે સારા, કે બહુ ધર્મપ્રવૃત્તિ કરતા નથી ને ભવના ફેરા વધારતા નથી.” આવું જ માને ને? આવું માનનારે કયાં જઈ રહ્યો છે? સંસારની ધૂમ પાપ પ્રવૃત્તિઓ કરવાથી ભવના ફેરા વધે એવું નહિ, પણ અંતરના શુદ્ધ ભાવ વિના ધર્મ–પ્રવૃત્તિઓ કરીએ એનાથી ભવના ફેરા વધે.”—એવી બ્રાન્ત તારવણ પર એ જઈ રહ્યો છે! આ તારવણી સાચી છે? સંસારમાં લક્ષ્મી અને વિષયની તથા અર્થ અને કામની ગમે તેટલી બેફામ પાપપ્રવૃત્તિઓ કરે એનાથી ભડકવાની જરૂર નથી? ભડકવાનું છે Page #236 -------------------------------------------------------------------------- ________________ 215 આત્મદષ્ટિ વિના ધર્મ પ્રવૃત્તિ થાય એનાથી? ગભરાવાનું શુદ્ધ ભાવ વિના ધર્મ કરાય એનાથી? કેવી આ મૂઢગણતરી! શું આ જિનશાસનને હિસાબ છે? ધુમધામ ચાલી રહેલી પાપ-પ્રવૃત્તિઓના આ યુગમાં જીને કઈ ભડક આપવા જેવી છે? જાઓ, આત્મા પર મન જતું નથી, ને ધર્મપ્રવૃત્તિ કરે છે તેથી માર્યા જશે” આ ભડક? કે જુએ ધૂમધામ ધર્મપ્રવૃત્તિઓ કરતા નથી ને બનાવટી આત્મદષ્ટિ રાખી ધૂમધામ પાપ પ્રવૃત્તિઓ કયે જાઓ છો તે માર્યા જશો.’– આ ભડક? કઈ ભડક આપવા જેવી? ક્ષાયિક સમતિના ધણી કૃષ્ણ અને શ્રેણિક જેવાને પ્રભુ! અમારી ભાવી નરકગતિ?'ના જવાબમાં પ્રભુએ જવાબ આપે એ ખબર છે? પ્રભુએ એમ કહ્યું કે “તમને આત્મદષ્ટિ નહિ, તમે ધર્મપ્રવૃત્તિ કરવા છતાં તમારા ભાવ મેલા હતા, માટે તમે નરકનું આયુષ્ય બાંધ્યું” એવું પ્રભુએ ન કહ્યું, પરંતુ એ કહ્યું કે “તમે અવિરતિની પાપ–પ્રવૃત્તિઓમાં ખૂબ રાચ્ચા માચ્યા રહ્યા તેથી નરકનું આયુષ્ય ઉપામ્યું.' એવા મોટા ક્ષાયિક સમકિતના ધણીએ પિતે પણ પસ્તાવે. આ જ કર્યો કે “હાય! આ ડે જૈન ધર્મ મળવા છતાં અમે સર્વ પાપત્યાગ કરી સર્વ વિરતિરૂપ ચારિત્ર લીધું નહિ, ને અવિરતિને કીચડમાં પડ્યા રહી ધૂમ વિષયકષાયની પાપ–પ્રવૃત્તિઓમાં રાચ્ચા માગ્યા રહ્યા? કેવી અમારી મૂઢતા!” Page #237 -------------------------------------------------------------------------- ________________ : 26 - આ શાને ખેદ છે? પાપ-પ્રવૃત્તિઓમાં રાચ્ચા રહ્યા એને, અને વિરતિની ધર્મ–પ્રવૃત્તિઓ નહિ કર્યાને ખેદ છે. ભાવ સારે ન રાખ્યો અને મલિન રાખે, એને આ ખેદ નથી. જરા વિવેક કરવાની જરૂર છે. મેટા વસ્તુપાલ મહામંત્રી જેવા જુઓ, અંતે શે ખેદ કરે છે? એ ખેદ એ કરે છે કે “અરેરેરે ! મને વીતરાગ પરમાત્મા મળ્યા, વીતરાગ ધર્મ મળે, છતાં મેં ધર્મની આરાધના ન કરી! હું જન્મ હારી ગયે!” આમ ધર્મ-પ્રવૃત્તિ ન કરી એને ખેદ કરે છે, પરંતુ ‘હાય! મેં આત્મદષ્ટિ રાખી નહિ, હાય, મેં સારા ભાવ કેળવ્યા નહિ, એને ખેદ નથી કરતા. કેમ આવો ખેદ નથી કરતા? કારણ એ જ કે એ સમજે છે કે “જે ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરાય, તે જ ભાવ સારા જાગવાના છે, પણ નહિ કે પાપપ્રવૃત્તિ ખૂબ ચાલતી રહે, અને ધર્મ પ્રવૃત્તિ નહિવત્ હોય એના પર ભાવ સારા જાગે;” કેમકે પાપપ્રવૃત્તિ ખૂબ એટલે સંસારસુખની પ્રવૃત્તિ ખૂબ ને એ સંસારસુખની પ્રવૃત્તિ ખૂબ ચાલે ત્યાં શું સારા ભાવ જાગવાના હતા? એ તે ત્યારે જ જાગે કે સુખની પ્રવૃત્તિમાંથી બહાર નીકળી નીકળી ધર્મ પ્રવૃત્તિ ખૂબ જ ખૂબ કરવામાં આવે. એટલે જ વસ્તુપાલ ખેદ આ કરે છે “આવી ઊંચી ચારિત્રની ભરચક ધર્મપ્રવૃત્તિઓ માટે એક જ ગ્ય ભવ માનવભવ; તેમાં હું આવવા છતાં એવી ચારિત્રધર્મ વગેરેની ખૂબ ખૂબ ધર્મપ્રવૃત્તિઓ ન કરી ? હાય ! હું હારી ગયે!” જ્ઞાની મહાપુરુષની દૃષ્ટિએ વસ્તુપાલ જીવન હારી નથી ગયા, માટે તે “સંઘપતિ ચરિત્ર'.... વગેરે એમનાં ચરિત્ર Page #238 -------------------------------------------------------------------------- ________________ '. ર૧૭ લખી શાસ્ત્રકારે એમનાં સુકૃત-સગુણેને ભારોભાર ગુણ ગાયા છે; ને આ સુકૃત-સગુણો પણ કેવા ? કે, આ મનુષ્યભવ પૂરે કરી એ મહાવિદેહ ક્ષેત્રમાં રાજકુળે જન્મી ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામવાના છે! આવા દુર્લભ પુણ્ય પુરુષ જીવન હારી ગયા કહેવાય? જરાય નહિ. છતાં વસ્તુપાલ પોતે શું ભાવના કરે છે? આ જ કે હાય! આ ઉત્તમ મનુષ્યભવ પામી, કરવા ગ્ય કાંઈ કર્યું નહિ, તેથી હું જનમ હારી ગયો " અહીં કરવા ગ્ય એટલે? શું ચારિત્રના અંતરના ભાવમાત્ર કરવા ગ્ય? કે ચારિત્ર ધર્મની શુભ પ્રવૃત્તિઓ પણ કરવા યોગ્ય? ધર્મને ખપી જીવની મુખ્ય દષ્ટિ ધર્મના ભાવ, અને ધર્મની પ્રવૃત્તિ, બેમાંથી શેના ઉપર હોય છે ? ધર્મ ખૂબ ખૂબ કરવા પર? કે માત્ર અંતરના ભાવ ચોખા કરવા પર ? કહો, ખૂબ ખૂબ ધર્મ કરવા પર. માટે તે મોટા તીર્થકર ભગવાન મહાવીર પ્રભુ જેવાએ ચારિત્ર લઈને રાગરહિતપણે રેજ ગોચરી પાણી, આરામથી જ્ઞાન– ધ્યાન–સ્વાધ્યાય, વિહાર વગેરે રાખી અંતરના ભાવ નિર્મળ કરવાનું કેમ ન કર્યું ? ઉલટું કઠોર તપસ્યા-ધમ, કષ્ટમય પરીસહ-સહનને ધર્મ, કડક અભિગ્રહ-ગ્રહણ ધર્મ, દિવસનો મેટો ભાગ અને આખી રાત ખડખડા કાત્સર્ગ-ધર્મ, ઉગ્ર વિહાર-ધર્મ, દુઃખદ ઉપસર્ગ–સહનને ધર્મ,..... વગેરે વગેરે કષ્ટમયે ધર્મપ્રવૃત્તિ ખૂબ ખૂબ કરવાનું કેમ રાખ્યું? કહે, ધર્મ પ્રવૃત્તિથી જ અંતરના ભાવ અધિક અધિક નિર્મળ થતા આવે છે માટે. Page #239 -------------------------------------------------------------------------- ________________ 218 એવા મહાશક્તિમાન મહાવિરાગી અને મહાજ્ઞાની તીર્થકર ભગવાન જેવાને પણ ખૂબ ખૂબ ધર્મપ્રવૃત્તિની મુખ્યતા કરવાની જરૂર, અને રાગદ્વેષમાં સબડતા આપણા જેવા રબડ કલાસ છે માટે શુદ્ધ ભાવની જ મુખ્યતા. કરવાની જરૂર? અને ખૂબ ધર્મપ્રવૃત્તિને મુખ્ય કરવાની જરૂર નહિ? જાણે છે ખરા? કે જ્યારે “મુખ્ય તે ભાવ છે એમ કહે છે, તે પ્રભુનું બાહ્ય પ્રવૃત્તિ પર જોર કેમ? Page #240 -------------------------------------------------------------------------- ________________ 13. બાહ્ય ધર્મપ્રવૃત્તિ પર કેમ જોર? પ્ર–ભગવાન તો જાણતા હતા કે “પરમ શુદ્ધ ભાવવાળા વીતરાગ જે થવાય છે, તે તો બાહા કષ્ટમય ધર્મ પ્રવૃત્તિ પર નહિ, પરંતુ, અંતરના ભાવ શુદ્ધ શુદ્ધતર થવા ઉપર થવાય છે,” તો એ ભાવ શુદ્ધ કરવા પર જ જોર લગાવવું જોઈતું હતું, પણ ભગવાને તપ–કાયેત્સર્ગ–પરીસહસહન વગેરે બાહ્ય ધર્મ પ્રવૃત્તિ પર કેમ જોર લગાવ્યું ? ઉભગવાને બાહ્ય ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર જોર એટલા માટે લગાવ્યું કે પ્રભુ જાણે છે કે અંતરના ભાવ. શુદ્ધ શુદ્ધતર થશે તે આ કડક અને ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિઓ કરવા પર થશે, અનાદિ કાળના પેઘેલા કાયામાયા પરના રાગ-આસક્તિ-મમતા વગેરે અશુદ્ધ મલિન ભાવો જે ઓછા થતા આવશે, તે આ કડક ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવાની રાખવાથી જ ઓછા થતા આવશે; પણ નહિ. કે સુંવાળી ધર્મપ્રવૃત્તિથી અને પ્રમાણમાં બહુ ઓછી ધર્મપ્રવૃત્તિથી, યા માત્ર માનેલા અંતરના ભાવથી. ધર્મ પ્રવૃત્તિની કેમ બહુ જરૂરી: દા.ત. કઠોર તપસ્યાઓ ન રાખી અને કાયમી રેજના આહાર-પાણે વાપરવાના રાખ્યા, તે આહારને ને રસને રાગ કાંઈ નામશેષ ન થાય; એ તો કઠોર તપ આદરતાં આદરતાં આહારને રાગ મરતે આવે, ઘસાતે આવે. એમ. Page #241 -------------------------------------------------------------------------- ________________ 220 સુખે ગુફામાં બેસીને ધ્યાન કરવાથી કાયાને રાગ મટે નહિ; એ તે કાયાને ખડખડી રાખી ધ્યાન ધર્યા હોય, પછી ભલે એમાં ટાંટિયા દુઃખે, કમર તૂટે, માથું ભમવા જેવું લાગે, તે પણ એ બધું આનંદથી સહી લઈને કાયાને કાઉસ્સગ્નમાં જ ખડી રાખવાનું કર્યું હોય, તે આ નિર્ધારિત કડક ધર્મપ્રવૃત્તિથી દેહાધ્યાસ યાને કાયાની મમતા–આસક્તિ ઘસાતી આવે. આટલા જ માટે તીર્થકર ભગવાન જેવાએ પણ આ જ કરવાનું રાખેલું. ધર્મપ્રવૃત્તિથી જ કર્યું હોય કાયાને કાઉસ એમ સુધા, પિપાસા, ટાઢ, તડકા, ડાંસ, માખી, મચ્છર, હલકા માણસેના ટોણાં–અપમાન–પ્રહાર વગેરે પરીસહ સહવાને ધર્મ સ્વેચ્છાથી આનંદપૂર્વક આચયે જવાનું રાખ્યું હોય, તે એ કષ્ટો પ્રત્યેના અંતરના ખેદ–– અરુચિના મલિન ભાવ મેળા પડતા આવે. પ્રભુએ આ ખૂબ રાખેલું. ના, આ કશી કષ્ટમય ધર્મપ્રવૃત્તિ કરવી નથી, ને અંતરના ભાવ ચેખા કરવા છે, શી રીતે ? મનમાની ભાવના કરીને કે હું આત્મા છું, મારાથી કાયા ભિન્ન છે, મારા ગુણો ક્ષમાદિ છે, કાયાની કિયાથી મારું કશું ભલું ન થાય. મારું તો શુદ્ધ આત્મ-ષ્ટિ વગેરે આત્માની કિયાથી - ભલું થાય.” તે શું બાહ્યની આરંભાદિ પાપપ્રવૃત્તિઓ, આહારાદિ ને કષાયેની સંજ્ઞાની પ્રવૃત્તિઓ, અને મેહમય કુટુંબ-પરિવાર–સંપર્કની પ્રવૃત્તિઓ ધૂમ ચાલુ રાખીને પેલી મનમાની આત્મ–દષ્ટિની ભાવના કરતાં કરતાં વીતરાગ થવાશે? અરે ! વિતરાગ થવાની વાત તો ક્યાંય દૂર છે, પણ સાચા Page #242 -------------------------------------------------------------------------- ________________ 221 વિરાગીય નહિ થવાય. શુદ્ધ ભાવની ભ્રમણામાં અસત્ પ્રવૃ-- ત્તિઓ ધૂમ ચાલુ રાખીને ધૂમ મલિન ભાવ અને રાગદ્વેષના સંકલેશે પિષી, તથા એના સંસ્કારે સારી રીતે દઢ કરીને અહીંથી રવાના થશે! ત્યારે ખૂબ અને કડક ધર્મ–પ્રવૃત્તિએને મુખ્ય કરી એનું રાત ને દિવસ સેવન કરનાર ભાવ ચેખ કરતે કરતે સત્ પ્રવૃત્તિના બળ પર સાચા નિર્મળ ભાવ હૈયામાં કેળવતે જશે. પણ એવું એ ક્યારે કરે? એને ધર્મપ્રવૃત્તિનું ખૂબ મહત્વ સમજાય ત્યારે ને? દયાળુ ગુરુઓ એને એ મહત્ત્વ સમજાવે ત્યારે એ સમજીને કડક ધર્મ પ્રવૃત્તિ ખૂબ ખૂબ આચરતે જવાને. શુભ ભાવની મહત્તા કયારે સમજાવવી? : એક વાત છે, કે એવી કડક ધર્મ પ્રવૃત્તિઓ ખૂબ ખૂબ આચરતો હોય છતાં એમાં જે અહીંના પૈસા-માનપાનપ્રતિષ્ઠા કે સ્વર્ગના દેવતાઈ ભોગસુખોની જ એ આશંસાકામના રાખતો હોય, તે એને શુદ્ધ ભાવની મહત્તા સમજાવાય કે “જે મહાનુભાવ! આ કડક ધર્મ પ્રવૃત્તિઓ તું ખૂબ કરે છે એનાથી તે અલ્પકાળમાં તારા આત્માને આ ભીમ ભવસાગરથી વિસ્તાર થઈ જાય એવો છે. પરંતુ તે જે ધર્મપ્રવૃત્તિની સાથે દુન્યવી સુખની લાલસાના મલિન ભાવ રાખીશ, તો આ બાહ્ય પ્રવૃત્તિમાત્રથી તારે આત્મા ઊજળો નહિ થાય. માટે આ દુન્યવી સુખલાલસાના મલિન ભાવ છોડી દે. શા માલ છે દુન્યવી સુખમાં ? એ ક્ષણિક આનંદ દેખાડી તે દે, પણ પછી એને અવશ્યભાવી વિગ. થતાં ય મહાદુઃખ! અને એનાથી ઊભા કરેલા થોકબંધ પાપકર્મોના ગે દુર્ગતિઓમાં કલ્પના બહારના અને દીર્ધાતિદીર્ઘ કાળના દુઃખ પણ ભયંકર ! Page #243 -------------------------------------------------------------------------- ________________ 222 ધર્મપ્રવૃત્તિ વિનાનાને શુદ્ધ ભાવના ઉપદેશથી અનર્થ: આમ ધર્મપ્રવૃત્તિમાં ખૂબ લાગેલાને તે શુદ્ધ ભાવનું -મહત્ત્વ સમજાવાય; પરંતુ જ્યાં રોજિંદી ધર્મ પ્રવૃત્તિનું જ દેવાળુ હોય, ધર્મ પ્રવૃત્તિને રસ જ ન હોય, ખૂબ ધર્મ પ્રવૃત્તિના હૈયે કશા ઉમળકા જ ન હોય, એવાની આગળ શુભ ભાવના મહત્વનાં ગીત ગાવામાં આવે, અને શુદ્ધ ભાવ "વિનાની ધર્મપ્રવૃત્તિથી સંસાર–ભ્રમણ બતાવાય, તે એ તા. કયા જન્મારે ધર્મપ્રવૃત્તિ કરવા લાગવાને? એ તે ડરતે ' જ રહેવાને કે “હાય બાપ! હજી અમારા ભાવ ચોખા નથી, ને ધર્મ પ્રવૃત્તિ કરીએ અને એ જ આપણા મલિન - ભાવના ગે સંસાર વધારે તે? એના કરતાં તે ધર્મ. પ્રવૃત્તિ ન કરીએ તે જ સારું.” કેવી ભ્રમણા! વાત આ છે –ધર્મ પ્રવૃત્તિઓ ખૂબ ખૂબ કરનારે એના દ્વારા ભૂલેચૂકે મલિન ભાવે ન પિષે એ માટે એને ભાવનું મહત્ત્વ બતાવવું જોઈએ; ત્યારે ધર્મ–પ્રવૃત્તિના આળસુ અને પાપપ્રવૃત્તિઓ ધૂમ પ્રમાણમાં કરનારને તે ધર્મ-પ્રવૃત્તિનું જ મહત્વ બતાવવું જોઈએ. આચાર્ય પુણ્યનંદસૂરિજી મહારાજ આદ્રકુમારાદિ સભા આગળ આ કરી રહ્યા છે, જેથી છ એ ધર્મપ્રવૃત્તિ કરતા થાય, તે ભાવ ચેકખા થવાને અવસર મળે. ત્યારે આજે રસમય વ્યાખ્યાન સાંભ- ળવા આવનારા ઘણા, પણ એમાંથી ધર્મપ્રવૃત્તિઓ ખૂબ ખૂબ કરનારા કેટલા? અરે! કહે, ખૂબ ખૂબ કરવાની ક્યાં -માંડે છે? રોજિંદી શ્રાવક–ગ્ય બધી ધર્મકરણી કરનારા ક્યાં છે? રેજ બે ટાઈમ પ્રતિકમણ કેટલા કરે? ત્રિકાળ પૂજા કેટલા કરે? પર્વતિથિએ અવશ્ય પૌષધ કરનારા Page #244 -------------------------------------------------------------------------- ________________ 223 કેટલા? મંદિરમાં સાધારણ ખાતે દરેક વરસે સારી રકમ આપનારા કેટલા? શું આ બધા ઉપર ખૂબ જ મહત્વ આપી આ આજના લોકોને શીખવવા જેવું નથી? જ્ઞાનીઓ જ્યારે કહે છે કે લજા વગેરે કારણે ધર્મ-પ્રવૃત્તિ કરે એને અમાપ ફળ મળે છે, તે (1) એથી તમને તમારા જીવનમાં ધર્મ પ્રવૃત્તિની પ્રેરણા મળે છે? કે (2) મેક્ષ સિવાયના આશયથી ધર્મ કરાય એથી ભવના ફેરા વધે એવા ઉપદેશથી ધર્મપ્રવૃત્તિની પ્રેરણા મળે છે? આ બે જાતના ઉપદેશમાંથી કયા ઉપદેશે પાપ પ્રવૃત્તિ છેડી ધર્મ પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે છે? ધર્મ પ્રવૃત્તિનું આ રીતે મહત્ત્વ બતાવી આચાર્ય મહારાજને ઉદ્દેશ આ છે –કે “શ્રોતાઓ ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિ કરતા થાય.” આપણા જીવનમાં જ તપાસીએ તે દેખાશે કે ધર્મ-પ્રવૃત્તિ ખૂબ કરવામાં મન ક્યાં ઉત્સાહ-ઉછરંગ ધરાવે છે? ગણતરીની અને તે ય બહુ થોડી ધર્મપ્રવૃત્તિ કરીને છૂટકારાને દમ ખેંચે છે. આ સૂચવે છે કે હજી હૈયામાં આ પાયાના શુભ ભાવ શુભ ઉત્સાહ નથી કે “હું સાંસારિક જળજથામાંથી છૂટી ધર્મ કરતો રહુ.” ત્યાં “જે શુભ ભાવ નહિ હોય તે ધર્મ એ અધર્મ બનશે! સંસાર ભ્રમણ વધશે!” એમ જાણવા મળે તે શું આપણને ધર્મ-પ્રવૃત્તિને ઉત્સાહ વધશે? કે ઓસરી જશે? અસલમાં પુણ્યનંદનસૂરિજી મહારાજના ઉપદેશથી ધર્મને અદ્દભુત અવર્ણનીય મહિમા સમજ ધર્મ-પ્રવૃત્તિની ખૂબ માયા લગાડવા જેવી છે, અને એમાં ભરચક ઉદ્યમ રાખવા જેવો છે. મહારાજા કુમારપાળ 18 દેશના સમ્રાટ છતાં એમને ધર્મપ્રવૃત્તિનો રંગ કે? કુમારપાળ મહારાજા, Page #245 -------------------------------------------------------------------------- ________________ 224 જુઓ, પલક માટે ધર્મભાવના કરે છે, તે કેવા ધર્મની ભાવના ધર્મ-પ્રવૃત્તિની? કે આત્મદષ્ટિ અને મેક્ષ-આશ. યને શુભ ભાવની? એ ભાવને કરે છે કે “પરભવે જૈન, ધર્મ ન મળતા હોય અને ચકવતીપણું મળતું હોય તે મારે એવું ચકવતીપણું નથી જોઈતું.” અહીં પૂછશે, પ્રતે આને અર્થ તો એ જ ને કે “ભલે ચકવતના સુખ મળતા હોય પરંતુ સાથે જૈન ધર્મ મળતો હોય તે એનાથી ભાવ સારા રહે એટલે પછી સંસારની પ્રવૃત્તિઓ અને સંસારના સુખ જીવને ડૂબાડે નહિ ?" ઉ –ના, આ અર્થ નહિ, કેમકે “જૈન ધર્મ મળતો હાય” એને અર્થ પછીના પાદમાં સ્પષ્ટ કર્યો છે, પછીનું પાદ આ છે કે સ્યાં ચેડહં દરિદ્રો વા જિનધર્માધિવાસિતઃ” અર્થાત્ પરભવે હું ભલે કોઈને નેકર થાઉં કે દરિદ્ર નિર્ધન થાઉં, પરંતુ જૈનધર્મથી અધિવાસિત મારું હૃદય હે,”– એમ ઈચ્છું છું.” કુમારપાળે પરભવે જૈનધર્મવાસિતતા માગી એટલે શું માગ્યું ?' આવું જૈન ધર્મથી જે અધિવાસિત થવાનું માગ્યું, એ શી રીતે અધિવાસિત થવાય? પાપ-પ્રવૃત્તિઓ ને સાંસારિક પ્રવૃત્તિઓ, જૈન ધર્મ નહિ પામેલાની માફક, ધુમધામ ચાલતી હોય, ધર્મ-પ્રવૃત્તિના ખાસ ઠેકાણાં હોય નહિ, માત્ર આપણે તેમને આશય છે એમ સમજી ભાવ આ Page #246 -------------------------------------------------------------------------- ________________ 225 કર્યાનું માને એટલે ધર્મથી અધિવાસિત થઈ ગયો ? ધર્મથી અધિવાસિતનાં શું આ લક્ષણ હોય કે પાપપ્રવૃત્તિઓ ભરચક ચાલે અને ધર્મપ્રવૃત્તિનું ઠેકાણું નહિ? “માત્ર મારે ભાવ ચોખા રાખવાના. અંતરથી બાહ્યમાં રસ નહિ રાખવાને,” “આવું મનને હેાય એટલે ધર્મથી અધિવાસિત, એવું લક્ષણ હોય? મહારાજા કુમારપાળે જ્યારે આ ભાવના કરી હશે ત્યારે શું સમજીને કરી હશે ? શું એમ સમજીને કે “મને ભલે નેકર તરીકે યા દરિદ્ર ગરીબ તરીકે જનમ મળે પરંતુ ત્યાં હું ધર્મવાસિત બન્યો રહું” અર્થાત્ “મને અંતરના ભાવ ચોખા મળે અંતરથી બાહ્યમાં કશે રસ ન રહે?” શું ધર્મવાસિતતામાં આવું જ મન પર હશે? યા “જૈન ધર્મથી દેવદર્શન-પૂજન–સામાયિક- પ્રતિકમણ - સાધુસેવા– વ્રતનિયમાદિની પ્રવૃત્તિઓમાં હું લાગ્યો રહું ?" એવું મન પર હશે? ધર્મથી અધિવાસિત બનું એટલે નજર સામે શું હોય ? આ વિચારવાનું એટલા માટે છે કે “ધમ બની, ધર્માત્મા બને, ધર્મ કરે,” એવા જ્ઞાનીના ઉપદેશમાં જ્ઞાની આપણે શું કરવાની અપેક્ષા રાખે? ખાલી ભાવ ચેખે રાખવાનું ને અંતરથી બાહ્યમાં રસ નહિ રાખવાનું ઈછે? કે ધર્મ-પ્રવૃત્તિ કરતા રહેવાનું છે? જે બને છે, તે બંનેમાં ય મુખ્ય શું છે? ભાવ? કે ધર્મ પ્રવૃત્તિ દેશના વ્યવહાર-પ્રધાન આપવી, એને અર્થ જ એ છે કે વ્યવહાર અર્થાત ધર્મ-પ્રવૃત્તિ પર જોર આપવું, ધર્મપ્રવૃત્તિ ખૂબ કરે,” એમ કહેવું. અલબત્ તેથી ભાવની યાને આંતરિક વૃત્તિની અગત્ય નથી એમ નહિ, Page #247 -------------------------------------------------------------------------- ________________ 226 આંતરિક ભાવનું આંતરિક વૃત્તિનું પણ બહુ મૂલ્ય છે. એટલે જ પ્રવૃત્તિ પર ભાર આપતાં આપતાં લક્ષ ખેંચવાનું કે આ ધર્મ–પ્રવૃત્તિની સાથે, આ સત્ પ્રવૃત્તિની સાથે આંતરિક વૃત્તિ પણ ચેખી નિર્મળ પવિત્ર બનાવવાની. વીતરાગનાં જ દર્શન કરીએ અને આંતરિક વૃત્તિ એટલી ને એટલી કામ-ક્રોધ-લોભભરી, ને મેહ–મદમત્સર-માયાભરી રાખ્યા કરીએ, તે વીતરાગનું દર્શન આપણને વીતરાગ ક્યારે બનાવે ? વીતરાગ-દર્શન આપણે શા માટે કરીએ છીએ? એટલા માટે કે વીતરાગનું દર્શન કરતાં કરતાં અંતે વીતરાગ થવાય. શી રીતે ? વીતરાગ દર્શન વખતે આપણી નજર સામે વીતરાગનું જીવન આવે, અને એમાંથી વીતરાગ બનવાની પ્રેરણા મળે. વીતરાગ બનવા માટે એ પ્રભુએ કેવા કેવા તપ કરી, કેવા કેવા ત્યાગ કરી, કેવા કેવા વ્રત–નિયમ ને કેવી કેવી ધર્મ પ્રવૃત્તિ કરી, તથા કેવા કેવા પરીસહ-ઉપસર્ગ સહર્ષ વધાવી લઈ, વિષયેના રાગદ્વેષ ઓછા કરતા ગયા, એવા એમનાં જીવનની સાધનાઓની પ્રેરણા મળે. તેમજ રાગદ્વેષ ઘટાડતા આવવાની પ્રેરણા મળે એટલા માટે વીતરાગનાં દર્શન કરીએ છીએ. આમ આપણી આંતરિક વૃત્તિ નિર્મળ બનાવવાના કર્તવ્ય તરફ અને એના પુરુષાર્થ તરફ લક્ષ રહે, માટે વીતરાગનાં દર્શન કરવાના છે. આમ ભાવનું પણ મહત્ત્વ બતાવવાનું છે. કિન્તુ એ પણ ખાસ જેવા જેવું છે કે પહેલાં તો સામા જીવન દર્શન-પ્રવૃત્તિને પ્રિમ કેટલું છે? જેવા તપ કરી પ્રવૃત્તિ કરીને રાગ Page #248 -------------------------------------------------------------------------- ________________ 27 એક મંદિર કે એક ભગવાનના દર્શન કર્યા પછી બીજા મંદિરે કે બીજા ભગવાનનાં દર્શનની વાત આવે ત્યાં કંટાળે આવતું હોય, તે દર્શનના જ કંટાળાથી એને દર્શનમાં ભાવ કયાંથી ઊંચા આવવાના ? અહીં પૂછશે, વધારે દર્શનથી ભાવ ઊંચા કેમ આવે? :પ્ર - તે શું વધુ દર્શન કર્યાથી ઊંચા ભાવ આવે? ઉ - હા, કારણ છે - એક દર્શન પછી બીજા દર્શનમાં કંટાળે કેમ આવે છે ? કહે, શરીરની સુખશીલતા નડે છે. શરીર સુંવાળું રાખવું છે, એટલે મનને એમ થાય છે, કે એક દર્શન તે કરી લીધા, હવે બીજા મંદિરેએ ક્યાં દિડાડેડ કરવી?” આવું મન થાય એમાં શું આવ્યું? પરમાત્મા કરતાં તુચ્છ મામુલી શરીરની સુખશીલતા વહાલી કરી. આ કાયાની માયા વહાલી થાય, ત્યાં ભાવ ઊંચા શી રીતે આવે? હા, મન મારીને પણ કુટિલ કાયાને કહી દેવાય કે “તું થાકે છે શાની? પૈસા મળવાનું દેખાતું હોય ત્યાં તો બધી ય દોડાદોડ હોશે હોશે કરે! કેટલીય ઊઠ–બેસ કરે! તે અહીં ધર્મની જ વાતમાં થાકીને કંટાળે? ચાલ, ચાલ, પાંચ દેરાસર દશન કર, તે પરમાત્મા પર ભાવ વધશે, પ્રેમ વધશે.” આમ મન મારીને ય દશન પ્રવૃત્તિ સારા પ્રમાણમાં થાય તે અંતરના ભાવ, અંતરની વૃત્તિ નિર્મળ થાય. એવું પ્રભુપૂજન, દાન, પરોપકાર, શીલ–ત્રત-નિયમ, તપસ્યા, સામાયિક, સ્વાધ્યાય, વગેરેની પ્રવૃત્તિ સારા પ્રમાણમાં કરતા રહીએ તે ભાવ વધે, ભાવ નિર્મળ થાય, નહિતર Page #249 -------------------------------------------------------------------------- ________________ 228 ધર્મ પ્રવૃત્તિમાં આળસ ઉપેક્ષા પાપના રસથી આવે છે, ને એ તે ભાવની આડ બ્રેક છે, અવધક તત્વ છે. ભાવ સાર કરવા માટે સારી ધર્મપ્રવૃત્તિ ખૂબ જોઈએ એટલા જ માટે અહીં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ જે કહે છે “ભલે લજજાથી, કે ભયથી, ચા કૌતુકથી. પણ જે શુદ્ધ ધર્મને ભજે છે, એને અમાપ ફળ મળે છે.” એ કહીને આ જ સૂચવી રહ્યા છે કે “ધર્મપ્રવૃત્તિ ખૂબ કરે, એનું અમાપ ફળ છે.” 18 દેશના સમ્રાટ મહારાજા કુમારપાળ પરભવ માટે જે જિનધર્માધિવાસિતતા માગી રહ્યા છે એમાં આ જ માગી રહ્યા છે કે “જિનધર્મ થી દિલ અધિવાસિત એટલે કે એવું રંગાયેલું મળે કે જેથી જીવનમાં ધર્મ જ ધર્મ કરવાનું થયા કરે” કુમારપાળનું જીવન ધર્મપ્રવૃત્તિનું અતિશય મહત્ત્વ બતાવે છે, એટલે કે પાપની પ્રવૃત્તિ નહિ જેવી થઈને ધર્મની પ્રવૃત્તિ ખૂબ થતી રહે. એ સમજતા હતા કે દિલ જૈનધર્મથી. રંગાયેલું રહે એથી ધર્મ પ્રવૃત્તિ ખૂબ થયા કરવાની, એથી. એક દિવસ એ આવે કે પાપપ્રવૃત્તિ બિલકુલ બંધ, અને એકલી ધર્મપ્રવૃત્તિ ચાલે, એટલે કે સંસારત્યાગ અને સંયમગ્રહણનું જીવન બનાવી દેવાય, અને એમાં જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીય એ પાંચના આચાર અર્થાત્ ભરચક પંચાચારની પ્રવૃત્તિ ચાલે. Page #250 -------------------------------------------------------------------------- ________________ 229 જે આમાં ય દષ્ટિ કયાં જઈ રહી છે - “મારા ભાવ ચક્ખા કરું, મારી આંતરિક વૃત્તિ સુધારું, એકલી એના પર દષ્ટિ નહિ, કિન્તુ ભાવ અને વૃત્તિને નિર્મળ કરનાર ભરચક ધર્મપ્રવૃત્તિ પર દષ્ટિ જઈ રહી છે, કેમકે મહારાજા કુમારપાળ અહીં પણ એ જ ભરચક ધર્મ પ્રવૃત્તિ જ કરી રહ્યા હતા, ને એના દ્વારા જ અંતરના ભાવ વધુ ને વધુ નિર્મળ કરી રહ્યા હતા, અંતરની વૃત્તિને જડ તરફથી હટાવી આત્મા તરફ વાળી રહ્યા હતા. એ બધું ભરચક ધર્મપ્રવૃત્તિથી. Page #251 -------------------------------------------------------------------------- ________________ 14. ગોવિંદ બ્રાહ્મણના ભાવ શી રીતે સુધર્યા? ધર્મપ્રવૃત્તિની પુષ્કળતામાં ભાવ શુદ્ધ કરવાની કેવી અદ્ભુત તાકાત છે એ ગોવિંદાચાર્યના જીવનમાં જોવા મળે. છે. એ મૂળ ગોવિંદ નામના વૈદિક વિદ્વાન બ્રાહ્મણ હતા. વિદ્વાન એવા કે બીજા વિદ્વાન સાથે વાદ કરતા અને એમાં વિજય મેળવતા. છતાં ક્યારેક ક્યારેક થાપ પણ ખાઈ જતા અને વાદમાં હારી પણ જતા. ત્યારે ગોવિંદ બ્રાહ્મણને વિચાર આવ્યો કે “જૈનમુનિઓ. વાદ કરવામાં હોશિયાર હોય છે; તે એમની પાસેથી જે. વાદની કળા શીખી લઉં તે બસ બેડો પાર ! વાદમાં કદી. પરાસ્ત ન થવું પડે, પરાજય ન થાય.” પ્રવ- પરંતુ તે પછી જૈન મુનિઓ સાથે તે વાદ કરવામાં પરાસ્ત થવું પડે ને? ઉ– એમની નજર સામે વૈદિક વિદ્વાને છે, એટલે વૈદિક વિદ્વાનેની સામે વાદ કરવામાં તે અચૂક વિજય. મળે.” એ એમનું લક્ષ્ય છે; અને માણસ પ્રાયઃ ઘરમાં જ શૂરવીરતા ઈચ્છે છે, ઘરવાળાની સામે જ જીભાજોડી ચલાવે છે. આજે કુટુંબમાં કલેશ કેમ છે? ઘરમાં માતા ને બૈરી પર કેમ શૂરા થવું હોય છે? શેઠની સામે તે “મિંદડી મી” બની જાય છે. ત્યાં જીભાજોડી નહિ ચલાવે, કેમકે ભય છે કે “કદાચ શેઠ નેકરીમાંથી હેઠે ઉતારી દે!” શૂરા થવાનું તે ઘરના કુટુંબના માણસે પર? એટલે જ લગભગ ઘર ઘર જીભાજોડી અને કલેશ-કંકાસ ચાલે છે. કલિકાલની કેવી Page #252 -------------------------------------------------------------------------- ________________ 231 દુઃખદ અસર છે કે મુનિઓમાં પણ કયાંક એક ગુરુના શિષ્ય વચ્ચે જ ઊંચા-નીચી ચાલતી હોય છે. બહારના સાથે તે સારી સારી રાખશે, કેમકે ત્યાં જીભાજોડીથી શૂરા થવાનું પાલવે એવું નથી; કારણ સામેથી હડધૂત થવાને ભય છે. ઘરનાની સામે શૂરવીર થવામાં એ વાંધો દેખાતો નથી, એટલે ત્યાં જ જીભાજોડીથી શૂરવીર થવું હોય છે ! કલિ– કાળને આ શ્રાપ છે. પરંતુ ત્યાં વિચાર નથી કે જેમની સાથે તારે જિંદગી કાઢવી છે શું એમને પ્રેમ મેળવે-ટકાવ એમાં ડહાપણુ? કે એમને વિરોધઅણગમે વહેરે એમાં ડહાપણ? ચિત્તને શાંતિ ક્યાં રહે? ફટબી ઉપર આપણું વર્ચસ્વ-હુપદ સ્થાપવા જઈએ શું એમાં ચિત્તને શાંતિ રહે? કે એમના પર હેત– વાત્સલ્ય ઊભરાવવાનું જ કરીએ એમાં ચિત્તને શાંતિ રહે? આ તે વ્યવહારુ વાત થઈ. બાકી આત્માની દૃષ્ટિએ ઘરમાં જે શૂરવીરતા જ બતાવ્યા. કરવાની હોય, અને એ માટે જીભાજોડી જ કરવાની હોય, તે ચિત્ત કેટલું બધું કષાયના સંકલેશમાં રોજના માટે રહે? અને જીવનભર રહ્યા કરે ? તે શું આ મનુષ્ય જનમ જિંદગી સુધી કષાયના સંકલેશ કર્યા કરવા માટે જ છે? કે જીવનમાં ઉપશમભાવ મૈત્રીભાવ કમાઈ જવા માટે છે? Page #253 -------------------------------------------------------------------------- ________________ ર કષાયના સંકલેશ અનંત કાળના ચાલ્યા આવે છે. ત્યાં ઉપશમભાવ-સૌમ્યભાવ-મૈત્રીભાવને પાયે બીજા કયા જનમમાં નાખવાને? આ જે વિચાર આવે તે પહેલા નંબરમાં ઘરમાં શૂરા થવાનું માંડી વળાય, કેમકે ત્યાં ચોવીસે કલાકના અને જીવનભરના સંબંધ બંધાયેલા છે; તેથી ત્યા શૂરવીર થવાના દુરાગ્રહમાં જીવનભર અશાંતિ અને કષાયના સંકલેશ ચાલે; જ્યારે, બહારનાની સામે તે કયારેક પ્રસંગ આવે. વાસ્તવમાં આ જેવા જેવું છે કે, જીવને કેટલાની ગુલામી? કયાંય રેફ મારતાં જીવન માથે કેટલાની મહાગુલામી લખાયેલી છે? કર્મોની મહાગુલામી કેવી કે રેફમાં પિતે તો કદાચ કેઈન એક દાંત તોડવા જાય, પરંતુ કર્મ અકસ્માત્ કે રેગ લાવીને બત્રીસે દાંત તોડી નાખે છે! બાકી કર્મોની રોજની ગુલામી પારાવાર ભેગવાઈ રહી છે. બીજી ગુલામી શરીરની છે. શરીર રેજની કેટલી વેઠ કરાવે છે? બહુ સાચવવા છતાં અવસરે કેવું વાંકું થઈ બેસે છે? ત્રીજી ગુલામી આહારાદિ સંજ્ઞાઓની છે અને સંજ્ઞાની ગુલામી રાખી માણસ કોનું કેટલું ચાટું નથી કરતે? કેની કેની લાતો નથી ખાતે? બધું વેઠવાનું આહારની, વિષયની પરિગ્રહની અને આરામની ગુલામીના લીધેસ્તે. સૌમ્યતા કેમ આવે? :એમ સરકાર, કાયદા, અમલદાર, શેઠ, દલાલ, વગેરે Page #254 -------------------------------------------------------------------------- ________________ 233 વગેરે કેટલાયની ગુલામી માથે ધરે છે! પછી શું જોઈને ઘરમાં શૂરવીર થવાનું મન થતું હશે? વિચાર જોઈએ કે એ બધી ગુલામી અનિચ્છાએ પણ ઉઠાવવી પડે છે, તે પછી ઘરમાં છાએ મૃદુતા, સેવાભાવ, પ્રેમભાવ, સહાનુભૂતિ વગેરે કેમ ન કેળવું? એથી મને પણ કષાયને સંકલેશ ન થાય, અને ઘરનાઓને પણ એ ન થાય. પેલે ગોવિંદ બ્રાહ્મણ ઘરમાં ઘેરે થવા ઈચ્છે છે, એટલે પિતાના સૈદિક વિદ્વાને અગળ પિતાના જેવા એકાંતવાદી ઈતર દર્શનવાળાની સામે વાદમાં વિજેતા બનવું છે! તેથી વિચારે છે કે “જૈન મુનિઓ પાસેથી જે વાદ-કળા શીખી લઉં, તે એ બધે જ વાદમાં વિજેતા બની શકું? પરંતુ એમાં મનને સવાલ મેટો આ છે, કે ગોવિંદના મને રથ: “જૈન મુનિઓ ગૃહસ્થને વાદ-કળા શીખવવા કયાં નવરા બેઠા છે, તે મને ગૃહસ્થને વાદ કળા શીખવે ? હા, હું જૈન સાધુ થઈ એમનામાં ઘુસી જાઉં, તે મારી હોશિ. ચારી દેખી સહેજે મને વાદ-કળા શીખવે. તે હું બનાવટી વૈરાગ્ય દેખાડી જૈન મુનિ પાસે મુનિપણું માગું, ને પછી જે મને સાધુપણું મળે તે જરાય એમને શંકા ન પડે કે “આ કામ–ચલાઉ સાધુ છે,” એ રીતે ધીરજથી વિનય કરી કરીને એમની પાસેથી એમની વિદ્યા લે જાઉં; અને ઝટપટ ગ્રહણ કરતાં કમશઃ વાદ-વિદ્યા આવી જશે. તે શીખીને પછી સાધુવેશ મૂકી પાછો મારા સ્થાને ચાલ્યો જઈ દુનિયામાં વાદકળાથી અજોડ વાદી–વિજેતા બનીશ!” Page #255 -------------------------------------------------------------------------- ________________ 234 કેવા મરથ છે? છે આમાં ક્યાંય સાધુ થઈ આત્માનું સુધારવાની વાત ? ના, અહીં તે માનાકાંક્ષાથી મહાન વાદ–વિજેતા બની દુનિયામાં કાતિનું કેટડું ચણવું છે. અભિમાનથી નામનાની યશકલગી પહેરવી છે. આવાને સાધુ-ધર્મ લઈ પાળેલ ફળે? લોભ, માનાકાંક્ષા અને અભિમાન એ મલિન ભાવ છે. મલિન ભાવથી ધર્મ લે, ને ધમ.. પ્રવૃત્તિ કરે, એનું કલ્યાણ થાય? પરંતુ અહીં વિદ. બ્રાહ્મણના પ્રસંગમાં જેજે કે કેવું સારું પરિણામ આવે છે !! આદ્રકુમાર વગેરે પર્ષદાની આગળ પુણ્યનંદન સૂરિજીને ગંભીર આશય: પુણ્યનંદન સૂરિજી મહારાજ આ જ બતાવી રહ્યા છે કે લજજાથી, ભયથી, કૌતુકથી, લેભથી કે અભિમાનથી. ધર્મ પ્રવૃત્તિ કરે તેને એનું અમાપ ફળ મળે છે.” આ. કહેવા પાછળ આચાર્ય મહારાજને એક જ આશય છે કે તમે ભરચક સાંસારિક પાપપ્રવૃત્તિઓ અને મેહની પ્રવૃત્તિએમાં પડેલા છે, તે એમાંથી બહાર નીકળી ધર્મપ્રવૃત્તિમાં આવે. જુઓ લજજા વગેરે કઈ કારણે પણ ધર્મ કરે છે એને એનું અમાપ ફળ મળે છે! તો તમે શુભ આશયથી ધર્મ કરશે તે તેનું તે તમને કેટલું બધું અથાગ ફળ મળશે ?" પહેલી વાત જ આ છે - પ્રવૃત્તિ સુધારે, પછી વૃત્તિ સુધરવી સરળ પડશે. ગોવિંદ વિપ્રની કુનેહ: ગોવિંદ બ્રાહ્મણ પહોંચે જૈનાચાર્ય પાસે નમસ્કાર કરી હાથ જોડી કહે છે, “મહારાજ! સંસારથી થાકેલે છે, Page #256 -------------------------------------------------------------------------- ________________ 235 સંસારત્યાગ કરવો છે. આવ્યો છું આપની પાસે, યેગ્ય. લાગે તે મને સાધુ દીક્ષા આપે !" આચાર્ય મહારાજ એમ તે શાના એકદમ દીક્ષા આપી. દે? આચાર્ય મહારાજ એની પ્રશ્ન–પરીક્ષા કરે છે, એમાં. સાધુપણાનાં કષ્ટ બતાવી પૂછે છે - આવાં કટ તમારાથી શી રીતે સહન થશે?” બ્રાહ્મણ હોશિયાર છે ને? એ કહે છે “પ્રભુ! કટ તે. સંસારમાં ક્યાં ઓછા છે? ને અહીં શેડા ત્યાગ–તપનાં કષ્ટ સહન ન કરાય, તે પછી પરલોકમાં અધમગતિઓમાં કષ્ટ, કયાં ઓછા છે?” આચાર્યશ્રી કહે છે, “પણ અહીં તો ભૂલભાલ થાય. તો તે સાધુએ સહન નહિ કરે, તમને વારેવારે ટકશે.” આચાર્ય પછી અહિંસાદિ મહાવ્રતની સૂમતા બતાવી. એ પાળવાની કઠણાઈ બતાવે છે! ત્યારે બ્રાહ્મણ કહે - “આવું અદ્ભુત નિષ્પાપ જીવન જીવવા મળે એ તે મેક્ષને બહુ નિકટ કરી આપે. મારુ પરમ સૌભાગ્ય કે આવું સુંદર જીવન જીવવા મળે !" ગોવિંદ બ્રાહ્મણને નિર્ધાર છે કે ગમે તે રીતે આચાયને શિષ્ય થઈ જવું છે, પછી વાદવિદ્યા મેળવી લેવાનું તે મારું કામ છે. પછી તે એવા વિનયના પ્રકાર સાચવીશ કે આચાર્ય મહારાજ સામેથી મને વિદ્યાઓ આપશે” આ ગણતરી હોવાથી આચાયે જેટલા પ્રશ્ન કર્યા, એમાં એવા અનુકૂળ ઉત્તર આપ્યા કે આચાર્યને લાગ્યું કે “આ વ્યક્તિ દીક્ષા માટે યોગ્ય છે,” તેથી એને શુભ મુહૂર્તે સાધુ– દીક્ષા આપી. Page #257 -------------------------------------------------------------------------- ________________ 236 ગોવિંદ બ્રાહ્મણ હવે ગોવિંદ મુનિ બની ગ્રહણ-શિક્ષા અને આસેવન–-શિક્ષા લે છે. “ગ્રહણ શિક્ષા” એટલે જૈન શાસ્ત્રોનું શિક્ષણ અને આસેવન શિક્ષા” એટલે સાધુપણામાં કરવાના આચરણનું શિક્ષણ, સાધ્વાચારના પાલનનું શિક્ષણ. જૈન ચારિત્રધર્મમાં શું શું ?: જુઓ ગોવિંદ બ્રાહ્મણનો અહીં સુધી આવવામાં પોતાના અંતરમાં માત્ર લેભને ભાવ છે, વાદવિદ્યાને લેભ છે, સાધુ બની જાઉં તે સાધુજીવન જીવતાં જીવતાં મને વાદવિદ્યા મળે,” એમ લોભથી ગોવિંદ બ્રાહ્મણ સાધુ થયે ને સાધુ ધર્મની પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ લેભથી ય સાધુધર્મની પ્રવૃત્તિ કરાતી એને કેવા અમાપ ફળ માટે થાય છે ! એ જુઓ, સાધુ-જીવનમાં ગ્રહણ–આસેવન બંને પ્રકારની શિક્ષા લેતાં લેતાં, (1) પૃથ્વીકાય આદિ છ જવનિકાયનું ઝીણવટથી જ્ઞાન મળવા માંડયું... (2) અહિંસાદિ મહાવ્રતના પાલન માટે ઝીણામાં ઝીણા હિંસા જડ વગેરે પાપનું સ્વરૂપ, એ પણ કાયાથી કરવા નહિ, કરાવવા નહિ, અનુમોદવા નહિ તેમ એ પાપ મન-વચનથી ય કરવા-કરાવવા-અનુમેદવા નહિ, એમ 343 = 9 નવ 'કેટિએ એ પાપને ત્યાગ, એનું સ્વરૂપ જાણવા મળે છે. (3) સાધવાચારમાં ગેચરી-ભિક્ષા અંગેના ઝીણા ઝીણા ૪ર દોષ કેવા કેવા ત્યજવાના (4) વચન-શુદ્ધિ કેવી કેવી પાળવાની Page #258 -------------------------------------------------------------------------- ________________ 237 (5) ઈચ્છાકાર-મિથ્યાકારાદિ દશ પ્રકારની સામાચારી, કેવી કેવી પાળવાની તથા (6) ષડૂઆવશ્યક (7) પંચવિધ સ્વાધ્યાય, (8) વસ્ત્ર-પાત્ર–વસતિની પ્રતિલેખના (9) આત–રૌદ્રધ્યાનને ત્યાગ.... વગેરે વગેરે સાધ્વાચાર; એમ (10) દશ પૂજ્ય સ્થાનને દરેકને પપ પ્રકારે વિનય કેમ સાચવ.... આ બધી આસેવનશિક્ષા મળવા માંડી, એમાં સ્વાધ્યાયમાં વળી સૂત્રસ્વાધ્યાય અર્થ-સ્વાધ્યાયમાં સૂત્રો અને એના અર્થને બોધ કરાવનારી ગ્રહણ-શિક્ષા મળવા માંડી; અને ગોવિદ મુનિ એમાં પલટાતા ગયા. તેથી એમનું મિથ્યાત્વ ઓગળતું ચાલ્યું. હવે એમના મનને એમ થાય છે કેગોવિંદમુનિનું હૃદય-પરિવર્તન જૈનધર્મની વિશેષતાઓ: અહે! (1) ક્યાં ગૃહસ્થ જીવનમાં ડગલે ને પગલે. પાપભરી પ્રવૃત્તિ અને ક્યાં સાધુજીવનમાં ડગલે ને પગલે નિષ્પાપ પ્રવૃત્તિ? (2) ક્યાં વૈદિક ધર્મમાં ધર્મના નામ હેઠળ અપકાય. -તેજકાય વગેરે નો કચ્ચરઘાણ કાઢવાનાં? ત્યારે ક્યાં જૈન સાધુ-જીવનમાં અહિંસામય ધર્મ પ્રવૃતિઓ (3) વળી, જૈનધર્મમાં કે વિરતિ-ધર્મપૂર્વકનો મહા . ત્યાગ! ને ક્યાં વિરતિમાર્ગનું મહત્વ નહિ સમજતા ઈતર ધર્મ ? Page #259 -------------------------------------------------------------------------- ________________ 238 (4) જૈન ધર્મના પ્રરૂપક ઈષ્ટદેવ કેવા વીતરાગ સર્વજ્ઞ! એમનું જીવન કેવું લોકેત્તર ! કેવું શુદ્ધ જ્ઞાનમય! કઈ -રાગ નહિ દ્વેષ નહિ. એમની સાચી સર્વજ્ઞતા પણ કેવી અભુત! (5) ત્યારે આમના સિવાય સાચાં તત્ત્વ અને સાચે મોક્ષમાર્ગ કેણ બતાવી શકે ? (6) જૈન ધર્મની વળી એક અનન્ય વિશિષ્ટતા જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનું કેવું અતિ વિસ્તૃત વિજ્ઞાન ! (7) વળી એ કર્મોની મંદતાએ થતો કે 14 ગુણસ્થાનકે જીવને ઉન્નતિ કમ! (8) વળી જૈન ધર્મની એક આગવી વિશેષતા સ્વાદુવાદ-અનેકાંતવાદને સિદ્ધાન્ત! એના પાયા ઉપર નયજ્ઞાન, સમભંગી, અનુગમ, નિક્ષેપ વગેરે ચાર અનુગ, એમાંય નિક્ષેપાની પ્રરૂપણમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને વિશ્વવ્યાપી સિદ્ધાન્ત...આ બધું જે જાણવા મળ્યું, આમાંનું વૈદિકાદિ ઈતર ધર્મોમાં શું જોવા મળે? ગેવિંદ બ્રાહ્મણ જેમ જેમ ગ્રહણ-શિક્ષામાં આગળ વધે છે, તેમ તેમ આ બધું જાણતાં જાણતાં પાણી પાણી થઈ - જાય છે! એમને એમ થાય છે કે “ખરેખર ! અનંત કાળમાં આ નહિ મળ્યું હોય એવું મળ્યું ! જે પૂર્વ જન્મમાં મળ્યું હત, તે તો આ સંસારમાં વિવિધ એનિઓમાં હું શાને રખડતે-ભટકતો રહ્યો હત? અથવા પૂર્વ જન્મમાં કદાચ આ ધર્મ પ્રત્યે હશે, પરંતુ કેઈક એવી વિરાધના કરી - હશે કે અહીં મિથ્યાધર્મવાસિત કુળમાં પટકાઈ પડ્યો ! ભલે વાદ-વિદ્યાના લેભથી અહીં જૈનધર્મના ચારિત્ર ધર્મમાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ર૩૯ આવી ગયે, પરંતુ તે સારું થયું કે એમ પણ જૈન ચારિત્રધર્મ મળ્યો! આવું મહાપવિત્ર સાધુ-જીવન ચારિત્ર-જીવન મળ્યું! ત્યારે હવે અનંત સુખભર્યા અને અનંત કલ્યાણમય મોક્ષને દેનારા આવા સાધુ-જીવનને પામીને શું મારે માત્ર વાદ-વિદ્યા મેળવી સંતોષ માનવાને? શું ઐરાવણ હાથી દેવા રૌયાર હોય એવા દાતાર પાસેથી ગધેડે માગી લઈ સંતેષ માનવો? અને માને વાદ-વિદ્યા મળી ગઈ, પછી શું આ મહાપવિત્ર સાધુજીવનમાંથી ખસી જઈ એકલા અભિમાન અને માનપાનની લાલસા તથા પાપકર્મોના થેક પિષનાર વાદી–વિજેતાનું નાશવંત પાપ જીવન જીવવાનું? આ લાખેણે માનવ–અવતાર નરકાદિ ગતિદાયી કષાયેના પિષણમાં કામે લગાડવાને? કે માનવભવને ચારિત્ર જીવનથી કષાનાં શોષણ કરી કષાને નામશેષ કરી નાખવામાં કામે લગાડવાને?” બસ, ગોવિંદમુનિની વાદ-વિદ્યાની લાલસા ઓગળીને ખલાસ થઈ ગઈ! મિથ્યાત્વ ઓગળીને ખતમ થઈ ગયું! એ કયારે બન્યું ? વાદવિદ્યાના લેભથી પણ ચારિત્ર લીધું, અને ચારિત્ર-ધર્મની બહુવિધ પ્રવૃત્તિ કરી હતી ત્યારે નહિતર એમ પણ જે એ ચારિત્ર–જીવનમાં જ ન આવ્યા હત તે શું પામત? તે તે બ્રાહ્મણજીવનમાં વિદ્વત્તાનું પ્રદર્શન કરતાં કરતાં અને વાદો લડતાં લડતાં હીરા જેવા માનવ અવતારને નકરી પાપ-પ્રવૃત્તિઓમાં કથિરને કોલસે બનાવી દીધું હેત પછી આ જનમમાંથી કયાં રવાના થાત? દેવલેકમાં? કર્મ×સત્તા જાણે ડામ દેખાડે છે! જાણે કહે છે- “આવ આવ, તારે નકરા વિષયો અને કષાયોને પષવાનું જીવન જીવવું છે? તે તારા માટે નરકાદિ દુર્ગતિ Page #261 -------------------------------------------------------------------------- ________________ * 240 ઓમાં જગ્યા ઘણી છે. સગતિમાં જગ્યા તે કષા અને વિષયના રાગદ્વેષ વગેરે માળા પાડે, અને વિષયની ગુલામી. મંદ કરી નાખે, તેથી જ હિંસાદિ પાપથી વિરામ પામે, એવા ભાગી માટે રીઝર્વ થયેલી છે.” - ગોવિંદમુનિને પસ્તાવો થાય છે કે “અરેરે! આવા. મહાપવિત્ર ને ઉત્તમ લોકેત્તર ચારિત્ર-ધર્મને મેં હલકા વાદવિદ્યાના લેભની વૃત્તિથી લીધે? ખેર, હવે ગુરુના ચરણે પડી જાઉં ને મારી કાળી કથા કહી પ્રાયશ્ચિત્ત માગું, અને હવે ફરીથી શુભ ઉદ્દેશથી ચારિત્ર લેવા ચારિત્રની પ્રાર્થના કરું.” બસ, ગોવિંદમુનિ ગયા આચાર્ય મહારાજ પાસે, કહે છે, “પ્રભુ! ફરીથી સમ્યક્ત્વ અને ચારિત્ર આપે.” આચાર્ય મહારાજ ચેકી ઊઠે છે કે “આ સારે સાધુ કેમ ફરીથી ચારિત્ર માગે છે!” આ હિસાબે જોવા જેવું છે કે ગોવિંદ મુનિએ ચારિત્ર કેવું પાળ્યું હશે કે ગુરુને સંતોષ છે કે આ સાધુજીવન સુંદર જીવે છે. પૂછે, પ્ર– ગોવિદ મુનિને તે વાદવિદ્યા લેવી હતી તે સાધુજીવન ઉપર ઉપરથી સારું છે, અને અંદરમાં ગોલમાલ ચલાવે તે ન ચાલત? ઉ– અહીં બે વાત છે - - (1) જે સાધુ થઈને વાદવિદ્યા લેવી છે, તે એટલા પૂરતું પણ સાધુવેશની વફાદારી જાળવવી જોઈએ. પ્રામાણિકતા એનું નામ છે કે જે સ્થિતિમાં બેઠા ઇષ્ટ સિદ્ધિ કરવી છે, તે સ્થિતિને ઉચિત વર્તાવ રખાય. છે. એટલે અહીં ગોવિંદમુનિ સાધુજીવન પ્રામાણિક્તાથી જીવી રહ્યા હતા પછી ગોલમાલ ચલાવેવાની શાની? Page #262 -------------------------------------------------------------------------- ________________ ( 241. (2) બીજી વાત એ છે કે ભય હોય કે આચાર્ય મહાગીતાર્થ હોવાથી શિષ્યની ગેલમાલ મુખમુદ્રા, ભાષા વગેરે ઇંગિત પરથી પકડી પાડે તે વાદવિદ્યા ન મળે! અથવા એવા સૌમ્ય અને પ્રોત્સાહક શબ્દોમાં સારણા-વારણ–ચાણ કરે કે એ સાધુ તો શું, પણ બીજા સાધુઓને પણ ચિમકી લાગે, જાગૃતિ–પ્રોત્સાહન મળે. આવા પ્રેરણા રૂપ નેતા માથે હોય પછી સાદવાચાર–પાલનમાં ગોલમાલ શાની ચાલે? શુદ્ધ આચાર–પાલન જ ચાલતા હોય. એટલે જ આચાર્ય મહારાજ અહીં ચેકી ઊઠે છે કે “આવા શુદ્ધ આચાર–પાલનવાળે આ સારે ગોવિંદમુનિ કેમ ફરીથી સમ્યક્ત્વ અને ચારિત્રનું ગ્રહણ માગે છે?” પૂછે છે, “કેમ શું છે? શું કોઈ મોટી ભૂલ થઈ છે?” ગોવિંદમુનિને ભવ્ય ઈકરાર : ગોવિંદમુનિ કહે “ભગવાન ! ભૂલ શું થાય? મેં સારી રીતે ચારિત્ર ને સમ્યકત્વ પણ લીધું જ ક્યાં છે? શબ્દથી વૈરાગ્ય બતાવીને નામનું ચારિત્ર લઈ મેં આપને ઠગ્યા છે. મારામાં સારો વૈરાગ્ય હતું જ નહિ, મારે તે માત્ર આ ચારિત્ર લઈને આપની પાસેથી વાદ–કળા શીખી લેવી હતી. અને એ શીખીને પછી આ ચારિત્ર મૂકી દઈ મારે ફરીથી પાછો ઘરે જઈ વાદિવિજેતા ગોવિદ બ્રાહ્મણ બનવું હતું ! પરંતુ બનાવટી સાધુ બન્યા પછી આપની પાસેથી ગ્રહણ શિક્ષા આસેવન-શિક્ષા લેતાં લેતાં મને જૈનધર્મની સાચી ઓળખ થઈ. વીતરાગ સર્વર ભગવાન દેવાધિદેવ તરીકે ઓળખાયા. સર્વજ્ઞના કહેલા જીવ-અજીવ આદિ તત્ત્વ સમજાયાં, Page #263 -------------------------------------------------------------------------- ________________ 242 અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી મોક્ષમાર્ગ ઓળખાય. આ તત્વજ્ઞાન અને ક્ષમાર્ગના ભવ્ય ઉદ્દેશ તરીકે મોક્ષના અનંત સુખનું ભાન થયું. ત્યારે મને લાગ્યું કે “અરે ! કેવી સારી અજ્ઞાન અને મૂઢ દશા ! ચારિત્રથી મળનાર મેલ ક્યાં? અને કયાં મારે વાદવિદ્યા કમાઈ લેવાને જઘન્ય અધમ ઉદ્દેશ? ચારિત્રથી મળી શકતા મેક્ષમાં અનંત જન્મ-મરણને અંત! અને અનંત અવ્યાબાધ સુખ મળે ! એ કયાં? અને ક્યાં આ વાદવિદ્યા અજમાવવાના જીવનથી કષાયની પુષ્ટિ તથા પરિણામે સરજાતી જન્મમરણની પરંપરા ક્યાં? એટલે હવે મને મારી બાલિશતા અને મૂઢતાનું ભાન થયું છે. વાદિ–વિજેતા બનવાના અરમાન ઊતરી ગયા છે, હવે તે ભવપરંપરાનો અંત લાવવાની જ એકમાત્ર તમન્ના જાગી છે, તે એ ભવને અંત લાવનારા સમ્યકત્વ અને ચારિત્રનું મને ખરેખરું આરોપણ કરવા કૃપા કરે અને દેવાધિદેવને, શાસનને, આપને તથા ચારિત્ર-ધર્મને ઠગ્યાનું જે કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું હોય તે આપ.” ગુરુ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. ગોવિંદમુનિની નિખાલસ આલોચના અને હવે જાગેલી સાચી ચારિત્ર-તમને પર ઓવારી ગયા ! એ બદલ મુનિને ધન્યવાદ આપે છે, અને સમ્યક્ત્વ સહિત મહાવ્રતનું આરોપણ કરે છે. એ પછી તો ગોવિંદમુનિ જબરદસ્ત શાસ્ત્રબોધ મેળવી આચાર્ય પદ પ્રાપ્ત કરે છે! અને શ્રી ભગવતી–સૂત્ર આગમ પર નિર્યુક્તિશાસ્ત્ર વ્યાખ્યાગ્રન્થ લખે છે, જે ગોવિંદાચાર્યની નિર્યુક્તિશાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ વિચારવાનું આ છે કે આટલે સુધીની ઉન્નતિ એ શાનું પરિણામ? જે એ લોભથી પણ સાધુ ન થયા હોત તે આટલે સુધી પહોંચત ખરા? ના, એ તો લેભથી પણ ચારિત્ર લઈ ચારિત્રધર્મની વિવિધ પ્રવૃત્તિઓ એમણે કરી એથી એમની અંતરની વૃત્તિઓ બદલાતી અને શુદ્ધ થતી આવી, અને શુદ્ધ ચારિત્રપાલન પર આવી જઈ જિનશાસનના એક પ્રભાવક આચાર્ય બની ગયા ! Page #265 -------------------------------------------------------------------------- ________________ 15. મેઘકુમાર–હાથીને દયાધર્મ એટલે જ અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ ધર્મ. પ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર ભાર મૂકે છે. પૂછો - પ્રવર્તે શું અંતરની વૃત્તિ પર લક્ષ નહિ ખેંચવાનું? ઉ –અલબત્ જે જીવો ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરે છે એમણે અંતરની વૃત્તિઓનું સંશોધન કરવા પર ખાસ લક્ષ ખેંચવાનું. એટલે એવા છેવની આગળ અંતરની વૃત્તિઓ નિર્મળ કરવા, પર ભાર મૂકે જ જોઈએ. પરંતુ જેમનામાં હજી ધર્મ. પ્રવૃત્તિઓનું જ ઠેકાણું નથી, જે પાપપ્રવૃત્તિઓમાં રાચ્યામાવ્યા. રહે છે, એવાની આગળ વૃત્તિનાં સાધન અને ભાવની નિર્મળતા પર ભાર મુકાય અને “ધર્મ પ્રવૃત્તિ ખૂબ મહત્ત્વની. છે, જીવનમાં ધર્મ પ્રવૃત્તિ ખૂબ આચરાવી જોઈએ, એનાથી. જ ભાવ ચક્ખા થશે” એ ભાર ન મૂકાય, તો આ બિચારા. પાપમાં રચ્યાપચ્યા રહેનારા પાપરસિક જે ધર્મરસિક . બને? એ ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિ કરતા શું થાય? ને જે એ. નહિ, તે અંતરના ભાવ શી રીતે નિર્મળ કરી શકવાના? | મેઘકમારને જીવ હાથી જંગલનું ગમાર જનાવર હતું. અલબત્ એને જાતિ મરણ જ્ઞાન થયેલું, પણ એમાં તે એટલું જ ભાન થયું હતું કે “દાવાનળ લાગે તો ટમેટા, ઝાડ સળગી ઊઠે! એની વચમાં બળી મરાય. તેથી દાવાનળના. અવસર પહેલાં જે કઈ જમીનને ભાગ ઝાડપાન વિનાને Page #266 -------------------------------------------------------------------------- ________________ 245 કરી રાખ્યો હોય, તો દાવાનળ લાગતાં એમાં ઊભા રહેવાથી આગથી બચી જવાય.” બસ, આટલા ભાન પર એણે એ ભૂમિભાગ તૈયાર કરી રાખેલ, અને દાવાનળ જાગતાં પિતે એ ભૂમિ ભાગમાં આવી ઊભે રહેલ. અહીં સુધી એને કશું જ ભાન નથી કે “સારા ભાવ શું અને મલિન ભાવ શું?” એ પછી બીજા પણ જનાવર ત્યાં દોડી આવ્યા, તે એણે પિતાની તૈયાર કરેલ જગાની મમતા ન કરી કે “અહીં બીજાને ન પેસવા દઉં,” યા એ જીવો પર ઈષ્ય-અસૂયા ન કરી કે “અહીં કેમ આવે છે ?" પણ બધાને ત્યાં ઊભવા દીધા ! યાવત્ પિતે ખણવા પિતાને એક પગ ઊંચો કર્યો અને એ પગઠામની જગામાં ભીડમાં જકડાયેલ એક સસલું બેસી ગયું, તે ખણ્યા પછી નીચે સસલાને જોતાં દયાના પરિણામથી પગ નીચે ન મૂકતાં અદ્ધર જ રાખે ! જનાવરના અવતારે આ દયાની પ્રવૃત્તિ કરી એમાં એને કશું ભાન નથી કે સંસાર શું અને મોક્ષ શું ? અલબત્ દયાના ભાવ છે, એટલું એ ભાન છે, પરંતુ એ ભાન નથી કે “આ દયાધર્મની પ્રવૃત્તિ કરુ તે મારે મોક્ષ થાય; મક્ષ માટે આ દયાની પ્રવૃત્તિ કરુ” એ કશે આશય નથી. તો શું આ મેલના આશય વિનાની કરેલી જીવદયા એ અધમ છે? સંસારવર્ધક છે? કહેતા નહિ; કેમકે ખુદ પ્રભુએ “જ્ઞાતા--અધ્યયન’ આગમમાં મેઘકુમાર મુનિને “તે જીવદયાથી તે સંસાર મર્યાદિત કર્યો” એમ કહી એ હાથીની જીવદયા પર ધર્મનો સિકકો માર્યો છે, અને ભાવવૃદ્ધિ નહિ, પણ વિકટ્ટી બતાવી છે. એ દયાને આપણાથી ભવવર્ધક કેમ કહેવાય? હાથીએ જીવ પ્રત્યે દયાના ભાવથી દયાધર્મની પ્રવૃત્તિ Page #267 -------------------------------------------------------------------------- ________________ કરી, તે એ ભાવથી ધર્મ કર્યો ગણાય. ને એનું એ જીવ અમાપ ફળ પામ્ય! કેમકે હાથી મરીને પછીથી એ રાજા શ્રેણિકના પુત્ર મેઘકુમાર થતાં ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી ગયા ! ને સાધુ બન્યા ! પણ જ્યાં એજ રાતના સંથારામાં મુનિઓના પગની પડતી રજથી કંટાળ્યા, ચારિત્ર મૂકી દઈ ઘેર જવા વિચારે છે, અને એ માટે પ્રભાતે પ્રભુ પાસે રજા લેવા આવે છે, ત્યાં પ્રભુએ શું કહ્યું જાણે છે ? પ્રભુએ કહ્યું,-હે મેઘકુમાર ! તે પૂર્વ ભવે એક અજ્ઞાન પશુ હાથી તરીકે પણ સસલાને બચાવવા અઢી દિવસ પગ ઊંચો રાખેલ ! અને અંતે મૃત્યુ પામે, ને એથી અહીં રાજપુત્ર થયે! તે તું અહીં મહાપૂજ્ય મુનિઓના પગની. રજથી કંટાળે છે? તિર્યંચના અવતારે જીવની દયા કરતાં આવડી, તે અહીં માનવ અવતારે સાધુ થઈને તને મહામુનિઓની ભક્તિ–બહુમાન ન આવડે? તને ખબર છે? एवं खलु भो मेहा! ताए पाणाणुकंपाए परित्तीकओ ते संसारो ! હે મેઘકુમાર ! એ પ્રમાણે તે ખરેખર તે જીવ– દયાના કાર્યથી તારા સંસારને મર્યાદિત કરી દીધું. એક જીવની દયાની પ્રવૃત્તિ આવું મહાન ફળ નીપજાવે, તે પૂજ્ય એવા સાધુની ભક્તિની પ્રવૃત્તિ એથી પણ કેટલું બધું ઊંચું ફળ નીપજાવે?” મેઘકુમાર આ સાંભળીને પિતાની દુર્ભાવનાને પશ્ચાત્તાપ કરી સંયમમાં સ્થિર થઈ જાય છે. અહીં આ જોવાનું છે Page #268 -------------------------------------------------------------------------- ________________ 247 કે ધર્મની પ્રવૃત્તિ કેટલું જમ્બર કામ કરે છે! હાથીએ જે ખાલી ખાલી માત્ર મનમાં દયા ભાવ રાખ્યું હોત કે ભલે સસલા પર પગ મૂકવો પડે, પરંતુ મારા દિલમાં તે સસલા પર દયા ભાવ છે,”એમ દયાની પ્રવૃત્તિ વિના દયાના ભાવમાત્રથી સંતોષ વાળે હેત તે શું એ રાજપુત્ર મેઘકુમાર થાત? ને સંસારને ત્રણ ભવમાં મર્યાદિત કરી દીધે તે કરી શક્યો હોત? ને એજ વાત પ્રભુએ એને સમજાવી. એ પણ જોવા જેવું છે કે હાથીએ આ દયાધર્મની પ્રવૃત્તિ કરી એ મેક્ષના કેઈ આશય વિના માત્ર જીવ પર દયાને ભાવ આવવાથી કરેલી, છતાં એ એને અમાપ ફળ આપનારી થઈ ! ભગવાન મહાવીર પ્રભુએ પણ એજ કહ્યું કે “તે જીવની દયાથી સંસાર પરિમિત કરી દીધે,” અહીં જીવદયા” એટલે માત્ર દયાના ભાવ નહિ કિન્તુ દયાના ભાવ સાથે દયાની પ્રવૃત્તિથી સંસાર મર્યાદિત થયે. આમ કહીને પ્રભુને મેઘકુમારને સાધુ પ્રત્યે હૈયામાં માત્ર ભક્તિના ભાવ માટે નહિ કિંતુ ભક્તિની કાયાથી પ્રવૃત્તિ માટે ઉત્તેજિત કરે છે. ધર્મની પ્રવૃત્તિ વિનાના ધર્મને કોરા ભાવ આત્માની શી પ્રગતિ કરી આપે ? ધર્મની પ્રવૃત્તિ કરે તે ધર્મના ભાવ ખરેખર જાગવા માંડે છે, જાગ્યા હોય તે ટકે છે, ને ટકેલા ભાવ વધતા જાય છે. ધર્મ પ્રવૃત્તિને આ મહિમા છે. એટલા જ માટે “અધ્યાત્મસાર” શાસ્ત્રમાં કહ્યું કે દ્રવ્ય-સમ્યત્વ–મારણ્ય, વ્રતાનિ દદતે બુધાઃ” અર્થાત્ દીક્ષાથીના દિલમાં ભાવથી સમ્યક્ત્વ ન આવ્યું હોય તો પણ Page #269 -------------------------------------------------------------------------- ________________ જ૮ ગીતાર્થ મુનિએ ત્યાં દ્રવ્ય સમ્યકત્વને આરોપ કરીને વ્રતમહાવતેને આપે છે, એનું આરોપણ કરે છે. કેમ વાર? આ વ્રત–મહાવ્રતની પ્રવૃત્તિ જ એવી છે કે એ પ્રવૃત્તિ કરતાં કરતાં જીવમાં સમ્યત્વના અને વ્રતના ખરેખર ભાવ જાગવા સુસંભવિત છે. જે આ ધર્મપ્રવૃત્તિ જ ન હોય, તે શું કેરા મેક્ષના આશયના ડેળ તથા સંસારના આરંભ –વિષય–પરિગ્રહની ધૂમધામ પ્રવૃત્તિથી આ સમકિત–ચારિત્રના ભાવ જાગવાના હતાં ? આદ્રકુમાર અનાર્યદેશમાંથી ભાગીને આર્યદેશમાં આવેલ છે, એને લક્ષ્મીપુર નગરમાં જતાં આચાર્ય પુણ્યનંદનસૂરિ મહારાજની દેશના સાંભળવા મળે છે. જેમાં આચાર્ય મહારાજ ધર્મને મહિમા બતાવતાં કહી રહ્યા છે કે લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે, સ્નેહથી ધર્મ કરે, બહાર કીર્તિ ફેલાય છે માટે ધર્મ કરે,..વગેરે, તો એ ધર્મ કરનારને અમાપ ફળ મળે છે! આમ કહીને આચાર્ય મહારાજને એમ કહેવું છે કે “તમે ધર્મની પ્રવૃત્તિ કરે, અને કમમાં દમ એટલી પાપની ને મેહની પ્રવૃત્તિ છોડો.” Page #270 -------------------------------------------------------------------------- ________________ 16. પુણ્યનંદનસૂરિજીને આગળ ઉપદેશ આગળ આચાર્ય મહારાજ કહે છે, “હે ભાગ્યવાને ! બૂઝ, બૂઝે, જીવનને શે ભસો છે? (1) જીવન તો સંધ્યાના રંગ જેવું ચંચળ છે. આકાશમાં ખીલેલી સંધ્યાના મરમ રંગ હમણા જોયા ન જિયા, ને છેડી જ વારમાં એ રંગ અલેપ ! આકાશ કાળું ધબ દેખાય છે. (2) એમ જીવન પાણીના પરપોટાં જેવું છે, પાણીને પરપેટ કેટલા ટકે? હમણાં જે ને હમણાં જ ફૂટી ગયો ! (3) એમ જીવન પાંદડા પર રહેલા ઝાકળના બિંદુ જેવું ચંચળ છે. હમણાં બિંદુને મોતીના દાણાની જેમ ચમકતું દેખ્યું, ને હમણાં જ પવનના ઝપાટામાં એ ઊપડી ગયું ! એ રીતે જીવન હમણાં તે જીવી રહ્યા છીએ, ને જોતજોતામાં જીવન પુરું થઈ જાય છે! ખબર નથી પડતી કે બાળપણું ને કુમાર અવસ્થા, યુવાની કે પ્રૌઢતા, ક્યાં પસાર થઈ ગયા? ને ક્યાં બુઢાપે આવી ઊભે? તે પણ જોતજોતામાં જીવને મૃત્યુએ લઈ ગયે ! આમાં ય કોઈ પણ માણસ પોતાના માટે ભોસો રાખી શકે એમ નથી કે Page #271 -------------------------------------------------------------------------- ________________ 25o કમસર આ બધી અવસ્થાઓમાંથી હું પસાર થઈશ જ હું સો વરસ પૂરા કરીશ જ,” કશે ભરસો નહિ કેમકે કેટલાય જે કઈ બાળપણે, તે કોઈ કુમારપણે, તે કઈ વળી યુવાનીમાં ચાલતા થાય છે, એ નજરે દેખાય છે. અતિ દુર્લભ ધર્મપુરુષાર્થ કાળ: આ સ્થિતિમાં જીવને કહે કે “હે પાપી જીવ! તું કેમ બેધ પામતે નથી? કેમ જાગ્રતું થતું નથી? જીવન હજી હાથમાં છે ત્યાં સુધી ધર્મ સાધી લેવાની તક છે જીવન પૂરું થયું એટલે તક ખલાસ! આ તું કેમ સમજતો નથી? ને કેમ ધર્મ કરવાનું ચૂકે છે? માનવ જનમને જીવનકાળ એ અતિદુર્લભ ધર્મને. પુરુષાર્થ કાળ છે. જગતમાં જુઓ અનેક પ્રકારના અવતારમાં રહેલા. એને પણ જીવનકાળ તે મળે છે, પરંતુ એ ક્યાં એમના માટે ધર્મ પુરુષાર્થ કરવાને કાળ છે? કેમકે એમને. ધર્મની કશી સમજ જ નથી, પછી ધર્મ–પુરુષાર્થ શું કરે ? એમને સમજ છે ખાવાની, વિષના રંગરાગ ઉડાવવાની. પરિગ્રહ મળતું હોય તે ભેગે કરવાની, અને આરામી. કરવાની ! આ બધાની એમને ગમે છે; ધર્મની કશી ગમ. જ નથી. જ્યાં ધર્મની કશી ગમ જ નહિ, ત્યાં ધર્મને પુરુષાર્થ એ શું કરે? એટલે જ કહેવાય કે એનો જીવનકાળ. એ ધર્મપુરુષાર્થને કાળ જ નથી. ત્યારે હે જીવ! તને આ અતિ દુર્લભ ધર્મપુરુષાર્થકાળનું જીવન મળ્યું છે. આવા સેનેરી કાળને ધર્મપુરુ Page #272 -------------------------------------------------------------------------- ________________ 251 ષાર્થથી સફળ નહિ કરે, તે સમજી રાખજે જીવન ચંચળ. છે, જોતજોતામાં પુરું થઈ જશે! એ પુરું થયું એટલે ધર્મપુરુષાર્થની તક ગઈ ! પછી હલકી ગતિઓના એકલી મેહની ચેષ્ટાઓના અંધકારમય જનમમાં કેદ પૂરાઈ ગયે, ધર્મ શું કરી શકશે? આ તું કેમ સમજતું નથી ?" શશી પ્રભ-સુરપ્રભનું હૃદયદ્રાવક વૃત્તાંત : ઉપદેશમાળા શાસ્ત્રમાં દષ્ટાન્ત આવે છે -એ ભાઈ હતા. મોટો ભાઈ શશી પ્રજરાજા, અને નાને સુરપ્રભ યુવરાજ. નગરમાં આચાર્ય મહારાજ વિજયશેષ સૂરિજી પધાર્યા. એમને ઉપદેશ સાંભળીને નાને સુરપ્રભ બંધ પામે તે મોટાભાઈ રાજાને કહે છે - ભાઈ ! આપણે ધર્મ કરીએ.” શશીપ્રભ કહે “આ તું ક્યાંથી ઠગાયે? હાથ-વેંતમાં. મજેના સુખસાધન મળ્યાં છે, એ શું છેડી દેવાના?” સુરપ્રભ કહે “આ સુખો ઠગારા છે. એમાં ન મુંઝાઈ જવાય. જગતમાં જુઓ બહુ થોડાને સુખ મળ્યાં છે, તે થડાએ જ પૂર્વ ધર્મ કરેલો માટે. બાકી ઘણા જ પાપ કરનાર, ને ઘણું દુઃખી છે. - શશી પ્રભ ન માન્યું, તેથી સુરપ્રભને એની કર્મ પીડિત. દશા જોઈ વૈરાગ્ય વધી ગયો! એણે દીક્ષા લીધી. તપ તપીને, પાંચમા દેવલોકે ગયે. મેટો ભાઈ કશે ધર્મ કરતું નથી, Page #273 -------------------------------------------------------------------------- ________________ 252 અને રાજા છે એટલે વિવિલાસ અને કષાયોમાં ચકચૂર પાસે બે પૈસા થતાં શું સૂઝે છે? પાપ અને વિષયકપાયની જાહેરજલાલી ! ધર્મ નહિ! આ તે રાજા છે, પણ સામાન્ય માણસને ય જુઓ તે દેખાય છે કે જેને ધર્મ સાધવો નથી, એને બીજી બાજુ બે પૈસાની પુણ્યાઈ મળી હોય, તો એ શું કરવાને ? એને આ જ એક લેડ્યા રહેશે કે “ખાઓ પીઓ, મેજ કરે, રંગરાગ ખેલે, અને યેન કેન પ્રકારે પૈસા ખૂબ કમાઓ.” આ વેશ્યાથી ધંધા–પાપામાં જડ-અનીતિ વગેરેને હિસાબ નહિ રાખે ! જીવહિંસાના વેપાર કરતાં એને આંચકે નહિ! વળી ધર્મની વેશ્યા જ નથી, એટલે કોધ-અભિમાનાદિ કષામાં શું કામ બાકી રાખે? શું આમાં માનવ જનમની વડાઈ છે? જુઓ, રાજા શશીપ્રભ વિષય-કવાય-ચકચૂર જીવન જીવી અંતે મરીને ત્રીજી નરકમાં ગયે. નાનાભાઈ સુરપ્રભે ચારિત્ર અને તપમય જીવન એટલે ઉત્તમ ધર્મ પ્રવૃત્તિઓ કયે રાખી, અંતે એ મરીને પાંચમા દેવલોકમાં ગયે છે ! ત્યાંથી એ અવધિજ્ઞાનથી જુએ છે કે મોટો ભાઈ ક્યાં છે?” તે ત્રીજી નરકમાં એને પડેલ જોઈ એની દયા આવી જાય છે. એના મનને એમ થાય છે કે “હવે આને નિકાચિત પાપકર્મથી નિર્ધારિત નરકગતિ, એટલે આને કાંઈ આમાંથી છોડાવી શકાય નહિ, છતાં હું જાઉં એને દર્શન આપીને એને ધર્મને બોધ આપું, પૂર્વ ભવને ખ્યાલ આપું. હવે કદાચ પિતાની આ ભયંકર દુઃખમય સ્થિતિ જોઈ એને Page #274 -------------------------------------------------------------------------- ________________ ધમને બોધ લાગશે. પાપને પસ્તાવો થશે. તે એ બધ. લાગવાથી એને કાંઈક પણ ચિત્તમાં સમાધિ રહેશે.” બસ, દેવ ગયે ત્રીજી પાતાલમાં નરકાવાસમાં મોટા ભાઈ પાસે, અને પિતાની ઓળખ આપી પૂર્વ ભવની આખી સ્થિતિ યાદ દેવડાવી અને કહ્યું, “જુઓ ભાઈ! આ તમે. પૂર્વે ધર્મનાં કષ્ટ ઉપાડ્યા નહિ, તે આ નરકમાં તમારે. કેવા અતિ ભયંકર કષ્ટ વેઠવાનાં આવ્યા ?" ત્યારે એ નરકમાં પડેલો શશીપ્રભ રાજા બંધ પામી, કહે છે, ભાઈ તમે જાઓ એ પૂર્વ ભવના નગરમાં, અને હવે. એ મારા શરીરને સારી રીતે કષ્ટ આપી કચડે, જેથી મારા આ દુઃખ જાય. મેં મૂર્ખાએ ત્યાગ-તપ-સંયમ વગેરે ધર્મથી મારી કાયાને ન કચડી, પણ હવે હું તમને કહું છું કે હવે. તમે જઈને મારી દુષ્ટ કાયાને કચડો. તે આ મારાં જાલિમ. કષ્ટ મી.” દેવતા કહે “ભાઈ ! હવે એ ક્યાંથી કચડાય? કેમકે તમારા મર્યા પછી તે પાછળવાળાઓએ તમારી કાયાને બાળી, ફેકી નાખી અને કદાચ માને કે એ કાયા પડી ય રહી હોય, પરંતુ એમાંથી તમારે આત્મા નીકળી ગયો. એટલે એકાયાને બીજા ગમે તેટલી કચરે, તેથી તમને કશે લાભ નહિ. મર્યા પછી કાયા કચ શું વળે? એ તે જીવતા. જીવે આત્મા પિતે પિતાની ઇચ્છાથી ત્યાગ-તપ–પરીસહ, વગેરે ધર્મ-કષ્ટોથી પિતાની કાયાને કચરે, તે જ એના. મોટા ઇનામમાં નરગતિના દરવાજા બંધ થાય Page #275 -------------------------------------------------------------------------- ________________ 254 એમ તિર્યંચગતિના પણ દરવાજા બંધ થાય, ને સારી માનવગતિ–દેવગતિની સદ્ગતિ મળે. એ તે હવે આ તમારા જ કરેલાં કર્મ છે, ને એ ભેગવ્યા વિના છૂટકો જ નથી. એમ સમજી ચિત્તમાં શાંતિ રાખે, ને ભાવના રાખો કે ક્યારે આ નરકમાંથી છૂટી મનુષ્ય થાઉં! અને સ્વેચ્છાથી સંયમ– તપ–ધર્મનાં ભારે ભારે કષ્ટ ઉઠાવું! વર્તમાનમાં બીજા ઉપર કષાય કરશે નહિ, અરિહંત ભગવાન આદિ ચારનાં શરણ પકડે. અરિહંતને નજર સામે રાખ્યા કરે.” એટલે જ આ વારેવારે યાદ કરવા જેવું સૂત્ર છે કે, પરભવે મારી કાયાને પરમધામી શું કચરતા હતા? હું જ અહીં ભગવાને ફરમાવેલા ત્યાગ-તપ-સંયમ પરીસહ વગેરેથી મારી કાયાને કચરી નાખીશ.” વિચારે પેલા નરકમાં પડેલા મેટા ભાઈના બેલ કહે છે,-એ પૂર્વની મારી કાયાને હવે કચડી નાખ.” પણ શું વળે કચડી નાખે? છતાં આ પિતાની કાયાને કચડવાનું - ભાન ક્યારે આવ્યું? પછીના જનમમાં નરકનાં ભયંકર કષ્ટ વેઠવાનાં આવ્યાં ત્યારે! બાકી પહેલાં ના ભાઈ ધર્મ કરવા કહેતે હતા ત્યારે ધ્યાન પર એ લીધું જ નહિ. ભવ હાથમાં હતું ત્યારે ધર્મનાં કષ્ટ સૂઝયા નહિ; અને - હવે નરકની કારમી વેદના વખતે ધર્મનાં કષ્ટ સૂઝે છે, ત્યારે એ ભવ હાથમાં નથી ! કેવી કમનસીબી ! એટલે જ આચાર્ય મહારાજ અહીં કહી રહ્યા છે કે હે પાપી જીવ આ જીવન ચંચળ છે, તે તું કેમ બોધ -પામતે નથી? Page #276 -------------------------------------------------------------------------- ________________ 17. માયારાત્રિઃ કાળચરઃ અંધકારનૃત્ય. આચાર્ય મહારાજ આગળ ફરમાવે છે, इय मायारात्रिबहलतिमिरा मोहललितः कृतज्ञानाऽऽलोकास्तदिह निपुणं जाग्रत जनाः / अलक्ष्यः संहर्तुं ननु तनुभृतां जीवितधनान्ययं कालचौरो भ्रमति भुवनान्तः प्रतिगृहम् / અર્થાત આ માયારાત્રિ મેહની ચેષ્ટાઓથી ખૂબ જ અંધકારેથી ભરેલી હતી, તે અહીં જ્ઞાનના પ્રકાશવાળી કરાઈ છે. તો હે ભવી જને ! ખૂબ સાવધાનીથી જાગ્ર થઈ જાઓ. (કાળના ભરોસે ન રહો, કેમકે) આ કાળચર (ક્યારે આક્રમણ કરે, એ) જણાય એવું નથી. એ આ જગત ઉપર ના જીવતર અને સંપત્તિઓ સંહરી લેવા ઘર ઘર ભમે છે. આત્મામાં કેટકેટલાં અંધકાર? : આચાર્ય મહારાજનું એમ કહેવું છે કે માયા–રાત્રિમાં આપણે જીવ અનાદિની ચાલથી મેહની જ ચેષ્ટાઓ લઈ આવેલ છેઃ (1) પિતાના આત્માના કશા જ ખ્યાલ વિના, અને (2) પિતાના ત્રિકાલના હિતઅહિતના કશા જ જ્ઞાન Page #277 -------------------------------------------------------------------------- ________________ 256 વિના, માત્ર પિતાની ઇન્દ્રિયને ગમતા-અણગમતાને જ વિચાર રાખીને મન-વચન-કાયાથી પ્રવૃત્તિ કરતો આવ્યો છે. એટલે એમાં જ્યાં પિતાના આત્માનું જ ભાન નથી, તેથી તે આ મૂળભૂત અંધકાર ગણાય, એના પર અનેક પ્રકારના અંધકાર પ્રવર્તે છે: (1) પિતાના આત્મા અંગે અંધકાર, (2) પરમાત્મા અંગે અંધકાર (3) જીવ અજીવ આદિ નવ તત્ત્વ અંગે અંધકાર, (4) પિતાને થતા પુણ્ય-પાપોના બંધન અંગે અંધકાર, (5) શમ-દમ, સંવર-નિર્જરા, શુભ વૃત્તિપ્રવૃત્તિ, સ્યાદવાદ-વિરતિવાદ...વગેરે અનેકાનેક, પારલૌકિક પદાર્થો પરના અજ્ઞાનાવરણ રૂપી અંધકાર, એ બધા અંધકાર એવાં છવાઈ ગયા છે કે એ કશું દેખાય જ નહિ. આ સ્થિતિમાં જે કાંઈ વિચાર–વાણી–વર્તાવ કરે છે, એ બધા. મેહના ઘરના, ને અજ્ઞાનતાના ઘરના વર્તાવ છે. એટલે એ. અંધકાર-નૃત્ય જેવું છે. મોહચેષ્ટાઓ પર્વતશિખરે અંધકારનૃત્ય જેવી : અંધકાર-નૃત્ય જેવું એમાં અંધકાર-નૃત્ય એટલે. અંધારે પર્વતના શિખર પર ખાડા ટેકરાવાળી જમીન પર જીવ નાચવા તે લાગે, પરંતુ એમાં પડવા આખડવાનું કેટલું ? એમાં વળી જે શિખરના ઠેઠ કિનારે આવી ગયે, તે નીચે ઊંડી ખીણમાં પટકાવાનું કેવું ? માત્ર ઈન્દ્રિયને પિષવાની પ્રવૃત્તિમાં જીવને કશું દેખાતું નથી કે “અહીંના અંધકારનૃત્યમાં હું ચાર ગતિઓના ઊંડા ધર જેવા આ જગતમાં કયાં જઈને પટકાઈશ? અને કેવા કેવા ભયંકર ત્રાસ-દુઃખ-વેદનાઓ પામીશ? .. Page #278 -------------------------------------------------------------------------- ________________ 257 એકેન્દ્રિય નિમાં ઝાડ વગેરે થે તો ત્યાં એક જ સ્પર્શનેન્દ્રિય છે. તેથી એને શાતા આપનાર અનુકુળ ખોરાક પાણી મળતાં તાજગી અનુભવવાની જ વાત! ને પલ્લવિત થવાની વાત ! અને પ્રતિકૂળ આવ્યું તે કરમાઈ જવાની વાત! વિકસેન્દ્રિય એટલે કે બેઈન્દ્રિય–તેઈન્દ્રિય–ચૌરેન્દ્રિય થયો, તે વધારામાં રસના વગેરેથી ખાઉં ખાઉં કરી મજા અનુભવવાની વાત ! પછી ભલે એમાં કચરાઈ પીસાઈ મરવાનું હોય તે દેખાય જ નહિ ! કીડી મંકડા ગોળની ગંધ આવી, “બસ, મેલ દોટ એના તરફ” “અરે ! પણ માણસના પગ નીચે કે બીજી વસ્તુઓના બેજા નીચે કચરાઈમરીશ”. ના, એ કાંઈ દેખાય જ નહિ! અંધકાર–નૃત્ય ! પંચેન્દ્રિયના અવતારમાં પણ એજ ઇન્દ્રિયની તુષ્ટિ-પુષ્ટિની જ લત! તે એની ખાતર પાર વિનાની પાપવૃત્તિઓ અને પાપપ્રવૃત્તિઓ કરી કરી નરકાદિ દુર્ગતિઓનાં થાળા ભરવાનું જ ચાલે ! જરૂર પડશે નીચે એકેન્દ્રિય સુધીમાં પટકાઈ જવાનું ! તે કેણ જાણે પાછે ક્યારે ઊંચે આવે ? બસ, બધી જ ઇન્દ્રિયની તુષ્ટિ-પુષ્ટિ જ ચાલુ, એટલે બધું જ અંધકાર–નૃત્ય! પરંતુ હવે અહીં જ્યારે જ્ઞાની ભગવંતો તરફથી જ્ઞાનને પ્રકાશ મળે છે, પરમાત્મા, પરેલેક, આશ્રવ–સંવર, કર્મબંધકર્મનિર્જરા....વગેરે વગેરે જાણવા મળે છે, ત્યાં પણ શું ઊંઘતા જ રહેવાનું? એજ અંધકાર–નૃત્યની ચેષ્ટાઓ ચાલુ રાખવાની? આચાર્ય મહારાજ કહે છે, “હવે જાગો જાગો 17 Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૫૮ જની વીતી છે, વિકસી જ્યોતિ છે, વન મત ઘુમજે, હે.. વન મત ઘુમજે શત્રિ વીતી છે, અંધકાર–નૃત્ય, અંધારે આથાવાને રાત્રિસમય પૂરો થઈ ગયો છે, તત્ત્વજ્ઞાનની તિ પ્રકાશી ઊઠી છે, તે હવે ભવલીલાના જંગલમાં ભટકવાનું ન કરીશ. હવે તે હિંસા–જુઠ–ચેરી, મેહ-માયા - મમતા, અભિમાન–છળ-પ્રપંચ...વગેરે વગેરેની મેહચેષ્ટાઓ પડતી મૂકી, ત્યાગ-તપ-સંયમ, ક્ષમા-નમ્રતા-નિખાલસતા, દયાદાન–શીલ, પરમાત્મભક્તિ- સાધુસેવા, વગેરેની જ્ઞાનમય પ્રવૃત્તિઓમાં લાગવા જેવું છે. તું એમ માનતા હોઈશ કે હજી શી ઉતાવળ છે?” તે આચાર્ય મહારાજ કહે છે સમજી રાખ, કે “કાળ નામને ચેર કેના ધનમાલ અને જીવતરને ચેરી લેવા, લૂંટી લેવા, ઘરઘર ફરતે રહે છે.” | માયા-રાત્રિ કે માયા રાત્રિ અને કાળચરને વેગ ! એક બાજુ અંધકારમય રાત્રિ, અને બીજી બાજુ એમાં સર્વત્ર ફરનારો કાળચર! શું બાકી રહે? રાત્રિ પાછી એવી કે બધાને ઊંઘતા રાખે, એટલે એને એમાં લૂંટાલૂંટ કરવામાં વાંધો જ ન આવે ! માયા એ રાત્રિ શી રીત: અહીં માયાને રાત્રિ કહી. માયા એટલે મમતા અને મમતાની વસ્તુઓ,ધનમાલ પરિવાર...વગેરે, યાવત્ પિતાની Page #280 -------------------------------------------------------------------------- ________________ 259 કાયા. આ બધાની મમતામાં પડો એટલે સમજી રાખો કે એ પર્વતશિખરે ગાઢ અંધકાર–નૃત્યની સ્થિતિમાં પડ્યા! ત્યાં પછી આત્મભાન કશું જ નહિ. ઊંઘમાં માણસને પોતાની જાતની ક્યાં ખબર હોય છે? નાને વીંછી કે મોટો સાપ કરડવા આવે છતાં ઊભું ન થઈ જાય, અને હાથ કે પગ કશું સ્વેચ્છાએ હલાવવાની વાત નહિ ! સાપ–વીંછીના ડંખથી બચવા હાથ પગ કશું ખસેડે ય નહિ! પેલે આરામથી કશી રોક ટોક વિના ડંખ મારીને ચાલતો જ થઈ જાય ને? એવી આ ઊંઘ જેવી માયા–મમતામાં સ્થિતિ છે. એમાં ધનમાલ–પરિવાર-કાયાની મમતામાં ફસાયેલા અજ્ઞાન જીવ ઊંઘતા જે; એને કશું આત્મભાન નહિ; એટલે પેલી વસ્તુઓ રાગ-દ્વેષને ઝેર પિતાના આત્મામાં નાખે જ જાય, નાગ્યે જ જાય! જીવને એનું કશું ભાન જ નહિ, કશે ભય નહિ, પછી એ ઝેર ચડીને ઘેર કર્મબંધન અને “અનેક જનમ-મરણ ઊભા કરે, ચારગતિ અને રાશીલાખ યોનિઓમાં ભટકાવે, છતાં જીવને બ્રહ્મજ્ઞાન આવે નહિ! પિતાના આત્માની થઈ રહેલ કારમી દુર્દશાને કોઈ સંતાપવિલેપાત થાય નહિ! જીવ આ રીતે, માયાની રાત્રિમાં કશા સંતાપ વિના ઘોરતે અનંત અનંત કાળથી સંસારમાં ભટકતો રહ્યો છે ! શુદ્ર કીડી જ જે થયે તોય, પિતાનું સ્થાન અને આહારના પુદ્ગલ પરની પોતાને ભારે મમતા! અરે! ઝાડ થયે તેય પોતે પૂર્વ ભવે સંઘરેલા ધન પર મમતા કરીને એના પર પિતાનાં મૂળિયાં પાથરીને રહ્યો! સમરાદિત્ય ચરિત્રમાંક માયાથી ઝાડ દલા પર:–જુઓ, સમરાદિત્યને જીવ ત્રીજા ભવમાં સાધુને Page #281 -------------------------------------------------------------------------- ________________ 26o. જોઈ એમના વૈરાગ્યનું કારણ પૂછે છે. ત્યારે સાધુ પિતાના: ચરિત્રમાં આ બતાવે છે કે - હું શ્રાવક, નગરની પાસેના પર્વત પર તીર્થકર ભગવાન પધારેલા, તે પ્રભુના દર્શન વંદન અને વાણું–શ્રવણ અર્થે ગયો. ત્યાં જઈ પ્રભુના દર્શન વંદન કરી દેશના સાંભળવા બેઠે. અવસર પામી વચમાં પ્રભુને મેં પૂછયું, “ભગવન! આ શું આશ્ચર્ય કે અહીં આવતાં રસ્તામાં મેં જોયું કે પર્વતના ચઢાણ પર ઊગેલ એક નાળિયેરીના ઝાડે પિતાના મૂળિયાં ઠેઠ નીચે તળેટી સુધી લંબાવેલા !! તે શું ત્યાં કોઈ દલ્લે દાટે છે? ને તેમ હોય તો એ કેણે દા ?" અનંતજ્ઞાની પ્રભુએ કહ્યું - ભે મહાનુભાવ! ત્યાં તળેટીએ 7 લાખ સેનયાને. દલ્લો દાટેલો પડ્યો છે, જેના પર મૂળિયાં બિછાવીને નાળિચેરીનું ઝાડ ઊંચે રહેલ છે; અને તે દલ્લે તે અને આ નાળિયેરીના જીવે એક ભવમાં બંને ભેગા થઈને દાટેલે છે.” આ સાંભળીને હું ચમક્યો! મેં પૂછયું - “ભગવંત! એ શી રીતે?” ભગવાન પૂર્વ ભવ કહે છે : પ્રભુ કહે“એક ભવમાં તમે બે ભાઈ પરદેશથી 7 લાખ સેનૈયા કમાઈ લઈ સ્વદેશ તરફ જતાં અહીં આવ્યા. એ વખતે પર્વત પર દુશ્મન રાજાનું લશ્કર છવાયેલું ઈગભરાયા કે “અહીંથી માલ લઈને જતાં કેક સુભટ દ્વારા લૂંટાઈ જઈએ તો?” તેથી અહીં તમે ધન દાટ્યું. “લશ્કર Page #282 -------------------------------------------------------------------------- ________________ 261 ઊડી જશે પછી લઈ જઈશું, કરી ચાલ્યા આગળ, પરંતુ આ નાળિયેરીના જીવ-ભાઈની બુદ્ધિ બગડી, તારે અડધો ભાગ તને ન આપવો પડે માટે લાગ જોઈને તેને કૂવામાં ધકેલી દીધે! તું મર્યો અને એ પણ ત્યાં રખોપું કરતાં કઈ શિકારી પશુ (કે મેટા ભોરિંગ)ના સપાટામાં ઝડપાયો ને મર્યો. પછી બંને જણ આ સંસારમાં ભટકતા હતા, એમાં એને વચમાં ઉંદર બકરે વગેરે એવા બે ત્રણ ભવ મળ્યા કે જેમાં આ દલ્લાની જગા આગળ આવતાં, જાતિસ્મરણજ્ઞાન પામી દલ્લાને જાણું લઈને મમતા કરવા માંડ્યો, ને એમાં કમેતે મર્યો, તે ય મમતા ન છૂટી ! " જાતિસ્મરણ જ્ઞાનથી પણ ધર્મ સૂઝવાને નિયમ નહિ. જાતિ મરણ જ્ઞાન થવા છતાં “અરેરે ! પિતે આ દલ્લાની મમતાથી ડે મનુષ્ય જનમ ગુમાવી હલકા તિયચના અવતારમાં રખડતા થઈ ગયે ?' એની અફસેસી ન થઈ ! અફસીથી મમતાથી પાછા હટી જવાનું અને ધર્મમાં લાગવાનું ન સૂઝયું ! ઉલટું, મમતા તાજી કરી એને દઢ કરી ! પરિણામે ભામાં ભટકતાં ભટકતાં એ તે નાળિયેરીનું ઝાડ થે, ને પેલી મમતાના ગાઢ સંસ્કારથી અહીં દલ્લા પર મૂર્છાથી પોતાનાં મૂળિયાં પાથરીને રહ્યો છે, પણ તું ત્યાં ભાઈથી મરાતાં છતાં તારા પરિણામ એટલા બધા દુષ્ટ ન થયા, તે આગળ આગળ શુભ પરિણામથી કાંઈક સારા અવતાર કરતો કરતે, અહીં આ શ્રાવકને અવતાર પામ્યો છે.” Page #283 -------------------------------------------------------------------------- ________________ 262 સમરાદિત્યના જીવને સાધુ પિતાનાં જીવનચરિત્રમાં આ કહી રહ્યા છે કે “હું એ શ્રાવક, ત્યાં વૈરાગ્ય પામી રાજાની અનુજ્ઞા લઈ મેં પેલા જીવને રખડાવનાર દલ્લે કઢાવી નાખ્યો, અને એ દાનમાં આપી દઈને મેં દીક્ષા લીધી. સાધુપણે વિચરતાં આજે તને આ કહી રહ્યો છું. મારા વૈરાગ્યનું કારણ તને સમજાઈ ગયું હશે કે આ સંસારમાં માયાની (પરિગ્રહની) મમતા કેટલી બધી ભયાનક છે!” સમરાદિત્યને જીવ આ સાધુનું ચરિત્ર સાંભળીને સ્તબ્ધ થઈ ગયે કે “અરે! દલ્લે તો ત્યાં ને ત્યાં જ રહ્યો પણ એ મમતા કરનાર છે પિતે કેવા દુરન્ત દુઃખદ ભ કર્યા!” આ વિચારે એ વૈરાગ્ય પામી ગયે ને પછી દીક્ષા લઈ લે છે. પૂજામાં બેલે છે ને? ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે, તિર્યંચતનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, મનમોહનજી જગતાત ! વાત સુણે જિનરાજજી રે” માયાની મમતા ભયંકર: એકેન્દ્રિયજીવ સુધી! ઝાડ જેવું ઝાડ, જડ જેવું ગણાય, છતાં એને ય માયાની મમતા કેવી કે દૂર પણ રહેલા દલ્લા, પર મૂળિયું પાથરીને નિરાંત અનુભવે ! નિરાંત એટલા માટે કહેવાય કે પછી દલ્લાથી આગળ મૂળિયું નથી લંબાવતું બરાબર દલ્લા પર એ બિછાવીને દલ્લાને ઢાંકીને ઉપર રહે છે. માયા કેવી ? ત્યારે કવિ કહે છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ 263 માયા કારમી રે! માયા મ કરે ચતુર સુજાણ! માયા એટલે કે પર વસ્તુની મમતા, એ કારમી ભયંકર છે; માટે હે ચતુર જ્ઞાની આત્મા! માયા કરશો નહિ. આગળ કહે છે - માયા કામણ, માયા મેહન, માયા જગન્ધુતારી.” માયા એ એક કામણ છે : માણસ કઈ પર તાંત્રિક કામણ કરે, પછી એની અસર એના ઉપર એવી પહોંચી જાય કે એ કામણના. વિષયને જ દેખે. એની પાછળ ગાંડોતુર થઈ જાય. એવું અહીં બને છે. માયાનું કામણ લાગી ગયું એની જીવ પર અસર થઈ ગઈ, પછી જીવ એ માયાના વિષયને જ જોયા. કરે છે ! બાળકને માતા પર મમતા છે એ કામણ છે, તે બચ્ચે માતાને જ જોયા કરે છે. મા આઘી–પાછી થાય તો. બચ્ચું આકુળ-વ્યાકુળ થાય છે. એવી દશા કામાંધ માણસની પત્ની પર પોતાની માયાને લીધે થાય છે. એ પત્નીને જ જોયા કરે છે. એને પછી સગા માતા-પિતા ય દેખાય નહિ ! ને દેવ-ગુરુ-ધર્મ પણ દેખાય નહિ ! એને તો એક જ લત કે “શી વાત મારી પત્ની !" એની આગળ 200 –૫૦૦ની સાડી કે 2-5 હજાર રૂપિયાને હાર–આભૂષણનું નિવેદ ધરશે ! પણ દેવાધિદેવ મસતા જેવું અંગ લૂછયું જોયા છતાં બે-પાંચ રૂપિયાનું નવું સારું મુલાયમ અંગલૂંછણું લાવી ધરવાનું નહિ સૂઝે! માયા કામણ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ 264 માયા મોહન છે. માયા મેહ પમાડનાર છે. અત્યંત આકર્ષિત કરનાર અને મનને મતિને મુગ્ધ કરનાર છે. પછી મન એ માયાની વસ્તુને જ અનુકૂળ કરવાનું જ જોયા કરશે ! વર્તાવ પણ એ જ કરશે ! મમ્મણના મન પર લમીએ એવું આકર્ષણ જમાવેલું કે રાત દિવસ “કેમ મળેલું ધન સાચવી રાખું, અને નવું ધન વધારતે રહું,” આ જ એક લગન ને આ જ એક લેશ્યા રાખેલી. પિતાના ખાન-પાનમાં ય ઠેકાણું નહિ, તો સુકૃતની વાતે ય શી? આ માયા એ કેવી અંધારી રાત? તે કે એવી કે એમાં પોતાના આત્માનું-ધર્મનું-પલેકનું કશું જ અજવાળું ન મળે! એટલે જ આજે કેટલાય સારા કુળવાળામાં દુરાચાર, બિભત્સદર્શન, ને અભક્ષ્ય-ભક્ષણ પેસી ગયા છે ! કેમકે વિષયસુખની જોરદાર માયા લાગી ગઈ, પછી ત્યાં કુળની ખાનદાનીને ખ્યાલ, સદાચારને વિચાર, પરાકનો વિચાર, એ કશું અજવાળું રહેજ નહિ.મનમાં દુરાચારને કશે અકારે જ ન મળે! સારા કુળવાળા કણ કણ દુરાચારી ? :રાજા ચંદ્રશેખર નિજ ભગિનીલુબ્ધો! રાજા ભર્તુહરિની પ્રાણપ્યારી ખાનદાન કુળની રાણી પિંગલા ઝાડુવાળામાં લુબ્ધ! Page #286 -------------------------------------------------------------------------- ________________ ચકવતી થનાર પુત્ર બ્રહ્મદત્તની માતા ચુલણ પરપુરુષમાં લુખ્ય ! - પાર્શ્વનાથ ભગવાનને જીવ પહેલા ભવે મરુભૂતિ હતે. એની પત્ની અને ભાઈ કમઠ અન્ય લુખ્ય ! માયા કારમી કેવી? .... માયા સિવાય બીજું કશું દેખવાનું નહિ, પછી એ માયા કામ કેવા કરાવે? નીચમાં નીચ ! તે નરકાદિ દુર્ગતિમાં અને ભવોની મંજલમાં ઘસડાઈ જવું પડે એવા ! માયા-રાત્રિમાં શાનું અંધારું ? : પુણ્યનંદનસૂરિજી મહારાજ કહી રહ્યા છે, માયા એ ભયંકર રાત્રિ છે, એમાં ગાઢ અંધકાર છે, તત્ત્વને કઈ પ્રકાશ નહિ, આત્માનું કશું ભાન નહિ, પરલોકનું કશું જ અજવાળું કશો જ ખ્યાલ નહિ! કૃત્ય-અકૃત્યના વિવેકનું એક પ્રકાશ-કિરણ ત્યાં ન મળે! કાઇ–ચેર આચાર્ય મહારાજ કહે છે,–પરંતુ જ્યારે અહીં જ્ઞાનીઓ તરફથી આ બધી વસ્તુનો જ્ઞાન–પ્રકાશ મળે છે, તો પછી હે નિપુણજને ! તમે કેમ હજી માયાના અંધારે માયાની નિંદમાં ઊંધ્યા કરે છે ? જાગો જાગે, દેખે, કાળ નામને ચાર લેકેના પ્રાણ અને ધન-માલસર્વસ્વ લૂંટવા ઘર ઘર ભમી રહ્યો છે, ને લ્યે જાય છે. કોઈ એક ઘર, એક કુટુંબ, બાકી ખરું કે જ્યાં કેઈનું મૃત્યુ ન થયું હોય? ના, મેટા ઇંદ્ર જેવાનું અરે ! તીર્થકર Page #287 -------------------------------------------------------------------------- ________________ 266 ભગવાન જેવાનું ય મૃત્યુ થાય! તે બીજાના શા ભાર કે એને મૃત્યુ આવે જ નહિ? જન્મ પામ્યો ? ત્યાં જ અમુક મુદત પછી પ્રાણુનાશની સજા ઠેકાઈ જ ગઈ! દુનિયામાં કેઈ ઘર નથી કે જ્યાં જનમ થાય એનું મૃત્યુ ન થાય. જાણે છે ને?— સગરચકીના 60 હજાર પુત્રોનું શું થયું ? : સગર ચક્રવતીના 60 હજાર દીકરા અષ્ટાપદની રક્ષાના પ્રયત્ન કરવા જતાં દેવતાના પ્રકોપમાં એકી કલમે બળીને ખાખ થઈ ગયા ! સાઈઠ હજારમાંથી અડધા નહિ, ચેથા. ભાગના 15 હજાર નહિ, એક હજાર શું, એકસો નહિ, દસ નહિ, અરે! એક પણ પુત્ર એ નહિ! કાળચર સાઈઠે. સાઈઠ હજારના પ્રાણ એકી કલમે લૂંટી ગયો ! હવે સાથે ગયેલું લહાવલશ્કર પાછું આવ્યું. પરંતુ આ. સમાચાર ચકવતને અપાય શી રીતે ? કોણ આપે ? આપનારને ભય કે “જ્યાં સમ્રાટ ચકવતીને કહ્યું કે “આપના 60 હજાર પુત્ર મરી ગયા” ત્યાં જ ચકવતી રાડ પાડે - તો તું કેમ ન મરી ગયે તે આ બેલે છે? લે, એમ કરી ત્યાં જ તલવારથી મારું ડોકું જ ઉડાવી દે તે?—આ ભય. ત્યારે એક દેવતા એમની વહારે ધાયે. લશ્કરને કહે. હમણાં જરા બહાર ઊભા રહે; હું મહેલમાં જઈ વિધિ. કરું છું, પછી ઈસારો કરું ત્યારે અંદર ચાલ્યા આવો.” મૃત્યુના સમાચાર દેવી દેવતાની કૂનેહ: કુનેહથી કામ લેવું પડે ને? દેવતાએ બ્રાહ્મણનું રૂપ. કરી ખાંધે છોકરાનું મડદું લીધું, અને ચકવતીના બારણે Page #288 -------------------------------------------------------------------------- ________________ 267 ધા નાખી “હાય ! આજ કેઈ રાજા જ નથી. પ્રજાને... ધણધેરી કેઈ નથી. નહિતર મારા દીકરાના પ્રાણ કેમ. ચોરાઈ જાય? હાય હાય રે ! ક્યાં જાઉં ? મારું દુખિયારાનું કેણ સાંભળે? - ચકવતી એનું રુદન સાંભળી લાવી પૂછે છે “કેમ. એ? શું દુઃખ છે તને ?" આ કહે “જોતા નથી? આ મારા છોકરાના પ્રાણ. લૂંટાઈ ગયા " રાજા કહે, “એમાં તે શું થાય ?" પેલે કહે, “તે પછી તમે મોટા ચક્રવતી શાને થઈ બેઠા છો ? બીજા રાજાઓને જીત્યા તે આ જમરાજને જીતતા નથી ? આ જમાડે તમે બેઠા ને મારા દીકરાના પ્રાણ લઈ ચાલતો થાય ? પકડી મંગાવે એને, એની પાસેથી મારા, દીકરાના પ્રાણ લાવી આપે પાછા. જમને ન જીતી શકે. તો તમે ચક્રવતી શાના ?" રાજ કહે, “ભાઈ ! આ જમ એટલે મૃત્યુ. એને કઈ ન જીતી શકે. જન્મ અને મૃત્યુ તો આવે જ.” બ્રાહ્મણ કહે ! “તમારે એના પર ચઢાઈ કરવી નથી. એટલે આમ બેલે છે હાં.”— મૃત્યુ વિનાના ઘરમાંથી પાણી લાવ: ત્યાં સગર ચકવતી કહે “છોડ, તાંત છેડ, તારે. તારા દીકરાના પ્રાણ પાછા લાવવા છે ને? લાવી આપું. જા, એક કામ કર, આ પ્યાલામાં એવા ઘરમાંથી પાણી લઈ Page #289 -------------------------------------------------------------------------- ________________ 268 આવ કે જે ઘરમાં જે કુટુંબમાં કેઈનું ય મૃત્યુ ન થયું હિોય. જે મારા તાબાના 96 કોડ ગામ છે. એકેક ગામમાં કેટલાય ઘર છે, ગમે તે ઘરમાંથી પાણી લાવીશ તો ચાલશે, ફક્ત ત્યાં કેઈનું મૃત્યુ ન થયું હોય એટલું જેજે. એ પાણીથી તારા દીકરાના પ્રાણ પાછા લાવી આપીશ. ચિતા ન કર.” બ્રાહ્મણ પ્યાલે લઈને ઊપડ્યો. ડીવાર રહીને પાછા આવી કહે છે “મહારાજા! એક ઘર એવું નથી મળતું કે જ્યાં કેઈનું મૃત્યુ ન થયું હોય.” દેવતા ચક્રવતી પાસે અંકે કરાવે છે : ચકવતી કહે, “તે ભાઈ ! સમજી લે કે દુનિયામાં જનમ્યા પછી દરેકને મૃત્યુ આવે છે. મેટા દેવતાને અને ઇંદ્રને પણ મત આવે. તેમાંય નિયમ કશે નહિ કે “મેટાને જ પહેલું મૃત્યુ આવે, ને નાનાને પછી જ મૃત્યુ આવે, ના, આ કેઈ નિયમ નહિ; એટલે મોટા બેઠા રહે ને નાનાને પહેલું મૃત્યુ આવે એમ પણ બને. તે હવે રે નહિ.” સગર ચક્રવતી શું કહી રહ્યો છે? આ જ કે માયારાત્રિમાં કાળચાર આખા જગતમાં ઘર ઘર ભમે છે, તે ગમે ત્યારે ગમે તે જીવના પ્રાણ સંહરી જાય છે. - ચક્રવતી પાસે બ્રાહ્મણે અંકે કરાવ્યું કે “નાનાને ય પહેલું મોત આવે, ને તે ગમે ત્યારે આવે.” પછી લશ્કરને ઈશારો કર્યો, એટલે કાળ ઝબ્બામાં લશ્કર ત્યાં દાખલ થયું. ચકવતી જોઈને ચેકી ઊઠી પૂછે - છે, “આ શું? શેના કાળા ઝળ્યા? અને છોકરા ક્યાં?” Page #290 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કહે –“માફ કરજે, તમારા 60 હજાર છોકરા. અષ્ટાપદ તીર્થની રક્ષા કરતાં કરતાં એમના પર દેવતાને પ્રકેપ ઊતર્યો, અને એણે સાઈઠ હજારને બાળી મૂક્યા !" ચકવતીને આ સાંભળતાં જ કમકમી આવી ગઈ, એટલે બધે સજડ આઘાત લાગ્યું કે “હે ? બોલતાં જ બેભાન થઈ ગયે. શીત ઉપચારથી ભાનમાં આવતાં જ્યાં પાક મૂકી રેવા જાય છે, શેક કરે છે, ત્યાં દેવ બ્રાહ્મણ કહે છે, દેવનું ચકવતીને આશ્વાસન : મહારાજા! મહારાજ ! આ શું કરે છે? હમણાં જ પહેલાં તમે કહેતા હતા કે જન્મેલાને મોત આવે. જ, અને કેને ક્યારે મેત એનો નિયમ કશે નહિ. નાનાને પણ પહેલાં મિત આવે. તે આ શાને શેક કરે? મને શિખામણ એ તમને નહિ? જુઓ હું મનુષ્ય નથી દેવતા છું. આ તમને આઘાત ન લાગે, અને ધૈર્ય રહે, એ માટે જ મેં આ બ્રાહ્મણ અને એના મરેલા પુત્રને દેખાવ ર હતો. માટે હવે શેક ન કરો, મરેલા જીવ પાછા આવતા નથી, તેથી શોક કરેલો માથે પડે છે. શેક કરવાને બદલે કરાઓના તીર્થરક્ષાના ભવ્ય આત્મા–પરાક્રમની અનમેદના કરો, અને જાત માટે બોધ ગ્રહણ કરે, કે આપણને પણ. ખબર નથી કે મૃત્યુ ક્યારે આવે; માટે મૃત્યુ આવતાં પહેલાં. આત્માનું હિત સાધી લે.” બસ, આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજનું આ જ કહેવું છે, " દુન્યવી માયા, ને માયાની જડ-ચેતન વસ્તુઓ Page #291 -------------------------------------------------------------------------- ________________ 200 ઘોર અંધકારભરી એક રાત્રિ છે, એમાં કાળચર જીવે માનેલા સર્વસ્વ ઉપર એકવાર ધાડ પાડવાને છે, ને એ સર્વસ્વને જોતજોતામાં ઊડી જવાનું છે. તે એ સર્વસ્વને શું વળગ્યા રહેવું? જીવને કહેવું. આજસુધી બહારની મોહમાયાનું ઘણું કર્યું. હવે અંદરવાળા તારા આત્માનું કરે, કેમકે અહીં તને જૈન ધર્મને પ્રકાશ મળે છે. કાળચરની ધાડ વખતે આ ધર્મતત્વ–પ્રકાશની તક પણ લૂંટાઈ ખવાઈ જવાની છે. જીવતાં જ એની તક છે. માટે જ્યાં સુધી - અહીં જીવતે છે ત્યાં સુધીમાં આ પ્રકાશમાં ધર્મ કરી અંદર વાળા તારા આત્માનું સધાય એટલું સાધી લે.” અનાર્યદેશમાંથી ભાગી આર્યદેશમાં આવેલ આદ્રકુમાર - લક્ષ્મીપુર નગરમાં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજની પર્ષદા આગળની દેશના સાંભળી રહ્યો છે. એમાં છેલ્લે આચાર્ય મહારાજ શ્રી પુણ્યનંદન સૂરિજી કહે છે - બેમાંથી જે ઈષ્ટ હોય તે કર જુઓ પુણ્યવાન ! જગતમાં (1) ધર્મનાં ફળરૂપે અહીં માન–સત્કાર-આદર-કીતિ, ચિત્તશાંતિ–સમાધિ, અને પરલોકમાં નરેન્દ્ર વિદ્યાધરેન્દ્ર યાવતુ દેવેન્દ્રપણું સુધીનાં ફળ દેખાય છે. ત્યારે (2) પાપનાં ફળ રૂપે અહીં અપમાન–અનાદર–અપયશ, -માનસિક ચિંતા–સંતાપ-અસમાધિ, અને પરભવે નરકતિર્યંચાદિ દુર્ગતિ તથા ઘર અશાતા-દુઃખ-ત્રાસ દેખાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ 271 માટે અમારે એટલું જ કહેવું છે, હવે તમને આ એમાંથી જે ઈષ્ટ હોય ગમતું હોય તે કરો.” અહીં પ્રશ્ન થાય, - પ્ર– “જે ઈષ્ટ હોય” એમ કહીને શું આચાર્ય મહારાજે એમ કહ્યું કે તમને પાપ ઈષ્ટ હોય તો પાપ કરે ? જૈન મુનિ શું પાપ કરવાનું કહે? ઉ૦ ના, જે ઈષ્ટ હોય” એમ કહીને કહ્યું,-જે સુખ કે દુઃખ ઈષ્ટ હોય તે ઈષ્ટને માર્ગ લે.” ત્યારે જીવને સહજ રીતે સુખ જ ઈષ્ટ છે, દુઃખ કેઈને ય ઈષ્ટ નહિ. એટલે તો અનંત જ્ઞાનીઓ ધર્મ કરવાનું કહે છે છતાં એ જીવ કેમ નથી કરતો? કારણ કે જીવ ધર્મમાં કષ્ટ દેખે છે, દુઃખ દેખે છે. તેથી જ ધર્મ નથી કરતો. દુ:ખ જે ઈસ્ટ હાય તો ધર્મ કેમ ન વધાવી લે ? જીવને ઈષ્ટ સુખ છે. તેથી આચાર્ય મહારાજ અહીં કહે છે, “જો સુખ ઈષ્ટ છે, તે સુખને માર્ગ ધર્મ છે, પાપ નહિ. માટે પાપ છોડે ને ધર્મ કરે.” શિકારી રઠેડને બારેટની ચીમકી: પેલે રાઠોડ, ખબર છે ને, જંગલમાં શિકાર કરી પાછો ઘોડા પર ચાલ્યો આવતો હતો, ને ઘેડાને પૂછડે શિકારથી મારેલા સાત સસલાની હાર બાંધી હતી, તે રસ્તા પર ઘોડાની પૂંઠે સસલાના મડદા ઘસડાયા આવતા હતા. હવે રાઠોડ રસ્તો ભૂલ્યો, રસ્તાની ખબર નથી પડતી, એટલે ત્યાં સામેથી આવતા એક ચારણ બારોટને પૂછે છે - ભાઈ ! ગામને રસ્તે કો?” Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭ર ચારણ હુંશિયાર અને દયાળુ હતો. એણે જોયું “અત્યારે આ શિકારી રાઠોડને ટોણો મારવાને અવસર છે. કદાચ એ ટોણ લાગતાં આ હિંસા છેડી દે તે સારું એટલે એ. નિર્ભયપણે જવાબ દે છે, “જીવ વર્ધતા નરય ગઈ, રખંતા સ હોય; હું જાણું દય વટ્ટડી, જિણ સૂઝે તિણ લોય.” અર્થાત્ મને બે મારગની ખબર છે - જીવને મારતાં નરકગતિ અને જીવને બચાવતાં સ્વર્ગગતિ. એટલે જીવહિંસા એ નરકને માર્ગ, અને જીવદયા એ સ્વર્ગને માર્ગ છે. હવે નરક, સ્વર્ગ જે ઈષ્ટ હોય એને મારગ પકડી લે.” રાઠોડ ટેણે સમજી ગયા, “આ મને એમ કહે છે કે આ તે છે જેને મારવાને શિકારને ધંધે માંડી છે? નરકે જાઈશ નરકે. પછી ત્યાં કઈ તારે બાપે પણ છોડાવવા નહિ આવે. અરે! જેણે તારા શિકારના ગુણ ગાયા, ને પીઠ થાબડી હશે, એ પણ નરકમાંથી તને છોડાવવા નહિ આવે! અને નરકનાં દુઃખ એટલે હજારે-લાખો-કોડે–અબજ અસંખ્ય વરસની કપાવા-છેદાવા-છોલાવા-પીસાવા–બબાવા. વગેરેનાં જાલિમ ભયંકર દુઃખ ! એ તારાથી શે સહ્યા જશે? માટે એ દુઃખે લાવનાર આ શિકાર વ્યસનને છોડ;” - એમ બારેટ કહે છે. રાઠોડ તરત ઘેડા પરથી નીચે ઊતરે છે, અને બારોટને પીઠ થાબડી અભિનંદન આપે છે, ઉપકાર માનતે કહે છે, Page #294 -------------------------------------------------------------------------- ________________ 273 ચારણ! આજે તેં મારી આંખ ખોલી નાખી. જા, આજથી મારે જીવનભર શિકાર ત્યાગ. તારે ઉપકાર માનું છું,' એમ કહી ચારણને ઈનામ આપે છે, ને ઘોડાને પૂછડે ગાઠેલી સસલાની હારને છોડી નાખી ગામને રસ્તો પૂછી રવાના. થાય છે. આચાર્ય મહારાજ અહીં દેશનાની સમાપ્તિમાં આ કહે છે સુખને માર્ગ ધર્મ, દુઃખને માર્ગ પાપ. સુખ કે દુખ જે ઈષ્ટ હોય તેને માર્ગ લે.” મતલબ, “તમને સુખ જ ગમે છે, તો સુખને માર્ગ ધર્મ અપનાવો.” Page #295 -------------------------------------------------------------------------- ________________ 18. આદ્રકુમારને દેશનાની અસર :અહો ! ધર્મને જ્યારે આટલે બધો મહિમા છે. તે પછી મારે ધર્મ સિવાય બીજું કરવા જેવું છે જ શું? સારું થયું કે હું અહીં આર્યદેશમાં આવી ગયે! તે જ આ ધર્મમહિમા સાંભળવા મળ્યો! અનાર્ય દેશમાં આનું સ્વનું ય ક્યાં જોવાનું હતું ?" હવે તે મારે જીવનમાં જે એક ધર્મ જ જઈને હાય, ને પાપ જોઈતું જ ન હોય, તે મારે ચારિત્રમાર્ગ જ શ્રેયસ્કર છે. ઘરવાસના જીવનમાં તે છએ કાયના જીના કચ્ચરઘાણ કરવા પડે, ને અઢારે પાપસ્થાનક સેવવા પડે ! તેમ પાપોની અવિરતિ ય જાલિમ ઊભી! ત્યારે સાધુજીવનમાં પાપસ્થાનક બંધ અને ધર્મ સાધવાની પૂરી સ્વતંત્રતા ! ધર્મ સેવવા સાધુ સ્વતન્ન, તે ફાવે એટલા ધર્મ આચરી શકે. માથાવાઢ દુમન આવે છતાં સાધુ એના પર ભરપૂર ક્ષમા વરસાવી શકે. તપસ્યા શક્ય એટલી કરી શકે. તે ધર્મ સાધવાની આ સર્વતન્ન સ્વતંત્રતાને લાભ ઉઠાવી લેવા હું સાધુ થઈ જાઉં.” બસ, આદ્રકુમારે ચારિત્ર લેવાનો નિર્ધાર કરી લીધો, અને પિતાની સાથે ઘરેથી જે ધન-ઝવેરાત લઈ આવ્યું હતું તે બધું સાતે ક્ષેત્રમાં ખરચી દીધું. પૈસા કેમ ન રખાવ્યા? હવે જે સાધુ થવું છે તે પૈસાની શી જરૂર જ છે? Page #296 -------------------------------------------------------------------------- ________________ 275 દીક્ષા લેતાં દવા માટે પૈસા કેમ ન રખાવાય? : પ્રવ- સાધુ થયા પછી કદાચ માંદા પડ્યા તે દવાદારૂ માટે પૈસા રખાવી મૂકાય? - ઉo– ના, તે તે પાંચમું પરિગ્રહ–ત્યાગનું મહાવ્રત જ ઘવાય, પૈસે રાખું નહિ, રખાવું નહિ, રાખતાને સારા માનું નહિ,” આ મહાવ્રતની પ્રતિજ્ઞા હોય છે. એમાં અહીં પૈસે ભલે જાતે રાખે નહિ, પણ રખાવ્યું. એટલે વ્રત ક્યાં અણીશુદ્ધ સચવાયું ? ખરી રીતે દવા માટે પૈસા રખાવવાને વિચાર આવે ત્યાં સાધુમાર્ગ પર પાકે વિશ્વાસ જોઈએ કે “જે હું ભગવાને કહેલા સાધુતાના નિયમ મુજબ ચારિત્ર પાછું, તો મને મંદવાડ આવે જ શાનો? અવારનવાર ઉપવાસો હોય એટલે હાજરીને આરામ મળતો રહે, તેથી એ પ્રાયઃ સશક્ત જ રહે. સશક્ત હોય તે ખાવાના પારણાના દિવસમાં ખાધેલાને પચાવી દે. બરાબર પચનથી વાયુ વગેરેના દોષ ઊભા જ ન થાય. ખાધેલું બરાબર ન પચે એટલે જ એમાંથી વાયુ-વિકાર થઈ રોગ ઊભા થાય છે. અહીં તો પારણે પણ સારી ઊંદરી, દ્રવ્ય–સંક્ષેપ, રસત્યાગ વગેરેથી આરોગ્ય સારું જળવાઈ રહે. - સંયમના પ્રભાવે ગૃહસ્થ સેવામાં : કદાચ તેવા નિકાચિત કર્મનાં કારણે આરેગ્ય-નિયમે જાળવવા છતાં બિમારી આવી, તે ય ત્યાગ–તપ એનું મહાન ઔષધ છે. છતાં કદાચ દવાની જરૂર પડી તો એ સાધુસેવા કરનારા વિદ મળે છે, ગૃહસ્થ મળે છે. સાધુ જે બરાબર સંયમ ધર્મ પાળે, તે એને એ પ્રભાવ પડે છે કે Page #297 -------------------------------------------------------------------------- ________________ 276 ગૃહસ્થ સેવામાં ખડે પગે રહે છે. બાકી સાધુ પોતે જ જે આવા ભયે રાખી મહાવ્રત અને નિસ્પૃહતાને ભાંગ લગાડે, તે પૂર્ણ સંયમ ક્યાં રહ્યું ? પછી એને પ્રભાવ શાને પડે ? વાસ્તવમાં તે ચાલે ત્યાંસુધી સહન જ કરી લેવાનું જીવનસૂત્ર-સાધુસૂત્ર રાખ્યું હોય; એને વાતવાતમાં એવી અપેક્ષાઓ જ શાની હય? સાધુ રોજ સક્ઝાયમાં બોલે છે.. મગારસમા બુદ્ધા જે, ભવતિ અણિસ્સિયા - નાણાપિંડયા દંતા, તેણ વરચંતિ સાહુણો” અર્થાત્ જ્ઞાનયોગથી જીવનારા સાધુ બ્રમરની જેમ અનિશ્રિત હોય છે, અર્થાત્ કેઈની નિશ્રા કે આધાર પર જીવનારા નહિ, ભમરાની જેમ જુદા જુદા ઘરમાંથી અલ્પ અલ્પ લઈને જીવનારા. “મારે અમુક ઘર આધાર’ એવી કેઈ અપેક્ષા જ નહિ, તેથી જ તે સાધુ કહેવાય છે. સાધુ એટલે સાધનાર, પિતાના માત્ર દર્શન-જ્ઞાન–ચારિત્રની જ અપેક્ષા. રાખનારા, રત્નત્રયી ઉપર જ આધાર રાખી એની જ સાધના. કરનારા. રત્નત્રયીને સાધે તે સાધુ. એને ડર હોય કે “જે. ગોચરી પાછું વગેરે કામકાજ અંગે અમુક ઘર કે અમુક વ્યક્તિની અપેક્ષા રાખીશ, તે સંભવ છે એના ઘરના આરંભ, સમારંભને પરિગ્રહની મને છૂપી છૂપી અનુમોદના ટે!” સારાંશ, સાધુ અનિશ્ચિત હોય, એટલે દીક્ષા લેતી વખતે ભાવી બિમારીની કલ્પના કરીને પૈસા ન રખાવે. ત્યારે પૂછે - પ્ર - પરંતુ ભવિષ્યમાં વસ્ત્ર-પાત્ર માટે તે પૈસા રખાવવાની જરૂર ન પડે? Page #298 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ - ઉ–સાધુને વસ્ત્ર જોઈએ કેટલા? અને તે કેવા જોઈએ? તે કે જીર્ણ-શીર્ણ અને પ્રમાણપત. એવાં વસ્ત્ર તે ગૃહસ્થને ઘરમાં વાપરેલામાંથી ય મળી શકે છે. શું આર્યદેશના લેક બધા જ એવા પણ છે કે સાધુસેવા અતિથિસકાર કેઈ જ ન કરતું હોય ? ના, હજી ધર્મ જીવંત છે, આ કુળમાં પૂર્વની ધર્મસાધનાવાળા જ જન્મે છે, એના પૂર્વ સંસકાર એને અહીં ધર્માત્મા બનાવે છે. એમાં સાધુમહાત્માઓના ઉપદેશ પણ મળે છે, ને એ પૂર્વ સંસ્કારને તાજા કરી આપે છે. એવા ધર્મામાવાળા દેશમાં વસ્ત્ર પાત્રની ચિંતા કરવાની હોય? તે પૂછે - પ્ર– પણ સાધુજીવનમાં ભણાવનાર પંડિત માટે તે દીક્ષા લેતા પહેલાં પૈસાની સગવડ કરી રાખી હોય તો સારું ને ? ઉ૦- ના, પિતાના માટે પૈસાની સગવડ રખાવવી એટલે પરિગ્રહત્યાગનું વ્રત ઘવાય. બાકી ખરેખરું ભણવાનું તો ગુરુઓ પાસે છે. જરૂર પડે તો ભણેલા બીજા સાધુ પાસે પણ ભણી શકાય છે. પંડિતની જરૂર પડે તો આણંદકલ્યાણ સંઘ પંડિતની વ્યવસ્થા કરે છે, એટલે તો દીક્ષા લેતા પહેલાં એ માટે પૈસા નહિ રખાવનાર કેઈ મુનિઓ અને સાધ્વીએ સારું ભણેલા આજે જોવા મળે છે. પહેલેથી એમણે સગવડ નહોતી રખાવી એટલે શું અભણ રહ્યા ? ના, ખરેખર તે સાધુ થવું એટલે પંડિત નથી થવાનું, પણ સંયમી થવાનું છે, ષટૂકાય જીવોના રક્ષક-અહિંસક થવાનું છે. એમાં જિનાજ્ઞા મુજબ રાજને અમુક સમય સ્વાધ્યાય Page #299 -------------------------------------------------------------------------- ________________ કરવા આપવી જ જોઈ-ભાઈ, ભાગાકાલ સા કર. - 278 કરવાનું છે. પણ ત્યાં એ નિયમ નથી કે “આટલી ગાથા ગેખી આપવી જ જોઈએ.” હા, ભણાવનારની સગવડ અને તાકાત પ્રમાણે જરૂર ગેખે–ભણે, ભણવું જ જોઈએ. પરંતુ સર્વસામાન્ય કર્તવ્ય શું ? આ જ કે ચાઉદ્ધાલં સઝાય.” દિવસ–રાતના આગલા પાછલા પહેરમાં સ્વાધ્યાય કરે. પંડિત થયેલા સાધુ પણ જે આ ન સાચવે તો આરાધક નહિ; અને પંડિત નહિ થયેલા પણ ચાર કાળ શાસ્ત્રસૂત્રગાથા રટે, ભણે, પુનરાવર્તન કરે, તે તે આરાધક છે. ભગવાનને આ માર્ગ છે. આ માર્ગની પરવા રાખ્યા વિના પંડિત બનવાનું મન થાય છે, એમાં અભિમાન અને માનાકાંક્ષા ખાસી પિોષાવાને સંભવ છે. માટે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે “તારે પંડિત શા માટે બનવું છે? જે પ્રભુને સંયમમાર્ગ બરાબર સમજાય અને એ જ પાળ હોય, તે પ્રભુના શાસ્ત્રોની મર્યાદામાં રહી જેટલું નવું જ્ઞાન પ્રાપ્ત થાય એ કરવાનું, પ્રાપ્ત થયેલું ગુમાવવાનું નહિ, અને તે વિનયાદિ સાથે “ચાઉકાલ સક્ઝાયનું રોજિંદું કર્તવ્ય અવશ્ય બનાવવાનું; તે પૂર્ણ આરાધક બનાય. લેશ પણ આ સ્વાધ્યાય અંગે વિરાધક નહિ. આ જ્યાં માર્ગ હોય, ત્યાં દીક્ષા લેતા પહેલાં પોતાની પાસે પૈસા છે, તેથી “સાધુજીવનમાં કામ લાગે માટે પૈસા રખાવવાની સગવડ કરી રાખો” એવું મન જ શાનું થાય? આદ્રકુમાર પાસે પૈસા હતા પણ એણે એ પૈસા રખાવવાને કશે વિચાર ન કર્યો, અને બધા જ પૈસા સાત ક્ષેત્રમાં વાપરી નાખ્યા. Page #300 -------------------------------------------------------------------------- ________________ 19. દેવનિષેધ છતાં આદ્રકુમારની દીક્ષા આદ્રકુમારને દેવ દીક્ષાની ના પાડે છે : હવે આદ્રકુમારને અહીં પુણ્યનંદસૂરિજી મહારાજને ઉપદેશ મળે, તેમજ પૂર્વભવના સંયમને અભ્યાસ છે, જતિમરણ જ્ઞાનથી એ સંયમ યાદ આવ્યું છે, એટલે સંયમ માર્ગની એને જાણ થઈ છે, તેથી પ્રત્યેકબુદ્ધ સાધુ થવા ચારિત્ર સ્વીકાર કરવા તૈયાર થાય છે. ત્યાં દેવતા હાજર થઈ એને કહે છે, “હે આદ્રકુમાર ! તમે સાત્વિક છો, સર્વથી ચારિત્ર લઈ શકે એમ છે, પરંતુ તમારે હજી નિશ્ચિત ભેગાવલિ કર્મ ભેગવવાના બાકી છે, માટે હમણાં ચારિત્રની ઉતાવળ ન કરે. હા, આત્મામાં અનિકાચિત ભેગાવલિ કર્મ પડ્યા હોય તે તો પ્રબળ વૈરાગ્ય અને પ્રખર સંયમ–સાધનાથી તથા વ્રત–નિયમ–તપસ્યા અને જોરદાર શાસ્ત્રસ્વાધ્યાય-સાધુકિયા યાને જ્ઞાનધ્યાનથી તૂટી જાય છે, પરંતુ નિકાચિત કમ તે ભેગવવા જ પડે છે. ભેળવીને જ એને છુટકારે થાય છે, ભેગવ્યા વિના નહિ. - “નામુad લી મે ક્રોટિશૉપિ !" Page #301 -------------------------------------------------------------------------- ________________ 280 “અર્થાત્ સેંકડો કોડ યુગ વિતે, પણ નહિ જોગવાયેલું કર્મ અથવા નિકાચિત કર્મ ક્ષય પામતું નથી. માટે તમે ઠહેરી જાઓ, ભેગાવલિ ભેગવાઈ ગયા પછી ચારિત્ર લેજો.” ત્યાં આકુમાર કહે, “મને સંસારવાસના બિલકુલ નથી, મારે વળી ભેગાવલિ ભેગવવાની વાત જ શી ?" દેવતા કહે, “તે અત્યારે તમને ભલે જરાય વાસના ન હોય, પરંતુ ભોગાવલિ કર્મ એને ભાવ ભજવ્યા વિના નહિ રહે. એ ઉદયમાં આવતાં વાસના જગાવશે.” આદ્રકુમાર કહે - કર્મ એને ભાવ ભજવવા આવે તે પહેલાં જ હું ભગવાનને પ્રબળ ત્યાગ-તપ અને વૈરાગ્ય-ભાવનાથી કર્મોને ઠેકાણે પાડી દઈશ.” તપ વૈરાગ્યથી વિકારો કેમ જાય ? : એ આરાધનાથી શરીર અને મન જ એવા કરી મૂકીશ કે એમાં લેશ વિકાર ન જાગે.” દેવતા કહે છે મહાનુભાવ! તમને શું ખબર નથી કે, 'क्वचित्तु बलियान् जीवः क्वचिच्च कर्माण्यपि / ' ક્યારેક તે જીવ વધુ બળવાન થાય છે, તે કર્મોને હેઠા પાઢી નાખે. પરંતુ ક્યારેક કર્મો પણ એવા અધિક બળવાન હોય છે કે જે જીવને હેડ પાડી નાખે. તમારા ભેગાવલિ કર્મ બળવાન છે; એ ઉદયમાં આવશે ત્યારે તમે ગમે તેટલા વિરાગી, પણ તમને એ ચારિત્રથી હેઠા પાડશે. Page #302 -------------------------------------------------------------------------- ________________ 281 ‘कृतकर्मक्षयो नास्ति कल्पकाटिशतैरपि, ગવરમેવ મોત : સુમાશુમન્ " . અર્થાત્ કરેલા કર્મને સેંકડે કટિ યુગ સુધી પણ નાશ નથી થતું. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય જોગવવું પડે છે. માટે થોભી જાઓ.” જેપીના રવાડે હૂખ્યા : શું આદ્રકુમાર થોભે? બીજે હોય તો એના મનને એમ થાય કે “ભાઈ ! આપણે શું કરીએ? આપણને તો દીક્ષા લેવા ઘણું ય મન છે, પરંતુ આ દેવતા “ના” કહે છે. તેથી બેસો ઘેર.” કેમ મનને આમ થાય? કહો. દિલની અંદરમાં ઊંડે ઊંડે વિષચેની મિઠાશ બેડી હોય એટલે દેવતાના વચનને વધાવી લેવાય છે. પાકે વૈરાગ્ય હોય તે મનને એમ થાય કે “ભલે દેવવાણી છે પણ એમાં કઈક દેવતાની કૌતુકથી યા ઠગાઈથી આવી વાણી કાં ન હોય ? અને માને કે ખરેખર એવી ઠગાઈ ન હોય એટલે દેવવાણી અફર લાગે, ને તેથી કદાચ મન પાછું પડે; પરંતુ આજે તો જોષીની વાણી ઉપરે ય કેટલાક છતે વૈરાગ્યે ઘરવાસે બેઠા રહે છે, કેમ જાણે જોષી એટલે સર્વજ્ઞ ! ખરેખર તો કેઈકે જોષીએ ના પાડવા છતાં, ચારિત્ર લીધું, તો આજે સારી રીતે પાળે છે. ત્યારે કેટલાક જોષીના રવાડે ચડી સંસારમાં ફૂખ્યા રહે છે. અર્જકુમાર પ્રત્યેક–બુદ્ધ સાધુ: આદ્રકુમારને એટલે જ્વલંત વૈરાગ્ય છે કે એ દેવતાની વાણીની પરવા કર્યા વિના જાતે દીક્ષા લઈ પ્રત્યેક–બુદ્ધ Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૮ર સાધુ બની કઠેર ચારિત્ર પાળવા નીકળી પડે છે, ને ગામગામા વિચરતાં નિરતિચાર ચારિત્ર પાળવા સાથે પ્રખર ત્યાગ અને તપસ્યા આદરે છે. તપ–સંયમને જ માનવ જનમને સારુ દેખે છે તેથી, અને વિશેષમાં દેવતાએ કહેલા ભેગાવલિ કર્મ તોડી નાખવા છે તેથી, તપ–સંયમ આરાધવામાં શું કામ બાકી રાખે? જેને જેની લગન, એ એની પાછળ તૂટી મા તૈયાર હોય છે. વણિકને ધનની લગન લાગે છે તો એની પાછળ. વેપારમાં એ તૂટી મરવા તૈયાર રહે છે. વિદ્યાસાધકને વિદ્યાની લગન હોય છે તે, એ સાધવા પાછળ તૂટી પડે છે. સમાજનું માન મેળવવાની લગનવાળા છે એની પાછળ. તનમન-ધનથી ખૂબ તૂટી પડે છે. લગન લાગ્યા પછી એની. ખાતર કષ્ટ સહવામાં કચાશ નથી રખાતી. એટલે જ જાતમાં જે તે દેખાશે કે જિનભક્તિ-તપ વગેરેમાં ધનવ્યય–શરીરવ્યયનાં કષ્ટથી જ પાછા પડાય છે, તે એ ધર્મની લગનમાં ખામી. છે, નહિ કે શક્તિમાં ખામી, મોટા શાલિભદ્ર, ધને, સનકુમાર-ચકવતી જેવાને તપ-સંયમની લગન પાકી લાગી હતી, તો એની પાછળ કેવા તૂટી પડ્યા? ચારિત્ર લઈને કેવી જોરદાર તપસ્યાઓ અને કડક ત્યાગનાં કષ્ટ સહવામાં બાકી ન રાખી ! ખુદ મહાવીર ભગવાન સામે જુઓને, ઉત્કૃષ્ટ સંયમની લગન લાગી તો ઘેર તપસ્યાઓ કરવામાં, જાલિમ પરિસહે Page #304 -------------------------------------------------------------------------- ________________ 283 સહવામાં, અને ભયંકર ઉપસર્ગો વેઠવામાં કારમાં કષ્ટની ગણતરી ન રાખી કે કેટલું સહન કરવાનું? ધર્મની વાત આવે ત્યારે આપણે કેમ કષ્ટ સહવાથી. ભાગીએ છીએ? કેમ તન-મન-ધનથી એની પાછળ તૂટી મરતા નથી? કહો, ધર્મની એવી લગન ક્યાં જાગી છે? વિમળશાહ મંત્રીને આબુ ઉપર દેરાસર કરવાની અને. પરમાત્માની ભક્તિ કરવાની લગન લાગી હતી, તે એ કાળના. રૂપિયા અઢાર કોડ એક જ દેસાસર પાછળ ખરચી નાખ્યા!. વિજ્ય-વિજયાની ભક્તિ કરવામાં ચોરાશી હજાર મુનિઓની ભક્તિ કરવા-જેટલે લાભ છે” એમ કેવળજ્ઞાની કહે છે, તો આ હિસાબે વિચાર વિજય-વિજયાના બ્રહ્મચર્યની કેટલી ઊંચી કિંમત ! જે બ્રહ્મચર્યની લગન છે, તે એની પાછળ તૂટી પડવામાં શું કામ કમીના રાખવાની હોય?" મનને પણ એવું બનાવી દીધું, કે મનના અનાદિના વિષયરસને તોડી નાખે ! એ સમજતા હતા કે - જેમ જંગલના સિંહ મેટા મદોન્મત્ત હાથીની સામે, કાયર નથી બનતા, પરાક્રમી બને છે, એમ આ અલાયદાઅનેરા માનવજનમમાં મોહ અને કર્મની સામે તેમજ કષ્ટ અને તકલીફની સામે કાયર નથી બનવાનું, પરાક્રમી બનવાનું છે. એને જેમ પેલે સિંહ ગર્જના કરી પૂંછડું પછાડી જંગી મેટા મદોન્મત્ત હાથીને પડકારે કે “આવ, સામે આવ, તને તોડી નાખું છું, એમ આપણે કાયર-કંગાળ બન્યા વિના કર્મને ને મેહને પડકારવાના છે કે “આવે. સામે આવે, તપ–સંયમના જાલિમ કષ્ટ સહીને પણ હું Page #305 -------------------------------------------------------------------------- ________________ 284 તમને તોડી નાખીશ.” જે રુડા માનવ-અવતારની આ કદર કરે, કિંમત સમજે, તે પછી કષ્ટ સહવામાં અને ત્યાગ કરવામાં એ શું કામ બાકી રાખે? આદ્રકુમાર પ્રત્યેકબુદ્ધ મહર્ષિ બનેલા, તે ત્યાગ–તપસંયમના કણ ઉપાડવા નીકળી પડ્યા. ગામેગામ એકાકી વિહાર કરે છે. એમાં કશે સાધનામાં અપવાદમાર્ગ લેવાની વાત નહિ, ઉત્સર્ગ માગે જ આરાધના એટલે કે કડક જ સાધના કર્યો જાય છે! નજર સામે દેવતાએ કહેલા ભેગાવલિક તરવરે છે, ને એને તોડી નાખવાને નિર્ધાર છે, એટલે પરસહિ અને તપ-સંયમની સાધના વિશેષ જોરદાર કરવા ચાલે છે. અવારનવાર ગામ-ગામ શૂન્ય ઘરમાં કે જંગલમાંથી પર્વત ઉપર પ્રતિમા ધ્યાને કાર્યોત્સર્ગમાં રહે છે ! પ્રતિમા ધ્યાન એટલે: પ્રતિમા ધ્યાન એ એક અભિગ્રહ–વિશેષ છે. એમાં અમુક સમય માટે પ્રતિજ્ઞાબદ્ધ કાસગમાં સ્થિર ઊભા રહી ચોક્કસ પ્રકારનાં તાત્વિક ધ્યાનમાં મનને લગાવી દેવાનું હોય છે દા. ત. રાત્રિનું ધ્યાન લીધું હોય તે આ સૂર્યાસ્તથી માંડી આવતા સૂર્યોદય સુધી એક જ સ્થાને ખડા ખડા કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેવાનું, અને ધ્યાન ધરવાનું, પછી એમાં મોટા દેવતાઈ ભયંકર ઉપદ્રવ આવે તે પણ ધ્યાન અને એ કાર્યોત્સર્ગ મુદ્રામાંથી ચસકવાની વાત નહિ.” ભલે કાયા કચરાઈ જાઓ, કુટાઈ મરે, તૂટી પડે, પણ એની લેશ પણ પરવા નહિ કરવાની. એમાં ય મન એટલું બધું સમતામાં સાબૂત કે “આ ઉપદ્રવ કરનારો ખરાબ, - ચા ઉપદ્રવ ખરાબ” એટલું ય મનમાં નહિ લાવવાનું ! જ્યારે, Page #306 -------------------------------------------------------------------------- ________________ * 285 આપણે જરાક ગરમી વધી પડી છે. આકુલ-વ્યાકુલ. થઈએ છીએ ! “બહુ ગરમી” એમ મનમાં લાવીએ છીએ, બીજાની આગળ એની ફરિયાદ કરીએ છીએ. મનને લાગે કે “ગરમી બહુ!” એટલે? મનને ગરમી ખરાબ લાગે છે. એ કઈ માણસની વરસાવેલી નથી, નહિતર માણસને પણ ખરાબ કહેતા આંચકે નહિ આવત. કેવી આપણી કાયરતા! ત્યારે આદ્રકુમાર મહર્ષિ મેટા દેવતાઈ ઉપદ્રવ આવે. તો ય પ્રતિમા ધ્યાનમાં રહેલા એમને મન “આ ઉપદ્રવ ખરાબ” એટલું પણ મનમાં લાવવું નથી. પ્રો– એટલું બધું કષ્ટ એટલે શરીરને ભારે પીડા હોય, તે પછી શું મનને કશું લાગે નહિં? કશું થાય નહિ? ઉ– મનની ઊંચી કેળવણુથી શરીરનું કષ્ટ મનને લાગે નહિ. ઉપસર્ગસ્થિરતાને ઉપાય: નાના નાના કષ્ટમાં ધીરતા મેટા ઉપસર્ગમાં ય મનની આવી કેળવણી માટે પહેલાં જ્યાં શરીરને કશું કષ્ટ નથી એવા મામુલી મામુલી પ્રતિ કળ પ્રસંગમાં મનને આવું કેળવવું જોઈએ કે “આ પ્રતિકળ ખરાબ” “આ પ્રતિકૂળ કરનારો ખરાબ,” એમ મનમાં, લાવવાનું નહિ.' દા. ત. ઘરમાં કેઈએ એક વસ્તુ એકને બદલે બીજી જગાએ મૂકી, આપણને એ ગમ્યું નહિ, ત્યાં મન જે વિચારે છે કે “આ ખરાબ. આમ બીજે મૂકાય? મૂકનારે કે. અક્કલ વિનાને?” તે આવું ય મનને ન થવું જોઈએ. મન. Page #307 -------------------------------------------------------------------------- ________________ 286 ત્યાં ઝટ સમાધાન કરી લે “ભાઈ ! એ બિચારો એવાં કર્મ લઈ આવ્યા એટલે એ કર્મ આમ ભુલાવે. ચાલે હું એગ્ય જગાએ મૂકી દઉં! બાકી આમાં કાંઈ બહુ ખરાબ થયું નથી. પછી શા માટે મારે ખરાબ કષાય કરવા ? બહુ ખરાબ તે પ્રતિકૂળ વસ્તુ નહિ, પણ જરા - જરામાં મારા મનના ભાવ બગાડું છું, એ બહુ ખરાબ છે. જડ પુદગલના શા બહુ લેખા માંડવા હતા કે આ સારું ને આ ખરાબ ?" એમ કોઈ આપણને ભારે શબ્દ બોલી ગયું, એમાં કઈ : આપણા શરીરને કષ્ટ નથી થયું, છતાં ત્યાં મન કેવુંક ઊંચું નીચું થાય છે? " આ બોલ બહુ ખરાબ, આ બેલનારો -ખરાબ,” એમ ઝટ મનને આવી જાય છે ને? શું કામ મનને વિહવળ કરવું ? એ બોલ્યો તે એની પાસે રહ્યું, આપણને કાંઈ શરીર પર ઘા લાગ્યો નથી.” આ ખરાબ” “તે ખરાબ કેમ લાગ્યા કરે છે? આખો દિવસ બહારના વિચાર બહુ રાખીએ છીએ તેથી, આ સારું, આ ખરાબ” એમ મનને લગાડ્યા કરીએ છીએ તેથી. અંદરવાળા આપણું આત્માને તે આપણે યાદ જ કરતા નથી કે એને શું ખરાબ ને શું સારું ?" આત્માને વિચાર બહ રાખ્યા કરીએ તે બહારની વસ્તુ કે બહારના પ્રસંગ પર બહુ વિચાર ન આવે, ને બહ લહેવાઈ ન જવાય. Page #308 -------------------------------------------------------------------------- ________________ 20. આત્માનો વિચાર કેવી કેવી રીતે? (1) આત્માને વિચાર આ રાખ્યા કરવાનું છે કે આપણું મનને આપણું જીવને કહેવાનું છે કે “જે જે જગતની વચ્ચે રહેવાનું છે એટલે અનુકૂળ પ્રતિફળ તો આવ્યા જ કરશે; પરંતુ શું અંતરમાં કીધ અભિમાન આવતા નથી ને ?" આ જેતે રહેજે. (2) “વળી કેઇની ય પ્રત્યે નેહ-મૈત્રીભાવ ગુમાવતો નથી, ને? દુખિયારાની કરુણા ભૂલતો નથી ને? સામે ભૂલ કરે એ કર્મ પીડિત છે માટે એ ભાવથી દુખિયારે છે. એના પર દ્વેષ નહિ, કરુણ લાવું,” એ આત્મા માટે સારુ. એમ કોઈનું સારું થતું દેખ્યું કે સાંભળ્યું તે ઈર્ષ્યા નથી આવતી ને ? એના બીજા ગુણ પર પ્રભેદ ભાવ ગુમાવતો નથી ને?” આ વિચારવું. (3) વારે વારે પોતાના આત્માની તપાસ રાખ્યા કરવાની કે “દુન્યવી વિષયો પર આકર્ષાઈ જતો નથી ને? રાગદ્વેષ કર્યા કરતો નથી ને?” (4) વળી આત્મામાં આ જેવાનું કે દેવ-ગુરુ-ધર્મની Page #309 -------------------------------------------------------------------------- ________________ 288 ચિંતા અને જડ પ્રત્યે ઉદાસીનભાવ કેટલે જાળવી રાખે છે? નહિતર આર્તધ્યાન ડગલે ને પગલે ! (5) એમ અંદરવાળાનું આ જોયા કરવાનું કે “નાના પણ જીવની હિંસા-વિરાધનાને વિચાર, જુઠને વિચાર, અનીતિ-અપ્રમાણિકતાને વિચાર નથી આવતો ને?” જે અંદરવાળા આપણે આત્માને આ વિચાર બહ રાખ્યા કરીએ તે બાહ્ય પદાર્થ કે પ્રસંગ અંગેના વિચાર કેટલા કરાય? અને એના શા બહુ લેખા મંડાય ? શું કામ એમાં લહેવાઈ જઈ દુબળા પડાય? મન શાનું બગડે? બાહ્ય પર રાગ-દ્વેષ હરખ-ઉદ્વેગ કરવાની ફુરસદ જ ક્યાંથી હોય? આમ જ્યાં શરીરને કષ્ટ નથી, અને વાત મામુલી બાહાની છે, ત્યાં પણ મનને બહુ રાગ-દ્વેષ અને હરખ- ઉદ્વેગથી બગાડ્યા કરતા હોઈએ, પછી શરીર પર કષ્ટ-દુઃખ આવતાં જ મન બગડે એમાં નવાઈ જ શી? પછી એમ લાગે કે “મહાપુરુષે પર શારીરિક કષ્ટ બહુ વરસે છતાં એમના મનને કેમ લાગી આવે નહિ? કષ્ટમાં મનને સ્થિરતા કેળવવાને ક્રમ: (1) શારીરિક કષ્ટ વિનાના પ્રસંગમાં ને તે પણ મામુલી પ્રસંગમાં પહેલાં કહ્યું તેમ મનને કશું લગાડવાનું નહિ. એ અભ્યાસ વધારતાં પછી (ર) મેટા પ્રસંગમાં પણ એ અભ્યાસ રાખે, કે મનને કશું લગાડવાનું નહિ. Page #310 -------------------------------------------------------------------------- ________________ 289 (3) પછી શરીરના મામુલી કષ્ટમાં મનને ન લાગવા દેવાને અભ્યાસ રાખવાને - દા. ત. ઋતુની ગરમી સહેજ વધી, પરંતુ સનને સમજાવી દીધું કે “નરકની ભઠ્ઠીઓની બારમી આગળ આ ગરમી શી વિસાતમાં હતી? આજે ય આફ્રિકા જેવા કે સહરાના રણ જેવા ગરમ પ્રદેશમાં લોકે કેવી ગરમી સહન કરે છે! ક્યાં એ મરી જાય છે કે સેસાઈ જાય છે!” એમ મન વાળી લઈએ તો ઋતુની ગરમી સહેજ વધી એમાં મન શાનું બગડે ? પછી મામુલી પ્રસંગમાં ટેવાઈ જતાં મોટા કષ્ટના પ્રસંગમાં પણ મનને સમજાવી દેવાય કે - (4) “આના કરતાં ભયંકર કષ્ટમાં આજે ય લોકો જીવે છે તે આમાં શું છે? અને (5) ખરી રીતે તે આ કષ્ટમાં મારાં અશુભ કમ ભગવાઈને ખપી જ રહ્યા છે, એને નાશ જ થઈ રહ્યો છે, એ મારા અંદરવાળા આત્માને લાભ જ છે, તે ભલેને શરીરે કષ્ટ આવ્યું; આમ મનને વાળી લેતાં મન ન બગડે. (6) મનને ભાવના આપવા પર સુખ–દુ:ખ છે. કોઈ પણ પ્રસંગમાં મનને સારી ભાવના આપે તે સુખ, નરસી ભાવના આ જ તો દુ:ખ મામુલી મામુલી પ્રગંગમાં મનને સારી જ ભાવના આપવાની ટેવ પાડે, પછી મોટા પ્રસંગમાં પણ મનને એ રીતે સારી ભાવના આપ્ટે જવાનું રાખવું, એટલે ત્યાં પણ મન બગડે નહિ, કષ્ટ લાગે નહિ. એવું શારીરિક કષ્ટમાં Page #311 -------------------------------------------------------------------------- ________________ 290 પણ પહેલાંનાના નાના મામુલી કષ્ટમાં મનને સારી ભાવનાએથી મનને ન બગડવા દેવાની શરુઆત કરીએ; પછી એમાં આગળ વધતા રહીએ; તો એક દિવસ એ આવીને ઊભા રહે કે જ્યારે શરીર પર ભારી ત્રાસ વરસતા હોય છતાં પણ મન ન બગાડીએ. મહાત્માઓ કેવી રીતે તૈયાર થયા? : મહાત્માઓ આ કરતા હતા. ચારિત્ર લીધું ત્યારથી આ અભ્યાસ કે પ્રતિકૂળતાઓનાં કષ્ટ વધાવવાનાં, ને એમાં મનને નહિ બગાડવાનું ને એ માટે મનને ઉત્તમ ભાવનાઓ આપતા. એમાં આગળ વધતાં અવસરે મોટા શારીરિક ત્રાસમાં પણ મનને વિકૃત થવા દેતા નહિ. આદ્રકુમાર મહાત્મા એજ કરી રહ્યા છે. કેમ જાણે ચારિત્ર જીવનમાં પહેલી સાધના કઈ? કષ્ટો આવકારવાની, અને મનને નિર્મળ રાખવાની. - કેમકે એથી તન અને મન ખડતલ બને, ને તે જ એના પર જ્ઞાન–ધ્યાન અને ચારિત્રના અનુષ્ઠાનની સાધના એકાગ્રભાવથી અને હર્ષોલ્લાસથી ચાલે. નહિતર જે તન-મન ખડતલ યાને સહિષણ ન હોય, તે ગમે તેવા ઉત્તમ શાસ્ત્રોના સ્વાધ્યાય વખતે પણ કઈ એવા સમરણ-ક્રર્શન-શ્રવણ થવા સંભવ ને તેથી વિહૂલતા થઈ મન બગડતાં સ્વાધ્યાયની એકાગ્રતા ઊડી જવાની ! સ્વાધ્યાયને આનંદ ઊડી જવાને ! એટલા જ માટે ધ્યાન ધરવા પહેલાં આ કરવું જરૂરી છે, કે નાની મોટી કષ્ટ કે પ્રતિકૂળતામાં મન ન બગડે. મન કષ્ટપ્રફ બની ગયું હોય Page #312 -------------------------------------------------------------------------- ________________ 291 ત્યાગ તપ સંયમના કષ્ટથી શરીર અને મનને કસ્યા અજ્ઞાનતા છે.' કેમકે એક યા બીજી પ્રતિકૂળતા તરફ ચિત્ત ખેંચાવાથી ધ્યાનમાં ચિત્તના વિક્ષેપ થતા રહેવાના. ત્યાં સતત એકાગ્ર ચિતન ચાલી શકે જ નહિ. મનને કહ્યું ઘડ્યું ન હાય, એટલે પ્રતિકૂળતામાં ચિત્ત વ્યાકુળ થતાં આર્તધ્યાનમાં પડે. પણ કસાયેલું ઘડાયેલું ચિત્ત પ્રતિકૂળતાને ગણે નહિ, ને તેથી બગડે નહિ. એ તો એને આપેલી સારી ભાવનાથી સ્થિર રહે. ગમે તેવા પ્રસંગમાં મનને સારી ભાવના આપવાની એક કળા છે: દા. ત. નાનડિયાએ આપણું વચન ન માન્યું, ત્યાં મનને એમ ભાવના આપવાની કે “હોય, જીવ બિચારે કર્માધીન છે! કર્મ પીડિત છે! એનું કમ એને ન માનવા દે, યા ન સાંભળવા દે, એ સ્વાભાવિક છે. એવાં એનાં કર્મ દૂર થાઓ. એને વિનય મળે. આમ મનને મૈત્રી ભાવના આપીએ, તે મન ન બગડે. અથવા ભાવના એ અપાય કે “હેય, મારે અનાદેય નામકર્મને ઉદય હોય તે મારુ વચન માન્ય ન થાય એ સહજ છે, આમ કર્મવિપાકની ભાવના અપાય; સાથે ચિંતવાય કે “તે પછી હવે મારે પરમઆદેય શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ વધારવી. એમ મારા વડિલનાં વચનોને આદર કરતો રહું, તેથી મારુ અનાદેય નામકર્મ ખપી જાય.” Page #313 -------------------------------------------------------------------------- ________________ 292 આમ મનને જિનભક્તિની ભાવના અપાય, વડિલ જનનાં વચનના આદરની ભાવના અપાય. એમ, આપણી વસ્તુ કેઈએ આઘી પાછી મૂકી દીધી, ત્યાં મનને એ ભાવના અપાય કે- “જીવ ધ્યાન રાખજે, બીજાના વાંકે તું આર્તધ્યાન ન કરીશ કે “હાય! મારી વસ્તુ ક્યાં ગઈ, કયાં ગઈ?...પિલે માણસ કેટલે ખરાબ!” એમ દ્વેષ ન કરીશ. બહારનું બધું કર્માનુસાર બને છે. ત્યાં લહેવાઈ નહિ જવાનું કે બીજાને દોષ નહિ દેવાને. પુણ્ય ઓછું હોય તે બધું અનુકૂળ ન બની આવે. માટે પુણ્ય વધારું.’ એમ કેઈએ આપણું કાંઈ નુકસાન કર્યું તે મનને આ ભાવના આપવાની કે “એ શું મારું બગાડે ? મારુ બગાડનાર મારું કર્મ છે. મારે હેપ કરે તે કર્મ ઉપર શ્રેષ કરે, ભાઈ ઉપર નહિ, એને ક્ષમા આપી દેવી. ક્ષમા કમાઇ લેવાની આ તક છે.” મદરેખાના પતિ યુગબાહને, ભાઈએ પિતાના પર કરેલા તલવારના ઘાને લીધે ગુસ્સો ચડ્યો હતો, તે સાચી , ધર્મપત્ની મદરેખા મહાસતીએ, આ ભાવના કરાવી કે મારું મારા કર્મો બગાડયું છે, ભાઈએ નહિ. માટે ભાઈને ક્ષમા આપી દઉં,” અને એ ભાવનાથી પતિ યુગબાહુએ ક્ષમા આપી, નવકાર અને ચાર શરણનું આલંબન કર્યું. તે નરકમનની તૈયારી કરેલી તે પાંચમા દેવલેકે ચડી ગયા ! Page #314 -------------------------------------------------------------------------- ________________ 293 અથવા મનને આ ભાવના અપાય કે “આપણું બગાડનાર, આપણને મારનાર, આપણાં કર્મ અને કષાય છે. સામે જીવ તે માત્ર આપણું આ લોકને બગાડે છે, ત્યારે આપણે કોઇ આપણું દીર્ઘ પરલોકને બગાડે છે. સામે માત્ર આ જન્મને અપકારી છે; પરંતુ જીવ ! તું જે એના પર ક્રોધ કરીશ તો એ ક્રોધ તારા દીર્ઘ પર લેકને અપકારી થશે. આ જીવનકાળ તે બહુ ટૂંકે, જ્યારે પરલોકકાળ દીઘતિદીર્ઘ છે. એવા દીઘતિદીર્ઘ કાળના પર લોકને બગાડનાર ક્રોધને શું કામ મનમાં જગા આપું?” એમ, કોઈ આપણી નિંદા કરે છે, યા બહાર આપણે અપયશ ગવાય છે, તે મનને આ ભાવના આપવાની કે ફિકર નહિ, આમાં મારાં અશુભ કર્મ ભગવાઈને ક્ષય પામે છે. મારા અશુભ કર્મ વિના તો આ મારી હલકાઈ અપયશ થાય નહિ, પરંતુ હવે જોગવાઈને એ કર્મ કચરા સાફ થાય છે. કચરા સાફ થાય એમાં શું કામ નારાજ થવું ?" એમ, એવા પ્રસંગ જેવા સાંભળવામાં આવે દા. ત. વરસાદની હેલી થઈ, પ્રજામાં બળ થયે, કેઈને મેટર વગેરેથી અકસ્માત થયા, મૃત્યુ થયા,ઈત્યાદિમાં મન બગડવા જાય કે “આ કુદરત કેવી છે કે આટલો બધે વરસાદ ઝીંક્યો ? પ્રજાને અમુક વર્ગ કે હરામી કે હલ્લડ કરે છે? આ મેટર હાંકનારા કેવા હરામખેર કે આંખ મીંચીને હાંકે છે? આવાઓને તે” આમ મન બગાડીને કષાય કરીને શું વળવાનું? શું સુધરી જવાનું ? કશું નહિ. માટે Page #315 -------------------------------------------------------------------------- ________________ 294 ત્યાં મનને ભાવના આપવાની કે “ભવિતવ્યતા એવી કે આવું બને, એકાએક હેલી થાય, પૂર આવે, અચાનક આગ ફાટે, તેમ જીવોના કર્મ એવા કે આવું બને, મેહનીય કર્મ અજુગતા કામ કરાવે, અશાતા–વેદનીય કર્મ એવાં કે આવી. ઘોર અશાતા આપે,” બસ, આવી ભાવના આપવાથી મન બગડે નહિ. મનને યોગ્ય ભાવના આપવાથી મનનું બળ વધે, અને આગળ વધતાં જબરદસ્ત સમભાવના વિચાર કરી શકે. [ હવે આદ્રકુમારમુનિના જીવનના આગળના પ્રસંગે. ભાગ-૨ માં વાંચે. –સંપાદક Page #316 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દર્શન ટ્રસ્ટ પ્રકાશિત ન્યાયવિશારદ પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજ્ય ભુવન ભાનુ સૂરીશ્વરજી મહારાજની કલમે લખાયેલું અને લખાતું સાહિત્ય એટલે 0 નૈતિકતાને ઘડતું સાહિત્ય 0 ધાર્મિક સંસ્કારને પોષતું સાહિત્ય 0 ત્યાગ ને વૈરાગ્ય વધારતું સાહિત્ય 0 આરાધનામાં જેમ પૂરતું સાહિત્ય 0 જટિલ સમસ્યાઓનું ઉકેલ આપતું સાહિત્ય પૂજ્યપાદશીના આજ સુધીમાં સિત્તેરથી વધુ ગ્રંથ પ્રકટ થયા છે. વૈરાગ્યપ્રેરક અને વૈરાગ્યપષક તલસ્પર્શી વિવેચના. પૂર્વાચાર્યોના ગ્રંથની આજના સંદર્ભમાં તર્કબદ્ધ અનુપ્રેક્ષા વિષયની સરળ સર્વાગીણ છણાવટ એ પૂજ્યપાદકીની આગવી અને અલગ વિલક્ષણતા છે, ઉચ્ચ પ્રકાશને પંથે, ધ્યાન અને જીવન, નવપદ પ્રકાશ, પરમ તેજ, ગદષ્ટિ સમુચ્ચય આદિ ગ્રંથમાં પૂજ્યશ્રીની તાકિક વિવેચનાને વિમળ સ્પર્શ થયે છે. યશધરમુનિ, રૂમી રાજા, મહાસતી -ષિદત્તા, મહાસતી સીતા આદિ ચરિત્રે પણ પૂજ્યશ્રીએ પિતાના મૌલિક ચિંતનથી લખ્યાં છે. 0 પરમાત્મભક્તિમાં પ્રાણને ભીજવવા માટે 0 ત્યાગ વૈરાગ્યને વધુ સુદ્રઢ કરવા માટે 0 ગહન તની સુસ્પષ્ટ સમજણ માટે Page #317 -------------------------------------------------------------------------- ________________ આજે જ સૂચિપત્ર મંગાવે. ક આજે જ પ્રાપ્ય વસાવા અને પૂજ્યશ્રીના સર્જાતા સાહિત્યનો આનંદ મેળવવા માટે “દિવ્ય દર્શન' સાપ્તાહિકના સભ્ય બને. વાર્ષિક સભ્ય રૂ. 20 આજીવન સભ્ય રૂ. 250 30-00 25-00 25-00 પરમતેજ ભા–૧ (બીજી આવૃત્તિ) પરમ તેજ ભા–૨ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભા-૧ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભા–ર ધ્યાન અને જીવન ભા–૧–૨ દરેકના સીતાજીને પગલે ભા. 1-2 દરેકના પ્રતિક્રમણ સૂત્ર આલબમ ત્રીજી આવૃત્તિ 30-00 -50 7--50 20-00 : પ્રાપ્તિસ્થાન : (1) કુમારપાળ વિ. શાહ (2) ભરતકુમાર ચતુરદાસ શાહ 68, ગુલાલવાડી, 868, કાળુશીની પિાળ, ત્રીજે માળે, કાળુપુર, મુંબઈ-૪૦૦૦૦૪ અમદાવાદ-૩૮૦ 001. Page #318 -------------------------------------------------------------------------- ________________ * જૈન ધમ ને પરિચય મેળવવા ક અધ્યાત્મના બેધ પામવા અને આરાધનામાં જેમ પૂરવા | દિવ્યદર્શન સાપ્તાહિકના ગ્રાહક બને ન્યાય વિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યપ્રેરક વિવેચનોને ઝીલતું દિવ્યદર્શન સાપ્તાહિક પ્રત્યેક શનિવારે નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. આજના કાળે ઉભરાતાં અશુભ સંકલ્પ વિક૯પોથી બચવા અને શુભ અધ્યવસાયમાં મનને ઝીલતું રાખવા તથા જીવનમાં ઉદ્ભવતી જટિલ સમસ્યાને ઉકેલ પામવા, વિરાગ્ય અને અધ્યાત્માનો બોધ મેળવવા, આરાધનામાં જેમ પુરવા, દિવ્ય જાતિધરોને પરિચય કરવા, અને જૈન તત્વની વિશદ તાર્કિક અને તાત્વિક સમજણ તથા આત્મશુદ્ધિ અને શુભભાનું સતત સાતત્ય જાળવવા ઈચ્છતા હો તે - આજે જ દિવ્યદર્શન પરિવારના સભ્ય બનો દિવ્ય દર્શન સાપ્તાહિકના આજીવન સભ્ય રૂા. 250-00 દિવ્ય દર્શન સાપ્તાહિકના વાર્ષિક ગ્રાહક રૂા. 20-00 રકમ મનીઓર્ડર દ્વારા નીચેના સ્થળે મોકલી આપો. --: દિવ્યદર્શન કાર્યાલય :- | કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ 004. સસસસસ ટાઈટલ H પપુ પ્રિન્ટસ, અમદાવાદ. ફોન 2306 3