SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 58 ભાવિતતા જીવનમાં રમતી ફરીને, એને અમલ કરીને કરીએમણે ઓછા ત્યાગ તપ કર્યા છે? ભયંકર ત્યાગ અને તપ આચર્યા છે ! એવા જોરદાર ત્યાગ અને તપસ્યાઓ કે જેના પ્રભાવે અંતરાય કર્મોને ક્ષયપશમ ઊભો થઈને અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ છે! એમાંથી એક લબ્ધિ આ વચનલબ્ધિ છે, કે જેના પ્રતાપે, વેશ્યાને ત્યાં પતિત થઈને પિતે બેઠા છતાં, રોજના દસ જણને ઉપદેશ દઈને વિરાગી બનાવી. સાધુ દીક્ષા લેવા મોકલે છે !! આ કલ્પનામાં નહિ આવે. પરંતુ આ મહાચમત્કારિક લબ્ધિઓ જિનવચનથી રંગાયેલા હૃદયે કરાતી સમ્યગ્દર્શનાદિની આરાધનાથી ઊભી થાય છે, તેથી એ આરાધનાનું મહા ફળ મહા તાકાત સમજી એ આરાધનામાં લાગી પડવું જોઈએ. એટલે આવા જબરદસ્ત. ત્યાગ અને તપ કરનારા તથા એથી અદ્ભુત લબ્ધિઓ ઊભી. કરી શકનારા ! એમને પણ મેહ નડી જાય? અને તે પણ, એમને વેશ્યાને ત્યાં બેસાડી દે એટલે બધા મેહ નડી જાય ? હા, માટે તે કહો. મેહની પરિણતિ વિચિત્ર છે. એજ વિચિત્ર મેહપરિણતિ આદ્રકુમારને જીવ જે પૂર્વભવે સાધુ, એના પર પોતાને પ્રભાવ પાડી રહી છે ! મહાપુરુષના પતનમાંથી પતનની સમજ ન લેવાય : આ ઉપરથી એમ નથી સમજવાનું કે “આવા મોટા નંદીષણ-મહાત્મા જે ઘેર ત્યાગ તપસ્યા કરનારા છતાં, જે એમના જેવાને પણ મહત્વપરિણતિ પાડી દે, તે અમારા. જેવાના શા ગજા? પછી અમે પણ ગમે તેટલા ત્યાગ કરીએ
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy