SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ 251 ષાર્થથી સફળ નહિ કરે, તે સમજી રાખજે જીવન ચંચળ. છે, જોતજોતામાં પુરું થઈ જશે! એ પુરું થયું એટલે ધર્મપુરુષાર્થની તક ગઈ ! પછી હલકી ગતિઓના એકલી મેહની ચેષ્ટાઓના અંધકારમય જનમમાં કેદ પૂરાઈ ગયે, ધર્મ શું કરી શકશે? આ તું કેમ સમજતું નથી ?" શશી પ્રભ-સુરપ્રભનું હૃદયદ્રાવક વૃત્તાંત : ઉપદેશમાળા શાસ્ત્રમાં દષ્ટાન્ત આવે છે -એ ભાઈ હતા. મોટો ભાઈ શશી પ્રજરાજા, અને નાને સુરપ્રભ યુવરાજ. નગરમાં આચાર્ય મહારાજ વિજયશેષ સૂરિજી પધાર્યા. એમને ઉપદેશ સાંભળીને નાને સુરપ્રભ બંધ પામે તે મોટાભાઈ રાજાને કહે છે - ભાઈ ! આપણે ધર્મ કરીએ.” શશીપ્રભ કહે “આ તું ક્યાંથી ઠગાયે? હાથ-વેંતમાં. મજેના સુખસાધન મળ્યાં છે, એ શું છેડી દેવાના?” સુરપ્રભ કહે “આ સુખો ઠગારા છે. એમાં ન મુંઝાઈ જવાય. જગતમાં જુઓ બહુ થોડાને સુખ મળ્યાં છે, તે થડાએ જ પૂર્વ ધર્મ કરેલો માટે. બાકી ઘણા જ પાપ કરનાર, ને ઘણું દુઃખી છે. - શશી પ્રભ ન માન્યું, તેથી સુરપ્રભને એની કર્મ પીડિત. દશા જોઈ વૈરાગ્ય વધી ગયો! એણે દીક્ષા લીધી. તપ તપીને, પાંચમા દેવલોકે ગયે. મેટો ભાઈ કશે ધર્મ કરતું નથી,
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy