SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 131 રંગરાગ–વિષમવિલાસ અને આરંભ-સમારંભમાં ખર્ચાવાના ! તેમજ પિતે ધર્મથી આ રહેવાને ! (9) શૃંગારથી ધર્મનું અમાપ ફળ : આચાર્ય મહારાજ કહે છે, “શૃંગાર એસ્કે વેશના ઠઠાર - ભા–શણગાર. એને હિસાબે ધર્મ કરે. દા. ત. આઈએને સારાં સારાં કપડાં પહેરીને દહેરે ઉપાશ્રયે જવાનું મન થાય છે. મનને એમ રહે છે કે “એમ બહાર જઈએ એટલે લોકમાં સારા દેખાઈએ. આ આશયથી દહેરે ઉપાશ્રય જવાને ધર્મ કરે એમાં અલબત્ આશય સારે નથી; કિન્તુ (1) એ આશયથી કાકી મામીને ત્યાં કે બજારમાં જાય, અને (2) એ આશયથી મંદિર–ઉપાશ્રયે જાય, -એ બેમાં ફર્ક પડે કે નહિ ? ભલે મંદિર ઉપાશ્રયે જઈ દર્શન કે જિનવાણી-શ્રવણ કરતી વખતે ય વચ્ચે વચ્ચે કદાચ ધ્યાન પિતાના ઠઠારા પર જશે, મનને એમ પણ થશે કે હું સારી લાગું છું, શેલું છું, પરંતુ શૃંગારથી પ્રભુદર્શને (1) વચમાં વચમાં ય દનમાં પ્રભુ પર દયાન જશે, (2) વ્યાખ્યાનમાં ય ઉપદેશ પર દથાન જશે, –આ સારું તત્ત્વ છે. (3) વળી આમ પણ ધર્મ કરવા જતાં એનું જોઈ જોઇને એના કટબમાં નાનડિયા સંતાન અને સમાજમાં મંદિર–ઉપાશ્રયે જવાને રિવાજ ચાલુ રહેશે
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy