SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 222 ધર્મપ્રવૃત્તિ વિનાનાને શુદ્ધ ભાવના ઉપદેશથી અનર્થ: આમ ધર્મપ્રવૃત્તિમાં ખૂબ લાગેલાને તે શુદ્ધ ભાવનું -મહત્ત્વ સમજાવાય; પરંતુ જ્યાં રોજિંદી ધર્મ પ્રવૃત્તિનું જ દેવાળુ હોય, ધર્મ પ્રવૃત્તિને રસ જ ન હોય, ખૂબ ધર્મ પ્રવૃત્તિના હૈયે કશા ઉમળકા જ ન હોય, એવાની આગળ શુભ ભાવના મહત્વનાં ગીત ગાવામાં આવે, અને શુદ્ધ ભાવ "વિનાની ધર્મપ્રવૃત્તિથી સંસાર–ભ્રમણ બતાવાય, તે એ તા. કયા જન્મારે ધર્મપ્રવૃત્તિ કરવા લાગવાને? એ તે ડરતે ' જ રહેવાને કે “હાય બાપ! હજી અમારા ભાવ ચોખા નથી, ને ધર્મ પ્રવૃત્તિ કરીએ અને એ જ આપણા મલિન - ભાવના ગે સંસાર વધારે તે? એના કરતાં તે ધર્મ. પ્રવૃત્તિ ન કરીએ તે જ સારું.” કેવી ભ્રમણા! વાત આ છે –ધર્મ પ્રવૃત્તિઓ ખૂબ ખૂબ કરનારે એના દ્વારા ભૂલેચૂકે મલિન ભાવે ન પિષે એ માટે એને ભાવનું મહત્ત્વ બતાવવું જોઈએ; ત્યારે ધર્મ–પ્રવૃત્તિના આળસુ અને પાપપ્રવૃત્તિઓ ધૂમ પ્રમાણમાં કરનારને તે ધર્મ-પ્રવૃત્તિનું જ મહત્વ બતાવવું જોઈએ. આચાર્ય પુણ્યનંદસૂરિજી મહારાજ આદ્રકુમારાદિ સભા આગળ આ કરી રહ્યા છે, જેથી છ એ ધર્મપ્રવૃત્તિ કરતા થાય, તે ભાવ ચેકખા થવાને અવસર મળે. ત્યારે આજે રસમય વ્યાખ્યાન સાંભ- ળવા આવનારા ઘણા, પણ એમાંથી ધર્મપ્રવૃત્તિઓ ખૂબ ખૂબ કરનારા કેટલા? અરે! કહે, ખૂબ ખૂબ કરવાની ક્યાં -માંડે છે? રોજિંદી શ્રાવક–ગ્ય બધી ધર્મકરણી કરનારા ક્યાં છે? રેજ બે ટાઈમ પ્રતિકમણ કેટલા કરે? ત્રિકાળ પૂજા કેટલા કરે? પર્વતિથિએ અવશ્ય પૌષધ કરનારા
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy