________________ 17. માયારાત્રિઃ કાળચરઃ અંધકારનૃત્ય. આચાર્ય મહારાજ આગળ ફરમાવે છે, इय मायारात्रिबहलतिमिरा मोहललितः कृतज्ञानाऽऽलोकास्तदिह निपुणं जाग्रत जनाः / अलक्ष्यः संहर्तुं ननु तनुभृतां जीवितधनान्ययं कालचौरो भ्रमति भुवनान्तः प्रतिगृहम् / અર્થાત આ માયારાત્રિ મેહની ચેષ્ટાઓથી ખૂબ જ અંધકારેથી ભરેલી હતી, તે અહીં જ્ઞાનના પ્રકાશવાળી કરાઈ છે. તો હે ભવી જને ! ખૂબ સાવધાનીથી જાગ્ર થઈ જાઓ. (કાળના ભરોસે ન રહો, કેમકે) આ કાળચર (ક્યારે આક્રમણ કરે, એ) જણાય એવું નથી. એ આ જગત ઉપર ના જીવતર અને સંપત્તિઓ સંહરી લેવા ઘર ઘર ભમે છે. આત્મામાં કેટકેટલાં અંધકાર? : આચાર્ય મહારાજનું એમ કહેવું છે કે માયા–રાત્રિમાં આપણે જીવ અનાદિની ચાલથી મેહની જ ચેષ્ટાઓ લઈ આવેલ છેઃ (1) પિતાના આત્માના કશા જ ખ્યાલ વિના, અને (2) પિતાના ત્રિકાલના હિતઅહિતના કશા જ જ્ઞાન