Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ ર૭ર ચારણ હુંશિયાર અને દયાળુ હતો. એણે જોયું “અત્યારે આ શિકારી રાઠોડને ટોણો મારવાને અવસર છે. કદાચ એ ટોણ લાગતાં આ હિંસા છેડી દે તે સારું એટલે એ. નિર્ભયપણે જવાબ દે છે, “જીવ વર્ધતા નરય ગઈ, રખંતા સ હોય; હું જાણું દય વટ્ટડી, જિણ સૂઝે તિણ લોય.” અર્થાત્ મને બે મારગની ખબર છે - જીવને મારતાં નરકગતિ અને જીવને બચાવતાં સ્વર્ગગતિ. એટલે જીવહિંસા એ નરકને માર્ગ, અને જીવદયા એ સ્વર્ગને માર્ગ છે. હવે નરક, સ્વર્ગ જે ઈષ્ટ હોય એને મારગ પકડી લે.” રાઠોડ ટેણે સમજી ગયા, “આ મને એમ કહે છે કે આ તે છે જેને મારવાને શિકારને ધંધે માંડી છે? નરકે જાઈશ નરકે. પછી ત્યાં કઈ તારે બાપે પણ છોડાવવા નહિ આવે. અરે! જેણે તારા શિકારના ગુણ ગાયા, ને પીઠ થાબડી હશે, એ પણ નરકમાંથી તને છોડાવવા નહિ આવે! અને નરકનાં દુઃખ એટલે હજારે-લાખો-કોડે–અબજ અસંખ્ય વરસની કપાવા-છેદાવા-છોલાવા-પીસાવા–બબાવા. વગેરેનાં જાલિમ ભયંકર દુઃખ ! એ તારાથી શે સહ્યા જશે? માટે એ દુઃખે લાવનાર આ શિકાર વ્યસનને છોડ;” - એમ બારેટ કહે છે. રાઠોડ તરત ઘેડા પરથી નીચે ઊતરે છે, અને બારોટને પીઠ થાબડી અભિનંદન આપે છે, ઉપકાર માનતે કહે છે,

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318