Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 282
________________ 261 ઊડી જશે પછી લઈ જઈશું, કરી ચાલ્યા આગળ, પરંતુ આ નાળિયેરીના જીવ-ભાઈની બુદ્ધિ બગડી, તારે અડધો ભાગ તને ન આપવો પડે માટે લાગ જોઈને તેને કૂવામાં ધકેલી દીધે! તું મર્યો અને એ પણ ત્યાં રખોપું કરતાં કઈ શિકારી પશુ (કે મેટા ભોરિંગ)ના સપાટામાં ઝડપાયો ને મર્યો. પછી બંને જણ આ સંસારમાં ભટકતા હતા, એમાં એને વચમાં ઉંદર બકરે વગેરે એવા બે ત્રણ ભવ મળ્યા કે જેમાં આ દલ્લાની જગા આગળ આવતાં, જાતિસ્મરણજ્ઞાન પામી દલ્લાને જાણું લઈને મમતા કરવા માંડ્યો, ને એમાં કમેતે મર્યો, તે ય મમતા ન છૂટી ! " જાતિસ્મરણ જ્ઞાનથી પણ ધર્મ સૂઝવાને નિયમ નહિ. જાતિ મરણ જ્ઞાન થવા છતાં “અરેરે ! પિતે આ દલ્લાની મમતાથી ડે મનુષ્ય જનમ ગુમાવી હલકા તિયચના અવતારમાં રખડતા થઈ ગયે ?' એની અફસેસી ન થઈ ! અફસીથી મમતાથી પાછા હટી જવાનું અને ધર્મમાં લાગવાનું ન સૂઝયું ! ઉલટું, મમતા તાજી કરી એને દઢ કરી ! પરિણામે ભામાં ભટકતાં ભટકતાં એ તે નાળિયેરીનું ઝાડ થે, ને પેલી મમતાના ગાઢ સંસ્કારથી અહીં દલ્લા પર મૂર્છાથી પોતાનાં મૂળિયાં પાથરીને રહ્યો છે, પણ તું ત્યાં ભાઈથી મરાતાં છતાં તારા પરિણામ એટલા બધા દુષ્ટ ન થયા, તે આગળ આગળ શુભ પરિણામથી કાંઈક સારા અવતાર કરતો કરતે, અહીં આ શ્રાવકને અવતાર પામ્યો છે.”

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318