Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ 266 ભગવાન જેવાનું ય મૃત્યુ થાય! તે બીજાના શા ભાર કે એને મૃત્યુ આવે જ નહિ? જન્મ પામ્યો ? ત્યાં જ અમુક મુદત પછી પ્રાણુનાશની સજા ઠેકાઈ જ ગઈ! દુનિયામાં કેઈ ઘર નથી કે જ્યાં જનમ થાય એનું મૃત્યુ ન થાય. જાણે છે ને?— સગરચકીના 60 હજાર પુત્રોનું શું થયું ? : સગર ચક્રવતીના 60 હજાર દીકરા અષ્ટાપદની રક્ષાના પ્રયત્ન કરવા જતાં દેવતાના પ્રકોપમાં એકી કલમે બળીને ખાખ થઈ ગયા ! સાઈઠ હજારમાંથી અડધા નહિ, ચેથા. ભાગના 15 હજાર નહિ, એક હજાર શું, એકસો નહિ, દસ નહિ, અરે! એક પણ પુત્ર એ નહિ! કાળચર સાઈઠે. સાઈઠ હજારના પ્રાણ એકી કલમે લૂંટી ગયો ! હવે સાથે ગયેલું લહાવલશ્કર પાછું આવ્યું. પરંતુ આ. સમાચાર ચકવતને અપાય શી રીતે ? કોણ આપે ? આપનારને ભય કે “જ્યાં સમ્રાટ ચકવતીને કહ્યું કે “આપના 60 હજાર પુત્ર મરી ગયા” ત્યાં જ ચકવતી રાડ પાડે - તો તું કેમ ન મરી ગયે તે આ બેલે છે? લે, એમ કરી ત્યાં જ તલવારથી મારું ડોકું જ ઉડાવી દે તે?—આ ભય. ત્યારે એક દેવતા એમની વહારે ધાયે. લશ્કરને કહે. હમણાં જરા બહાર ઊભા રહે; હું મહેલમાં જઈ વિધિ. કરું છું, પછી ઈસારો કરું ત્યારે અંદર ચાલ્યા આવો.” મૃત્યુના સમાચાર દેવી દેવતાની કૂનેહ: કુનેહથી કામ લેવું પડે ને? દેવતાએ બ્રાહ્મણનું રૂપ. કરી ખાંધે છોકરાનું મડદું લીધું, અને ચકવતીના બારણે

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318