________________
કે
લલિત-વિરારા રીહરભવસર રદ
{ ૩૧ ? થાય અને અન્યને આપ્યું હોય તો દોષકારક જ થાય છે. આ પ્રમાણે આગમના રહસ્યને જાણનારા ભાર મૂકીને કહે છે.
इति कृतं विस्तरेण, अधिकारिण एवाधिकृत्य पुरोदितान्, अपक्षपाततएव निरस्येतरान् प्रस्तुतमभिधीयते । અર્થ-આ પ્રમાણેના વિસ્તર-શબ્દપ્રપંચ-વિસ્તારથી સરો.
અથ ચ પહેલાં કહેલા અપુનબંધકાદિરૂપ અધિકારીઓને જ શુદ્ધદેશનાના (વિધિ વિષયના ઉપદેશના) વિષય કરીને (ઉદ્દેશીને જો પક્ષપાત રાખ્યા વગર, ભવાભિનંદી-શુદ્રમાણિરૂપ અનધિકારીઓને છોડીને-નહિ ઉદ્દેશીને વિધિવિષયના ઉપદેશના વિષય નહી કરીને જ પ્રસ્તુત પ્રસ્તાવઆયાત) ચૈત્યવંદનસૂત્રની વ્યાખ્યા કહેવાય છે. ઈતિ-આ પ્રમાણે અધિકારીનું યથાર્થ નિરૂપણ કર્યા પછી ચૈત્યવંદનસૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરતા પહેલાં ચૈત્યવંદનની શરૂઆતમાં શું બોલવું જોઈએ તેનો વિધિ કયો છે ? તેનું નિરૂપણ શાસ્ત્રકાર કરે છે.
इह प्रणिपातदण्डपूर्वकं चैत्यवन्दनमिति स एवादौ व्याख्यायते
અર્થ-અહીં ચૈત્યવંદનવેલામાં પ્રતિપાતદંડકપૂર્વક જ (જે ચૈત્યવંદનમાં પહેલાં પ્રણિપાત દંડક હોય છે તેવું જ) ચૈત્યવંદન હોય છે. આ પ્રમાણે નિયમ હોવાથી પ્રણિપાતદંડકની
तत्र चायं विधिः-इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयतः, परित्यक्तान्यकर्तव्यः प्रदीर्धतरतद्भावगमनेन, यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः, ततः सकलसत्वानपायिनी भुवं निरीक्ष्य परमगुरुप्रणीतेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतलः પ્રવર્તમાનાતિતીવ્રતરગુમપરિણામો, મવતિશયાત મુરશુપરિપૂfટોચનો રોમા-(1શકસ્તવની, નમોઘુર્ણસૂત્રની) વ્યાખ્યા (વિવરણ) કરાય છે.
___ चाञ्चितवपुः, मिथ्यात्वजालनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाधःकृतचिन्तामणिकल्पद्रमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तं, नचातः परं कृत्यमस्तीति अनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसोऽतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थानुस्मरणगर्भमेव प्रणिपातदण्डकसूत्र पठति.
૧ “નમુસ્કુર્ણ સૂત્ર' તીર્થકર દેવોને નમસ્કાર કરવાનું સૂત્ર હોવાથી પ્રતિપાતદંડકસૂત્ર' તરીકે ઓળખાય છે. અથવા સ તિવિહેણં વંદાનીતી હોવ, તવંતવ વાળનાચવ વૃદ્ધસંગ્રહાન પતિવખતયા હતાd, જેના છેડે “સર્વે તિવિહેણ વંદામિ’ છે, એવી (૨૯૭) શકસ્તવ દંડકના અક્ષરોની સંખ્યાને વૃદ્ધસંપ્રદાયે પ્રતિપાતદંડકપણાએ રઢ કરેલ છે. (ચે. ભા. શ્રી ધર્મ. સં. પૃ. ૨૮૪) * ૧ શક્રઈન્દ્ર જ્યારે જ્યારે તીર્થંકરદેવની સ્તુતિ કરે છે ત્યારે ત્યારે ડાબો ઢીંચણ ઊભો કરી પેટ ઉપર હાથની કોણી ટેકવી, બેહાથની કમલના ડોડાને આકારે અંજલિ કરી આ સૂત્ર બોલે છે. એથી શક્રસ્તવ એ નામ ગૌણનામ-ગુણનિષ્પન્ન નામ સમજવું. - ૨ નામોત્થણં' શબ્દથી શરૂ થાય છે માટે “નમોત્થણે’ સૂત્ર એ નામ, સૂત્રના આદિ પદવાળું હોવાથી આદાન નામ કહેલ છે.
કરી શકાય
મકરસૂરિ મ. સા.
ગુજરાતી અનુવાદક