Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 489
________________ વાલિતકવા જોકે અમદાવાદ, છે. મારા રાજ (૪૩૬) (૧૫) “અકલ્યાણ ભાજનરૂપ સ્ત્રી નથી કેમકે; તીર્થંકરને જન્મ આપનારી છે વળી તીર્થંકરજન્મ દાનથી બીજું ઉત્કૃષ્ટ કલ્યાણ-પરમમંગલ નથી. જો આવી જ હકીકત છે તો સ્ત્રી ઉત્તમ ધર્મ-રત્નત્રયરૂપ ઘર્મ સાધનારી કેમ ન હોઈ શકે ? અર્થાત્ ઉત્તમ ઘર્મસાધિકા નારી હોઈ શકે જ આવા પ્રકારના વિશિષ્ટ આ શાસ્ત્રીય વાક્ય દ્વારા, તે તે કાલની અપેક્ષાએ, આટલી ગુણ સંપદાથી યુક્ત જીવત્વ-ભવ્યત્વ-સમ્યગદર્શનસહિતત્વ-માનુષીત્વ-આર્યોત્પત્તિ-સંખેયાયુ-ર્યુક્તત્વ-અતિ ક્રૂર મતિ અભાવ-મોહોપશમશુદ્ધાચારવત્ત્વ-વ્યવસાયવેત્ત્વ અપૂર્વકરણશાલિત્વ નવગુણસ્થાનસંગતત્વ-લબ્ધિયોગ્યતા-કલ્યાણભાજનત્વ-એ રૂપગુણસંપદાથી સુશોભિત જ સ્ત્રી, ઉત્તમ ઘર્મ-સાધિકા થાય છે એમ વિદ્વાનો પરમ-ગીતાર્થો વદે છે. વળી આ વિશિષ્ટ ઘર્મ, કેવલજ્ઞાન સાધક છે. અને કેવલજ્ઞાન હોય છતે નિયમા-એકાંતે મોક્ષપ્રાપ્તિ થાય છે. એવું આનુષંગિક-પ્રસંગોપાત્ત કહેલું સમજી લેવું. તેથી જ-નર કે નારીને સંસારસાગરથી તારનાર હોઈ જિનવરવૃષભવર્ધમાનસ્વામીને અવશ્ય નમસ્કાર કરવો જોઈએ! હવે શાસ્ત્રકાર “સંસારથી તરવાને કામુક નર કે નારીએ ભગવંતને નમસ્કાર કરવો જોઈએ આ વાક્ય સ્તુતિ અર્થવાદરૂપ છે કે વિખવાદરૂપ છે? આનો આક્ષેપ પરીહારપૂર્વક સુંદર શૈલીમાં ચમકાવે છે. आह किमेष *स्तुत्यर्थवादो यथा 'एकया पूर्णाहुत्या सर्वान्कामानवाप्नोती' ति, उत+विधिवाद एव यथा-'अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम' इति किंचातः ? यद्यायः पक्षः ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिहैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलैवेतत, प्रतीतमेवैतत, अथ चरमो विकल्पः, ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्य, ગુણસ્થાને વર્તનારા પૂર્વધર છે આથી એમ ફલિત થાય છે કે જેઓ પૂર્વધર ન હોય અને અગ્યારમે બારમે ગુણસ્થાને વર્તતા હોય તેમને તો શુક્લધ્યાન તે સમયે હોતું નથી પરંતુ ધર્મધ્યાન હોય છે અર્થાતુ શુકલધ્યાનના પ્રાથમિક બે ભેદોના સ્વામી પૂર્વધર હોવા જ જોઈએ આ સંબંધમાં ક્વચિત અપવાદ હોય એમ જણાય છે કે; માપતુષ મુનિવર અને શ્રી ઋષભદેવની માતા મરૂદેવાને શhધ્યાન સંભવે છે. આ બધું અહીં ચિંતનીય છે. • अर्थवादः-(शब्दः) अर्थस्य प्रयोजनस्य वादो वादनम् । विध्यर्थप्रशंसापरं वचनमित्यर्थः । अर्थवादोहि स्तुत्यादिद्वारा विध्यर्थं शीघ्रं પ્રવૃત્ત પ્રશતિ (જી. ગ્રુ. ૨/૨/૬૩) કવાદઋતુર્વઃ | સ્તુતિઃ, નિના, પતિ, પુરીન્યઃ (. ૨/૧/૬૪) પ્રવિIRાન્તરેખ ત ત્રિવિયા गुणवादः, अनुवादः भूतार्थवादश्चेति (न्या. म. ४ पृ. ३०) तदुक्तं 'विरोधे गुणवादः स्यादनुवादोऽवधारित भूतार्थवादस्तद्धानादर्थवादस्त्रिधा મતઃ | (ચા. . ૪ પૃ. ૩૧) | _ + अत्र विधिशब्दस्य विधिरूपशब्दे इष्टसाधनत्वादिरूपे विध्यर्थे च प्रयोगो दृश्यते । तत्र विधायक इति आयोऽर्थः । यद्वाक्यं વિધાર્જ વોલ સ વિધિઃ | વિધિનું નિયમોનુજ્ઞા વા | યથા નહોત્ર હવાલ્તાનઃ (શતપથ. ૨) ચારિ (વાત્યા. ૨/૧/ ६३) विध्यभिधायकप्रत्ययः तद्घटितवाक्यं वा (न्या. म. ४) तदर्थश्च विधीयते विधीरूपशब्देन प्रतिपायतेऽसौ विधिरिष्टसाधनत्वादिः । तस्याभिधायको वाचक इति । अथवा अर्थविशेषाभिधायकः प्रत्ययः स च प्रत्ययो लिङ्लोट्लेट्तच्यकृत्यप्रत्ययरूप. इति (सि. च.) भ. प्र. ४ पृ. ५८) प्रवृत्तिपरं वाक्यम् । यथा ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत (शतपथ.) ओदनकामस्तण्डुलं पचेत इत्यादि । अत्र ज्योतिष्टोमनामको यायः स्वर्गरूपेष्टसाधनम्, तण्डुलकर्मकः पाक ओदनरूपेष्टसाधनम् इत्युभयवाक्यार्थः । यजेत पचेतेत्यादिविधिप्रत्ययेनेष्टसाधनत्वोपस्थापनात (त. को.) - નાનકમ? : બાજરાતી આનાવાર વીકસવિલ

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518