________________
વાલિતકવા
જોકે અમદાવાદ,
છે.
મારા રાજ
(૪૩૬)
(૧૫) “અકલ્યાણ ભાજનરૂપ સ્ત્રી નથી કેમકે; તીર્થંકરને જન્મ આપનારી છે વળી તીર્થંકરજન્મ દાનથી બીજું ઉત્કૃષ્ટ કલ્યાણ-પરમમંગલ નથી. જો આવી જ હકીકત છે તો સ્ત્રી ઉત્તમ ધર્મ-રત્નત્રયરૂપ ઘર્મ સાધનારી કેમ ન હોઈ શકે ? અર્થાત્ ઉત્તમ ઘર્મસાધિકા નારી હોઈ શકે જ આવા પ્રકારના વિશિષ્ટ આ શાસ્ત્રીય વાક્ય દ્વારા, તે તે કાલની અપેક્ષાએ, આટલી ગુણ સંપદાથી યુક્ત જીવત્વ-ભવ્યત્વ-સમ્યગદર્શનસહિતત્વ-માનુષીત્વ-આર્યોત્પત્તિ-સંખેયાયુ-ર્યુક્તત્વ-અતિ ક્રૂર મતિ અભાવ-મોહોપશમશુદ્ધાચારવત્ત્વ-વ્યવસાયવેત્ત્વ અપૂર્વકરણશાલિત્વ નવગુણસ્થાનસંગતત્વ-લબ્ધિયોગ્યતા-કલ્યાણભાજનત્વ-એ રૂપગુણસંપદાથી સુશોભિત જ સ્ત્રી, ઉત્તમ ઘર્મ-સાધિકા થાય છે એમ વિદ્વાનો પરમ-ગીતાર્થો વદે છે.
વળી આ વિશિષ્ટ ઘર્મ, કેવલજ્ઞાન સાધક છે. અને કેવલજ્ઞાન હોય છતે નિયમા-એકાંતે મોક્ષપ્રાપ્તિ થાય છે. એવું આનુષંગિક-પ્રસંગોપાત્ત કહેલું સમજી લેવું. તેથી જ-નર કે નારીને સંસારસાગરથી તારનાર હોઈ જિનવરવૃષભવર્ધમાનસ્વામીને અવશ્ય નમસ્કાર કરવો જોઈએ!
હવે શાસ્ત્રકાર “સંસારથી તરવાને કામુક નર કે નારીએ ભગવંતને નમસ્કાર કરવો જોઈએ આ વાક્ય સ્તુતિ અર્થવાદરૂપ છે કે વિખવાદરૂપ છે? આનો આક્ષેપ પરીહારપૂર્વક સુંદર શૈલીમાં ચમકાવે છે.
आह किमेष *स्तुत्यर्थवादो यथा 'एकया पूर्णाहुत्या सर्वान्कामानवाप्नोती' ति, उत+विधिवाद एव यथा-'अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम' इति किंचातः ? यद्यायः पक्षः ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिहैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलैवेतत, प्रतीतमेवैतत, अथ चरमो विकल्पः, ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्य,
ગુણસ્થાને વર્તનારા પૂર્વધર છે આથી એમ ફલિત થાય છે કે જેઓ પૂર્વધર ન હોય અને અગ્યારમે બારમે ગુણસ્થાને વર્તતા હોય તેમને તો શુક્લધ્યાન તે સમયે હોતું નથી પરંતુ ધર્મધ્યાન હોય છે અર્થાતુ શુકલધ્યાનના પ્રાથમિક બે ભેદોના સ્વામી પૂર્વધર હોવા જ જોઈએ આ સંબંધમાં ક્વચિત અપવાદ હોય એમ જણાય છે કે; માપતુષ મુનિવર અને શ્રી ઋષભદેવની માતા મરૂદેવાને શhધ્યાન સંભવે છે. આ બધું અહીં ચિંતનીય છે.
• अर्थवादः-(शब्दः) अर्थस्य प्रयोजनस्य वादो वादनम् । विध्यर्थप्रशंसापरं वचनमित्यर्थः । अर्थवादोहि स्तुत्यादिद्वारा विध्यर्थं शीघ्रं પ્રવૃત્ત પ્રશતિ (જી. ગ્રુ. ૨/૨/૬૩) કવાદઋતુર્વઃ | સ્તુતિઃ, નિના, પતિ, પુરીન્યઃ (. ૨/૧/૬૪) પ્રવિIRાન્તરેખ ત ત્રિવિયા गुणवादः, अनुवादः भूतार्थवादश्चेति (न्या. म. ४ पृ. ३०) तदुक्तं 'विरोधे गुणवादः स्यादनुवादोऽवधारित भूतार्थवादस्तद्धानादर्थवादस्त्रिधा મતઃ | (ચા. . ૪ પૃ. ૩૧) | _ + अत्र विधिशब्दस्य विधिरूपशब्दे इष्टसाधनत्वादिरूपे विध्यर्थे च प्रयोगो दृश्यते । तत्र विधायक इति आयोऽर्थः । यद्वाक्यं વિધાર્જ વોલ સ વિધિઃ | વિધિનું નિયમોનુજ્ઞા વા | યથા નહોત્ર હવાલ્તાનઃ (શતપથ. ૨) ચારિ (વાત્યા. ૨/૧/ ६३) विध्यभिधायकप्रत्ययः तद्घटितवाक्यं वा (न्या. म. ४) तदर्थश्च विधीयते विधीरूपशब्देन प्रतिपायतेऽसौ विधिरिष्टसाधनत्वादिः । तस्याभिधायको वाचक इति । अथवा अर्थविशेषाभिधायकः प्रत्ययः स च प्रत्ययो लिङ्लोट्लेट्तच्यकृत्यप्रत्ययरूप. इति (सि. च.) भ. प्र. ४ पृ. ५८)
प्रवृत्तिपरं वाक्यम् । यथा ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत (शतपथ.) ओदनकामस्तण्डुलं पचेत इत्यादि । अत्र ज्योतिष्टोमनामको यायः स्वर्गरूपेष्टसाधनम्, तण्डुलकर्मकः पाक ओदनरूपेष्टसाधनम् इत्युभयवाक्यार्थः । यजेत पचेतेत्यादिविधिप्रत्ययेनेष्टसाधनत्वोपस्थापनात (त. को.)
- નાનકમ? :
બાજરાતી આનાવાર
વીકસવિલ