Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 490
________________ '' '' લલિત-વિજારા થી વહાવરાવિધિ * (૪૩૭) तत एव मुक्तिसिद्धेः, न च फलान्तरसाधकमिष्यते सम्यक्त्वादिः, मोक्षफलत्वेनेष्टत्वात् 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' (तत्त्वार्थे अ. १ सू. १) इति वचनादिति, अत्रोच्यते, विधिवाद एवायं, न च सम्यक्त्वादिवैयर्थ्य, तत्त्वतस्तद्भाव एवास्य भावात, दीनारादिभ्यो भतिन्याय एषः, तदवन्ध्यहेतत्वेन तथा तद्भावोपपत्तेः, अवन्ध्यहेतश्चाधिकृतफलसिद्धौ भावनमस्कार इति, अर्थवादपक्षेऽपि न सर्वा स्ततिः समानफलेत्यतो विशिष्टफलहेतत्वेनाऽत्रैव यत्नः कार्यः, तल्ययत्नादेव विषयभेदेन फलभेदापत्तेर्बब्बूलकल्पपादपादौ प्रतीतमेतत्, भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्तते, यथोक्तम्-"कल्पद्रुमःपरो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभागः, कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि सर्वदुःखविषापहः ॥ २ ॥ न पुण्यमपवर्गाय, न च चिन्तामणिर्यतः । तत्कथं ते नमस्कारः, મિતુલ્યોપથી તે ? / ૩ / રૂત્યારે છે પૂર્વપક્ષ-“સંસારથી તરવાની ઈચ્છાવાળા નર કે નારીએ ભગવંતને નમસ્કાર કરવો જોઈએ' શું આ વાક્ય, સ્તુતિ અર્થવાદરૂપ છે?-(સ્તુતિ માટેની પ્રશંસા તે અહીં સ્તુત્યર્થવાદ સમજવો-કુદાવવા વિ. માટે પણ પ્રશંસા થાય છે. માટે અહીં કહ્યું છે કે સ્તુતિ માટે અર્થવાદ)જેમકે. દા.ત. “એક પૂર્ણ આહુતિથી સર્વ કામોને સિદ્ધિઓને મનોરથોને મેળવે છે' તે આ શું સ્તુતિ અર્થવાદરૂપ છે? અથવા વિધિવાદરૂપ છે? જેમ કે દા.ત. “સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્ર નામનો યજ્ઞ કરવો જોઈએ તેમ આ શું વિધિવાદરૂપ છે?. જો પ્રથમ પક્ષ-સ્તુતિ અર્થવાદરૂપ પ્રથમ પક્ષ માનશો તો તેથી-સ્તુતિ માટે પ્રશંસાસૂચક વાક્યથી પૂર્વોક્ત મોક્ષફલની શૂન્યતા હોઈ, વળી દેવ આદિ બીજા ફલની ઉત્પત્તિ માનવામાં આવે તો, તેનાથીબીજી આચાર્યાદિ વિષયક સ્તુતિથી કાંઈ વિશેષતા(ફરક-ભેદ)ન હોઈ અહીં જ પ્રયત્નથી (સ્તુતિ અર્થવાદરૂપ પ્રયત્નથી) સરો! વળી યક્ષ-દેવ કે પૂજ્યની સ્તુતિ નિષ્ફલ છે એમ પણ તમે ન બોલી શકો! કેમકે; આ બાબત સર્વજન પ્રસિદ્ધ છે અને વળી છેલ્લો વિકલ્પ-પક્ષ-વિધિવાદ રૂપ પક્ષ પણ નથી, કારણ કે; તેથી કર્તવ્યરૂપે નમસ્કાર માત્રના સ્વીકારથી સમ્યકત્વ-અણવ્રત-મહાવ્રત આદિ ચારિત્ર્યની પાલના, વ્યર્થનિષ્ફલ થાય છે. અને વળી સમ્યક્ત્વાદિરૂપ પાલનાથી જ મુક્તિની સિદ્ધિ છે. અને સમ્યકત્વ વિગેરે, મોક્ષભિન્ન બીજા ફલના સાધક તરીકે જ સમ્યક્ત્વાદિ ઈષ્ટ માનેલ નથી, મોક્ષફલ સાધક તરીકે જ સમ્યકત્વાદિ ઈષ્ટ છે. કારણ કે; “સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” (તત્ત્વાર્થે અ.૧ સૂ ૧) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગરૂપ છે' આવો શાસ્ત્રીય વચનનો પુરાવો છે. ઉત્તરપક્ષ-આ પૂર્વોક્ત વાક્ય, વિધિવાદરૂપ જ છે. “સંસારથી તરવાની ઈચ્છાવાળા નર કે નારીએ ભગવંતને નમસ્કાર કરવો જોઈએ આ વાકયને વિધિવાદ તરીકે માનવાથી સમ્યકત્વ-અણુવ્રત-મહાવ્રત આદિની પાલનાની વ્યર્થતા-નિષ્કલતા નથી, કેમકે; તત્ત્વથી-નિશ્ચયવૃત્તિથી સમ્યગદર્શનાદિ ભાવની સાથે નમસ્કાર ભાવનો ભેદ નથી. સમ્યગ્દર્શનાદિભાવમાં જ આ નમસ્કારનો ભાવ છે. દ્રવ્યથી દ્રવ્ય વૃત્તિથી દ્રવ્ય નયની અપેક્ષાએ અન્યથા-અન્ય પ્રકારે પણ આ નમસ્કાર હોય છે એટલા માટે તત્ત્વથી-નિશ્ચયવૃત્તિથી એમ કહ્યું છે.) અર્થાત પ્રકૃત નમસ્કારભાવ પ્રત્યે સમ્યગદર્શનાદિભાવ હેતુ છે. ના અનુવાળ ટERપ

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518