________________
લાલિત-વિસરા
કકકકકકકમતદાન
ક
IC
(૧) તત્ર “નમોડસ્તંદુર” ઈતિ સંહિતા,
ભાવાર્થ-“નમોજુ સૂત્રમાં પહેલા “નમોલ્યુi સરહંતાણં નમોઈશ્ચઃ' એ વાક્યમાં સંહિતારૂપ વ્યાખ્યાનનું પ્રથમ લક્ષણ અનુગત છે. તથાદિ-અનો+ગતુ' આ બે પદોની સંધિ વિષયક અનુગત છે. તથાદિ “પો+તુ આ બે પદોની સંધિ વિષયક વ્યાકરણનો એવો નિયમ છે કે “વિસર્ગ પહેલાં “ગ” હોય અને પછી “અ” કે ઘોષવ્યંજન આવે તો વિસર્ગનો “g (ઉ) થાય છે અને પૂર્વના “અ” સાથે મળી જઈને “ઓ' થાય છે. અહીંયા વિસર્ગ, પહેલાં અને પછી “અ” ની સાથે મળી જઈ “ઓ' થાય છે એટલે “નમો+mg એમ થાય. પણ બીજો સંધિનો એવો નિયમ છે કે જો કોઈ પણ શબ્દને અંતે “એ” અગર “ઓ” આવ્યો હોય, તેની પછી “અ” આવ્યો હોય તો “અ” નો લોપ થાય છે અને તેને સ્થાને “S' આવું અવગ્રહ ચિહ્ન મૂકાય છે. એટલે અહીં “ઓ' પછી “અ” આવેલ હોઈ “અ” નો લોપ થઈ તેને સ્થાને અવગ્રહ ચિહ્ન મૂકાય છે. એટલે બરોબર નમોડસ્તુ” એમ વિસર્ગ સંધિ જાણવી. હવે “નમોડસ્તુમ્બઈઃ '
અહીં સંધિવિઘાયક નિયમ એવો છે કે; હ્રસ્વ અગર દીર્થ ૬૩ ૩ અને ૪ ની પછી જો કોઈ અસવર્ણ કે વિજાતીય સ્વર આવે તો તે સ્વરોને બદલે અનુક્રમે ૬ ૩ ૩ અને થાય છે. અહીં “ઉ' પછી વિજાતીય “અ” સ્વર આવેલ હોઈ ' નો “થાય છે એટલે “નમોડસ્તઃ ' એમ સ્વર સંધિ સમજવી.
તથાચ “બઈઃ ” અહીં વ્યંજન સંધિ વિધાયક એવો નિયમ છે કે “અંત:સ્થ કે અનુનાસિક સિવાયના કોઈપણ વ્યંજનની પછી સ્વર કે ઘોષવ્યંજન આવે, તો પહેલાંના વ્યંજનને બદલે તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. અહીં ત ની પછી ઘોષ વ્યંજન આવ્યો છે. માટે ના વર્ગનો ત્રીજો એટલે હું મૂકીએ એટલે બરોબર “નમોડસ્તઃ ' એમ સમજવું.
9. બત્ર “બતોગપિ રો! સિ. ૧-૩-૨૦ | અવસ્થવરિલોક સિ. ૧-૨-૭ | પોતઃ પલાનો ૨ સિ. ૧૨-૨૭ ! ત્રણ સૂત્રાશે “નમો સ્તુ' રૂત્રો યુવાને.
૨. નરોત્ત્વ નો સુ+ગરખ્ય ફુચત્ર “વળત્તેિ વિરજી સિ. ૧-૧-૨૧ રૂતિ સૂક્ષ્મજયુતમ્ |
રૂ. તત્રાસ્થતિ લોચાર સંહિતા' રતિ રખાષા, અલના અટકયા વગર પદોના ઉચ્ચારણ (બોલવા) ને સંહિતા કહે છે. “ર સવિર્ષઃ સંહિતે (પા. ૧-૪-૧૦૯) તિ વન' શ્રી અનુ. હારિ. વૃત્તૌ પૃ. ૧૨૩
१ संहितैकपदे नित्या नित्या धातूपसर्गयोः, नित्या समासे वाक्ये तु सा विवक्षामपेक्षते । यत्र पदं-विभक्त्यन्तम्, एकपदे नित्यविरामो भवति ततश्च नित्यं संहिता सन्धिर्भवति यथा देवेन, भवति । धातूपसर्गयोर्यथा उपैति । समासे यथा परमेश्वरः । वाक्ये तु सा विवक्षामपेक्षते इति विरामविवक्षया न सन्धिः, अविरामविवक्षया तु सन्धिरिति । दधि+अत्र='दधि अत्र' इत्यत्र विरामविवक्षया न संधिः 'दध्यत्र' इत्यत्र विरामाविवक्षायां सन्धि भवतीति वाक्ये'
૨. “કૃતી વસ્તૃત ચતુર્થે સિ. ૧-૨-૪૯. ઘુટને સ્થાને, વર્ગનો ત્રીજો અને ચોથો અક્ષર પર છતાં વર્ગનો “ત્રીજો અક્ષર થાય છે.
ર
..
કાક
જસદણ
ગુજરાતી અનુવા