Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 465
________________ આ પાનકારક (૪૧૨) શંકા-ભલે મહામિથ્યાદ્રષ્ટિને અધ્યયનાદિ શ્રતની પ્રાપ્તિ અપ્રાપ્તિ રૂપ હો! પરંતુ મિથ્યાવૃષ્ટિના વિષયમાં શું કહો છો તે દર્શાવો ? સમાધાન-ધર્મબીજાધાનઆદિ (ધર્મબીજના વખત આદિ)ને યોગ્ય-પાત્ર એવા મિઆદ્રષ્ટિને તો “આદર, કરવામાં પ્રીતિ' ઈત્યાદિ ચિહ્નવાળી, સમ્યફ શ્રુતાર્થના ઉપયોગ રહિત ભાવકૃત યોગ્ય દ્રવ્ય કૃતની પ્રાપ્તિ થાય છે એ અહીં વિશિષ્ટ બીના જાણવી. શંકા-મિથ્યાદ્રષ્ટિ અને મહામિથ્યાવૃષ્ટિ એ બંનેમાં સમ્યમ્ શ્રુતાર્થ ઉપયોગ રહિતપણા રૂપ અનાભોગ આદિ એક સરખું હોઈ અનાભોગાદિ દ્વારા મિથ્યાદષ્ટિથી મહામિથ્યાવૃષ્ટિનો ચોખ્ખો-ખુલ્લો ભેદ જણાય તેવી ભેદક વસ્તુ દર્શાવો! સમાઘાન-આ મિથ્યાદ્રષ્ટિને તો મોક્ષમાર્ગપ્રતિપંથી શત્રુ એવા ભાવરૂપ અસ્થાનમાં જ આગ્રહરૂપ અભિનિવેશ નથી હોતો. કારણ કે; ભાવકૃત યોગ્યત્વરૂપ ભવ્યત્વનો યોગ હોઈ મોક્ષમાર્ગાનુકૂલભાવ રૂપ સ્થાનવિષયક સદાગ્રહ રૂપ અભિનિવેશનો સદ્દભાવ-હાજરી છે. મતલબ કે; ઘર્મબીજ વપન (વાવવા) યોગ્ય મિથ્યાદ્રષ્ટિમાં ભાવશ્રુત યોગ્યત્વ રૂપ ભવ્યત્વનોયોગ હોઈ મોક્ષમાર્ગાનુકૂલ ભાવરૂપ સ્થાન વિષયક 'સદાગ્રહરૂપ) અભિનિવેશનો સદ્ભાવ છે. એટલે જ મોક્ષમાર્ગપ્રતિબંધક ભાવરૂપ અસ્થાન વિષયક (અસદ્ આગ્રહ રૂપ) અભિનિવેશનો સદંતર અભાવ છે. એટલે જ આદરાદિ લિંગવાળી-અનાભોગવાળી ભાવઋતયોગ્ય દ્રવ્યહ્યુતપ્રાપ્તિ-દ્રવ્યપ્રાપ્તિ છે. તથાચ પૂર્વકથિત સ્થાનવિષયક અભિનિવેશ સ્વભાવરૂપ ભવ્યત્વ, મિથ્યાવૃષ્ટિમાં છે. જ્યારે મહામિથ્યાવૃષ્ટિમાં પૂર્વકથિત અસ્થાનવિષયક અભિનિવેશ સ્વભાવરૂપ ભવ્યત્વ છે. એવો અહીં ખુલ્લો-ચોખ્ખો-ભેદ-વિશેષ-વિવેક સમજવો. શંકા-પૂર્વકથિત અસ્થાનવિષયક અભિનિવેશ સ્વભાવ રૂપ ભવ્યત્વ, મહામિથ્યાવૃષ્ટિમાં હોઈ દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ પણ અસંભવિત થશે! તો વ્યવ્રુતપ્રાપ્તિજન્ય ફલની ચિંતા તો ક્યાંથી કરવાની હોય! સમાઘાન-આ દ્રવ્ય) શ્રત, અભવ્યોએ પણ એકાંત મહામિથ્યાદૃષ્ટિઓએ પણ (અપિ શબ્દ એમ કહે છે કે બીજા મિથ્યાદ્રષ્ટિઓની તો શી વાત કરવી પણ અભવ્યોએ પણ) - અનેકવાર-અનંતીવાર પ્રાપ્ત કરેલુંમેળવેલું છે. કારણ કે, શાસ્ત્રરૂપ વચનનું પ્રામાણ્ય છે–“સર્વજીવો અનંતીવાર રૈવેયકમાં પેદા થાય છે? એટલે દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ-વ્યસંયમાદિ સિવાય રૈવેયકમાં ઉત્પન્ન થવાતું નથી. એથી જ આવા શાસ્ત્રીય વાક્યોથી પુરવાર થાય છે કે “અભવ્યો પણ અનંતીવાર રૈવેયકમાં ગયેલા હોઈ દ્રવ્યશ્રુત દ્રવ્યસંયમાદિ અભવ્યોમાં સિદ્ધ છે. એટલે અભવ્યોમાં પણ શ્રુતની પ્રાપ્તિનો અભાવ નથી. શંકા-જો અભવ્યોમાં પણ જ્યારે શ્રુતની પ્રાપ્તિ છે. તો શ્રુતપ્રાપ્તિનું ફલ થશે જ ને? સમાધાન-અભવ્યોને શ્રુતપ્રાપ્તિથી કોઈપણ જાતનું ફળ મળતું નથી. કારણ કે, પ્રકૃત યર્થાથબોધરૂપ બાજરાતી અનુવાદ - રસી મ. સા.

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518