________________
લિત-વિસ્તરા - ભદ્રસૂરિચિત
* ૨૨૭) “वियदृच्छउमाणं'' व्यावृत्तच्छद्मभ्यः, छादयतीति छद्मघातिकाभिधीयते ज्ञानावरणादि, तद्बन्धयोग्यतालक्षणश्च भवाधिकार इति, असत्यस्मिन्कर्मयोगाभावात्,
ભાવાર્થ– “જેઓની વ્યાવૃત્ત-નિવૃત્ત-ક્ષીણ થઈ ગઈ છે છા-અવસ્થા-આત્મ સ્વરૂપને આવરનાર જ્ઞાનઆવરણ આદિ ઘાતકર્મ અને તે કર્મના બંધનની યોગ્યતા એવા (વ્યાવૃત્તછઘા) અરિહંતભગવંતોને નમસ્કાર હો.'
-છદ્મશબ્દની ચર્ચા–
છમ-આત્માના જ્ઞાનદર્શન આદિગુણોને આચ્છાદે – આવરે - ઢાંકે કે દાબીદે તે છમ ઘાતિકર્મ (જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - મોહનીય - અંતરાયરૂપ ચારકને ઘાતિકર્મ કહેવામાં આવે છે.) અર્થાત્ જ્ઞાનઆવરણઆદિચાર કર્મરૂપ ઘાતિકર્મ, છમતરીકે કહેવાય છે અને જ્ઞાનઆવરણ આદિઘાતિકર્મની કષાયયોગપ્રવૃત્તિ (પરિણતિ) રૂપર બંધ યોગ્યતારૂપ સ્વભાવવાળો ભવાધિકાર પણ છદ્મ તરીકે કહેવાય છે. કારણ કે; ઘાતિકર્મનું કારણ ભવાધિકાર છે. તથાચ ઘાતકર્મરૂપ કાર્યને અને તેના કારણરૂપ ભવાધિકારનેબંનેને “છર્મ' કહેવામાં આવે છે. એવંચ ઘાતિકર્મરૂપકાર્યના પ્રતિ ઘાતિકર્મબંધ યોગ્યતારૂપ “ભવાધિકાર,
૧ આત્મા સાથે ચોટેલી કામણ વર્ગણા તે કર્મ' કહેવાય છે. ૨ કાર્મણવર્ગણાનું આત્મા સાથે મિશ્રણ થવું તે “બંધ
૩ આત્મા કર્મસ્કંધો સાથે વીંટાઇ શકે, અને કર્મસ્કંધો આત્મામાં ગુંથાઈ શકે, તેવી બન્નેયની અનાદિકાલીન કુદરતી લાયકાત છે અને આકાશ આદિમાં તેવી લાયકાત ન હોવાથી તેમ બની શકતું નથી. એટલે એ બે દ્રવ્યોમાં બીજી અનંત અનંત લાયકાતો સાથે પરસ્પર ગુંથાવાની લાયકાત પણ છે. જેને પરિણામે આપણે જોઈએ છીએ તેવી આ વિવિધજીવ અને જડની સૃષ્ટિ જોવામાં આવે છે.
૪ સહન તુ માં વિયાત, વન્યયોગ્યતાનું માનો નામિત્તેપિ, નાયમેનાં વિના વતઃ યો. વિ. મો. ૧૬૪ આત્માની કર્મસંબંધ યોગ્યતાને “સહજમલ' કહે છે. આત્મા અનાદિમાન હોવા છતાં આ યોગ્યતા સિવાય બંધ ઘટી શકે નહીં.
५ 'दिदक्षाभवबीजादिशब्दवाच्या तथा तथा । इष्टा चान्यैरपिह्येषा, मुक्तिमार्गावलम्बिभिः ॥ यो वि. श्लो. १६९ पुरुषस्य प्रकृतिविकारान्द्रष्टुमिच्छा दिदक्षा सांख्यानां, भवबीजं शैवानां, भ्रान्तिरूपाऽविद्या वेदान्तिकानां, अनादिक्लेशरूपा वासना सौगतानां, ततो दिद्दक्षाभवबीजादिभिः शब्दैरुभ्यते या सा। तथा तथा तेन तेन दर्शनभेदप्रकारेण । इष्टा चाभिमतैव । अन्यैरप्यस्मद्विलक्षणैः किं पुनरस्माभिरित्यपिशब्दार्थः । एषा कर्मबन्ध योग्यता । मुक्तिमार्गावलम्बिभिर्निर्वृतिपुरपथप्रस्थितैरिति ।
-ભિન્ન ભિન્ન-મતાભિમત એકાWક શબ્દપરિભાષાસાંખ્ય
શૈવ વેદાજિક
બૌદ્ધ -- દિવ્રુક્ષા
ભવબીજ
બ્રાન્તિરૂપ અનાદિકલેશ- ઘાતકર્મજનકપુરૂષની પ્રકૃતિ
અવિધ્યા
રૂપવાસના કર્મબંધયોગ્યતાવિકારો જોવાની ઇચ્છા
રૂપ ભવાધિકાર
દક
કરિ મ.સા.
ગુજરાતી અનુવાદક