________________
લલિત-વિસ્તરા આ ભદ્રસર રચિત
૪૬
ભાવાર્થ - ‘નમોત્પુ' આવા પ્રાકૃત વાક્યસ્થિત ‘છું' એ પદ, વાક્યના અલંકાર (શોભા) રૂપ અર્થનું ઘોતન કરે છે. વળી અહીં પ્રાકૃત શૈલી હોવાથી ‘ણું'નો ઉપન્યાસ કરેલ છે. (૩)
(૪) ‘અર્હત્મ્યઃ’-સુર અસુર વિગેરેથી નિર્મિત અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ તથા ધર્મચક્રાદિ અતિશય સ્વરૂપ-ત્રિભુવનાતિશાયિ મહિમાને-પૂજાને જે યોગ્ય છે તે અદ્વૈત છે.
સહજાતિશયાદિ સર્વોત્તમ ગુણોની સંપૂર્ણતાથી સ્તુતિને યોગ્ય, વંદના-નમસ્કાર પૂજા સત્કાર-સિદ્ધિગમનને યોગ્ય જે છે તે અરહંત કહેવાય છે. દેવાદિથી અતિશયરૂપ પૂજાતિશયથી પૂજાને યોગ્ય અથવા ભક્તિના અતિશયથી કે શ્રદ્ધાના અતિશયથી દેવાદિથી પૂજા યોગ્ય જે તે અત્યંત એમ પણ અર્થ કરવો.
હવે અત્ નામને ચોથી વિભક્તિ કેમ લગાડેલ છે ? એનો હેતુ જણાવતાં કહે છે કે ‘નમઃ” એ શબ્દ (પદ)ના યોગથી ચોથી વિભક્તિ જાણવી.
અહીં ચોથી વિભક્તિનો અર્થ ઉદ્દેશ્ય થાય છે. તથાચ અદુદ્દેશ્યક પૂજા (નમસ્કાર) ભવતુ ઈતિ પ્રાર્થના-અદ્વૈતોને નમસ્કાર થાઓ ! એમ પ્રાર્થના નમસ્કાર કર્તા વડે કરાય છે.
અથ ‘નમોય:' અહીં પદવિગ્રહરૂપ લક્ષણ, ઘટમાન છે કે નહીં ? એનો ખુલાસો કરતાં જણાવે છે કે ( ४ ) पदविग्रहस्तु' यानि समासभाञ्जि पदानि तेषामेव भवतीति नेहोच्यते, ભાવાર્થ ‘નમોઽસ્વŕક્ષ્યઃ' એ વાક્યમાં પદવિગ્રહરૂપ વ્યાખ્યાન નથી. કારણ કે, પદ વિગ્રહ તો તે પદોનો જ થાય છે, કે જે પદો સમાસવર્તી (વર્તનારા) હોય. અહીં ત્રણ પદો સમાસવર્તી નહીં હોવાથી પદવિગ્રહરૂપ વ્યાખ્યાન નથી.
હવે વ્યાખ્યાનના પાંચમાં લક્ષણ રૂપ ચાલના (આક્ષેપ શંકા-પ્રશ્ન-પૂર્વપક્ષરૂપને ‘નમોત્યુળ અરહંતાણં' આ રૂપવાક્યઘટિત ‘અસ્તુ' પદના અર્થ ઉપર ઘટાવતા પહેલાં ચાલનાનું ચારૂ દિગ્દર્શન કરાવે છે.
(५) चालना तु अधिकृतानुपपत्तिचोदना यथा अस्त्विति प्रार्थना न पूज्यते तन्मात्रादिष्टासिद्धेः, ભાવાર્થ - ચાલના=અધિકૃત (જેનો અધિકાર-પ્રકરણ-પ્રસ્તાવ ચાલતો હોય તે) જેમકે અહીં અધિકૃત
૧ શવસ્તાર્થવવુંનમઃસ્વસ્તિસ્વાહાસ્વામિ:' સિ. ૨-૨-૬૮ મત્ત નિત્યં ચતુર્થી |
9 ‘વિધિનિમન્ત્રગામન્ત્રગાધીસંપ્રશ્નપ્રાર્થન' સિ. ૫-૪-૨૮ વિધ્યાવિષ્ણુ તુ સર્વપ્રત્યયાપવાનો સપ્તમી (વિધ્યર્થ) વચનો (આજ્ઞાર્થ) | प्रार्थना, भे व्याकरणमधीयीय अध्ययै तद्वत् प्रार्थना मे 'नमोऽस्त्वर्हदभ्यः' इति बोध्यम् ।
२ पदविग्रहस्तु यः समासविषयः, पदयोः पदानां विच्छेदोऽनेकार्थसंभवे सति इष्टार्थनियमाय क्रियते यथा राज्ञः पुरुषः, राजपुरूषः, श्वेतः पटोऽस्येति श्वेतपट इत्यादि समासभाकपदविषयसूत्रानुपाती (अनु. हारि. वृत्तौ . )
રૂ ઢોર્વહૂનાં વા પાનાં મીજનું સમાસઃ । તથાચ બે અથવા ઘણા પદોનું મિલન-એકી ભવન તેનું નામ સમાસ. સમાસને વ્યાકરણમાં એક પ્રકારની વૃત્તિ કહે છે. આવા સમાસના અર્થને શબ્દો છૂટા કરીને દેખાડીએ તેને સમાસનો વિગ્રહ કહે છે અને સમાસના પ્રત્યેક શબ્દને ‘અવયવ’ કહે છે. જેમકે, કૃષમાનિતો ૐ ૦ સ૦ રૃપમગ્વાખિતરૢ આ તે સમાસનો વિગ્રહ છે.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.