Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
go R. ૧૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) તા. ૧૧-૮-૯૨
છે છતાં સહસા બેલી ઉઠયા. સરસ
અને પછી મારા નાના બાળકને ઉદ્દેશીને વાસક્ષેપ કરતાં તેઓશ્રીએ કહ્યું. આ સ. છે. બાળકને પણ “શાસનનું રત્ન” “વિદ્વાન...બનાવજે ઈત્યાદિ. મેં કહ્યું, “તહરિ !
સાહેબ...! - આ એક નાના પ્રસંગ પરથી સમજી શકાય છે કે તેઓશ્રી નાની વસ્તુને (ચાહે છે છે નાનું બાળક કેમ ન હોય, પણ મહત્ત્વ આપતા....એ પણ દીર્ધદષ્ટિ જ ગણાયને..
આવા, નામે ન્યારા... પ્રાણથી પ્યારા....” સુરીશ્વરની વિદાય ભલે પાર્થિવદેહે થયેલ હોય, પણ તેઓ ગુણદેહે સંદેવ અમર જ રહેશે...! એ નિસંદેહ છે...જ...
એઓશ્રીનું ખમીર - ખુમારી ભર્યું જીવન અમારા માટે આદભૂત બની રહે શાસન છે છે. પ્રત્યે ...પ્રભુ આજ્ઞાપાલન પ્રતિ અમારૂં જીવન સદાય જાજવલ્યમાન બની રહે એજ... ૧
૦ આરાધનાની વિશિષ્ટ ક્રિયાઓ કરવાને અસમર્થ એવા પણ આત્માઓ, આરાધક ભાવના વેગે તરી જાય છે. અને આરાધનાની વિશિષ્ટ ક્રિયાઓ કરવા છતાં પણ R વિરાધક ભાવના ઉપાસક બનેલા આત્માઓ વિરાધક ભાવના કારણે ડૂબી જાય છે. 8 R વિરાધનાની ક્રિયા થઈ જવા છતાં પણ જે આત્માઓ આરાધક ભાવથી ભ્રષ્ટ થતાં તે નથી, તે આત્માઓને ઉદ્ધાર સુસંભવિત છે. જયારે વિરાધક ભાવને પામેલાઓ, આરા- 8 ધનાની દેખીતી ક્રિયાઓમાં રત હોય તે ય તેમને ઉદ્ધાર ઘણે જ મુશ્કેલ બની જાય છે છે. આથી, અનંતાજ્ઞાનિઓએ ફરમાવેલાં વિધાનોનું સુંદર પ્રકારનું પાલન આપણાથી ૧ ન થઈ શકતું હોય, તે ય આપણે આરાધકભવ તે સુનિર્મલ જ બચે રહે–તેની
ખાસ કાળજી રાખવી જોઈએ. આજ્ઞાપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ સમજ- 9 છે વાની વાત એ છે કે-આજ્ઞા પ્રત્યેના સાચા આદરભાવ વિના વાસ્તવિક કેટિનું આજ્ઞા
પાલન થઈ શકતું જ નથી.
–શ્રાળુણ દશન-૧