Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૪૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સ'ધ વિશેષાંક
અક્ષમ્યની સાથે રહેલાં બીજા ગુણે મારે કંઈ સાંભળવું નથી. ઉપરથી એ જે દે કરતા પણ ખતરનાક નુકશાન કર- કહે તેનાથી વિરુદ્ધ જ મારે કરવું. નારા બની જાય.
ખરા અર્થમાં આ જ પૂર્વ પ્રહ છે. આને વિચાર કર્યા વિના પૂર્વગ્રહપ્રેરિત આના કારણે દરેક વખતે તેને પોતાના પૂર્વગ્રહની વ્યાખ્યા કરવા માંડે કે “જરૂર હિત માટે કડવી વાત કહેનાર, અક્ષમ્ય આપણે દે, ખામીઓ પ્રત્યે કડવી નજર દોષને દૂર કરવા માટે દબાબુ કરનારા રાખવી પણ બીજા ગુણે, ખૂબીઓ, વિશેષ મહાપુરૂષે ગમતા નથી. ઉપરથ. “એ ખૂબ તાઓ, કુશળતાઓ એ વ્યકિતમાં છુપાયા દુઃખની વાત છે કે પોતાને બહુ ઉંચા છે તેને લાભ તે ઊઠાવો જ જોઈએ. ધમી, સાધુ કે સજજન માનતા કહેવડાવતા ક્ષમ્ય દેશે અને અક્ષમ્ય દોષોનું ગણિત લોકોમાં પૂર્વગ્રહ રહિત વ્યકિતત્વ જોવા માંડવા બેસીએ તે તેઓની ખૂબી, વિશે- મળતું નથી. એ જે ટેચ ઉપર પોતાની ષતા, કુશળતાનો લાભ ઉઠાવી નહિ શકીએ. જાતને બેઠેલી જાહેર કરતા હોય છે. તે આપણે પૂર્વગ્રહ આપણને આ રીતે નુક- તેમના કાતિલ પૂર્વગ્રહને કારણે અત્યંત શાનીમાં ઉતારશે.”
હીનતા ભર્યું અને હાસ્યાસ્પદ પ્રદર્શન આવી પૂર્વગ્રહ પીડિત પૂર્વગ્રહની સિવાય કશું જણાતું નથી.” આવા વિધાન વ્યાખ્યા બાંધવામાં માનવમનની નબળાઈ દ્વારા નિર્દભ રીતે મહાપુરૂષે પ્રત્યેના પોતાના બહુ મોટો ભાગ ભજવે છે.
પૂર્વગ્રહને પ્રગટ કરે છે. મનુષ્યને સૌથી પહેલા તે એ ભ્રમ આવી દષ્ટિવાળા માણસો પેલા શાણાપેદા થાય છે કે મારામાં ખૂબીઓ, વિશે- મંત્રીને પણ સિદ્ધરાજ જયસિં પ્રત્યેના ષતાઓ, કુશળતાને ભંડાર ભર્યો છે. સ્વરૂપ પૂર્વગ્રહથી પીડાતા અને મહારાજા મનુષ્ય પોતાની જાતને કઈ રીતે હીન કુમારપાળ પ્રત્યેના આંધળા અનુરાગ સ્વરૂપ માનવા તૈયાર થતું નથી.'
પૂર્વગ્રહથી પીડાતા માનવા લાગી જાય તેય બીજા નંબરમાં મનુષ્યને એમ લાગવા નવાઈ નથી, વસ્તુસ્થિતિનું તલસ્પર્શી માંડે છે કે સામે માણસ મારી ખૂબી, નિરીક્ષણ થતુ નથી ત્યારે માણસ અજ્ઞાનમાં વિશેષતા અને કુશળતાને ગણતરીમાં અટવાયા કરે છે. લેતું નથી,
આમાંથી બીજુ ઉભું થતું અનિષ્ટ એ અને ત્રીજા નંબરમાં કઈ હિતસવી છે કે ક્ષમ્ય અને અક્ષમ્ય દોષોના વિભાગ એને ખામીનું દર્શન કરાવે છે ત્યારે તે વિના તે માણસ ગુણાનુરાગી-ગુણાનુવાદી છેડાય પડે છે કે આ લોકોને મારી કુશળ- (ખરા અર્થમાં એને અજ્ઞાનાનુ રાગી અને તાની કેઈ કદર જ નથી. તેઓને મારા અજ્ઞાનાનુવાદી કહેવાય) તરીકે પોતાની વિષે પૂર્વગ્રહ બંધાય ગયો છે. માટે આનું જતને માનવા-ઓળખાવવા લાગી જાય છે.