Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 874
________________ ૧૪૭૪ 8 શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા સંઘ વિશેષાંક છે તેમાં સહ જ કારણે છે, નહિ કે યુદ્ધની ભેરી વાગી. અને બને પક્ષે સેવ્ય સેવક ભાવ”, , ' ખૂંખાર યુદ્ધ શરૂ થયું. જોતજોતામાં બને " (“દત તું જઈને તારા રાજાને કહે પક્ષની ખુવારી થવા લાગી. સેકડો રહ્યો જે કે ” દેવ તરીકે સર્વશ્રી અરિહંત સેકેલા પાપડની જેમ ચૂરાઈ ગયા. માટીના પરમાત્મા અને સુગુરૂ તરીકે સાધુ ભગવંત પિંડની જેમ મોટા પણ મતંગજ (હાથીઓ) સિવાય વાલીને માટે આ જગતમાં કોઈ ભેરાઈ ગયા. કેળાની જેમ ઠેક-ઠેકાણે સેવ્ય હતું નહિ, છે નહિ, હશે પણ નહિ. ઘેડાએ હણાઈ ગયા. સૈનિકો ભૂમિ ઉપર દેવ તથા ગુરૂ સિવાય અન્ય કેઈ વ્યક્તિને પટકાવા લાગ્યા. સેવ્ય તરીકે હજી અમે જાણું નથી. તારા સગી આંખે પ્રાણીઓને આ સંહાર ૨વામીને સેવ્ય બનવાનું આ ગાંડપણ કયાંથી દયાળુ વાનરેશ્વર વાલીરાજથી જોઈ ના વળગ્ય છે? શકાય. જલદીથી તેણે દશાનન પાસે પોતાની જાતને સેવ્ય સમજતા. અને જઈને કહ્યું, અમને સેવક સમજતા તેણે કુલક્રમથી “વિવેકીને પ્રાણીમાત્રને પણ વધ યોગ્ય ચાલ્યા આવેલા સનેહગુણને ખંડિત કર્યો નથી. તે હાથી આદિ પંચેન્દ્રિયની તે છે. બેર” મિત્રફળમાં પેદા થયેલા પોતાની વાત જ શું કરવી ? જો કે શત્રુને જીતવા શક્તિની સમજ વગરના તે રાવણને જે કે માટે આ પ્રાણીનો વધ છે. પણ વીર પુરુષ કે હું તે સામે ચાલીને કશું નહિ કરું, તો પોતાના જ બાહુબળથી વિજય ઈચ્છતા પણ. તે મારૂં કંઈ પણ બગાડવા હોય છે. તું શકિતશાળી છે, શ્રાવક પણ જશે તે તેને પ્રતિકાર હું જરૂર કરીશ. રૂ કરી છે. છે. તેથી ચિરકાળ માટે નરક દેનારા આ પૂર્વના નેહવૃક્ષને ઉજાડી નાંખવામાં મારે અનેક પ્રાણિ સંહારને છેડી દે અગ્રેસર નથી થયું.” - વાલીના આ વચને સાંભળીને ઘમવિદ, જા, તારા રાજાથી જે થાય તે કરી લે. સર્વ પ્રકારના યુદ્ધના વિશારદ રાવણે સૈન્ય યુદ્ધ અટકાવીને પિતાના શરીરથી જ યુદ્ધ દતે જઈને દશકધરને આ વાત કરી. કરવાનો આરંભ કર્યો. અને સાંભળતાં જ રાવણ રેષથી નખશિખ રાવણે જેટલા જેટલા શાસ્ત્ર, મંત્રાસો સળગી ઉઠયા. તે જ ક્ષણે વાલીને વળી કયા, વાલીએ માત્ર તેનો તિકાર જ દેવા (નચાવી દેવા) સૈન્ય સહિત રાવણ કર્યો. શસ્ત્ર અને મંત્રો નિષ્ફળ જતાં કિષ્કિન્ધા ઉપર રાડાઈ લઈને આવ્યા, ક્રોધાયમાન બનેલા રાવણે દિવ્યશકિતશાળી - આ બાજુ ભુજના એજસથી શોભતા ભયંકર ચંદ્રહાસ ખગને ધ્યાનમાંથી ખેંચ્યું. શકિતશાળી વાલીરાજ પણે સંગ્રામ માટે અને વાલિને ખલાસ કરી નાંખવા ચંદ્રહાસ તૈયાર થઈને કિકિલ્લાના રણક્ષેત્રમાં આવ્યા. ઉગારીને રાવણ વાલી તરફ દેડ.

Loading...

Page Navigation
1 ... 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886