Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text ________________
૧૪૮૦ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સધ વિશેષાંક
નવાખલ (ખેડા) જે સુ.-૧ તા. ૨૨-૫-૯૩ રવિવારે પ. પૂ. મહાતપસ્વી આચાર્ય દેવશ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા, અને પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજય મહેદય સૂરીશ્વરજી મહારાજાના આગમનથી આનંદૅ-ઉલ્લાસનું વાતાવરણ સજાયું. આઠ ઘર જૈનના એવા નાના સઘ નવાખલ જિ. ખેડામાં પૂજય ગુરૂદેવા ના આગમને દેશી વાદ્યથી સામૈયું, ગહું. લી, ચૈત્યદન-સમૂહ રચૈત્યવંદન વખતે પ્રભાવના સુંદર થઇ.
( વાગડ સમુદાય સા, શ્રી ચંદ્રાનના શ્રીજી ગૃપના ) પૂનાથી ૧. સુ.-૧૩ ના વિહાર કરી મંચર–જુન્નર–આતુર–સ'ગમનેર આદિ સ્થળાને લાભ આપી જેઠ સુદ-૫ના નાસિક સ્વાગત સહ આવવાનું થયું. પૂ. ગચ્છાધિપતિ શ્રીજીની તારક આજ્ઞા આશીર્વાદથી ચાતુ *સ માલેગામના બદલે નાસિક નિશ્ચિત થયું, ઘણું ઘણું। નાસિક સઘના આગ્રહ થયા. નાસિકના સ`ઘે મહા મુશ્કેલીએ માલેગામના સઘને મનાવ્યા.
જેઠ વદ-૨ ના દિને ચામાસાની જય ખેલાવવા પ્રસંગે શ્રી સ`ઘ બેન્ડવાજા રાખેલ. જય મેલાવ્યા બાદ ૧૫-૧૫ રૂા. થી સÜપૂજન થયેલ, જેઠ વદ–૩ ના સર્વોદયનગર ગયા. ત્યાંથી સુમતિસેાસ, મહાવીર સોસા. અ. સુ. ૭ સુધી સ્થિરતા કરી પ્રવચનમાં ચિકકાર સખ્યા થતી અને રાજ સંઘપૂજન થતાં. અષાઢ સુદ ૮ના શ્રી સ`ઘના ભારે આનંદ ઉત્સાહ સાથે ચાતુર્માસના ભવ્ય પ્રવેશ થએલ. પ્રવચન અંતે ગુરૂપૂજનની ખાલી સારી થઇ. અને સઘ તરફથી કામળી વાહરાવી અને ૨૯—૨૯ રૂપિયાથી સંઘ પૂજન થએલ. સ`સારી કુટુ'બીજના તરફથી સામિક ભકિત થએલ. લગભગ ૧૫૦૦ ની સંખ્યા હતી આ શુભ પ્રસગે સુખઇ ખંભાત-અમદાવાદ ઈંચલકર'જી નગર પૂના સ'ગમનેર આદિ ગામેાથી ભાવુકા પધારેલ અત્રેના ભાવુકા કહે છે કે પ્રથમવાર જ
રૂા. ૫૦૧ા- ની માલી ખાલી શ્રી શરદભાઇએ પ્રતિકૃતિનુ... નવાંગી ગુરૂપૂજન અને રૂા. ૫૦૧ા– મેલી શ્રી કીર્તિ પાલ કાપડીયા ના માતુશ્રી આદિ પરિવારે પૂ. મહાય
આટલી સ`ખ્યામાં અને સધ પૂજન અદ્ઘિ સૂરીશ્વરજી મ. સા. નું નવાંગી ગુરૂપૂજન યુએલ છે.
ચાંદીની લંગડીઓથી કરેલ છ દ્વીક્ષાથી એ
પૂજ્ય ગુરૂદેવાના નવાખલ ગામે આગ મનના દિવસે ગામના ૨૦૦ જૈનેતરા ને ઘેર ગાળના પેકેટોની પ્રભાવના પૂ. બન્ને આચાય દેવાના નામસહની પત્રિકા સાથે શ્રી જૈન શાસન સેવાગણુ, વાદરા તરફથી થએલ.
પ્રસિદ્ધ વકતા– ૧૦૦ એળીજીના આરાધક પૂ. મુનિરાજશ્રી કીર્તિય વિજયજીના વ્યાખ્યાનમાં જિનવાણીના શ્રવણુથી સહુકાઈ ભાવ વિશેાર બન્યા. વ્યાખ્યાન પછી તુ જ પૂ. પા. ગુ. ભ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રતિકૃતિ પધરાવી ગુરૂગુણુ સ્તુતિ શ્રી શરદભાઇ અને કુમારપાલ કાપડીયાએ ભાવવાહી કરાવેલ.
Loading... Page Navigation 1 ... 878 879 880 881 882 883 884 885 886