Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text ________________
વરૃપ : અંક-૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ :
વિક સરળતાથી પ્રયાસ આદરે,
જલ
ભલી સરકાર પણ થંભી જાય.
ટુંકાણમાં
-૧ ભગવંતના મહાશાસનના અને જૈન સંસ્કૃતિનેજ આંખ સામે રાખી, સહાબી પ્રયત્ન આદરવે. ર. શાસનભકત પુજયાના પાદકમળમાં નમ્રભાવે વિનતિ કરી, સંગઠન સાધી, સરકારના સર્વ રીતે . સમના કરવા. ૩. જૈનકુળમાં જન્મેલા અને જન ધર્મ પાળતા વને, સિદ્ધાંતા સુચારૂ રીતે સમજાવવા અને સાચા શ્રદ્ધાળુ પ્રાસનપ્રેમી બનાવવા, સર્વાંગી પ્રયાસ કરચ જ શાસનના સર્વ કલ્યાણકર સિધ્ધાંતાથી વિપરીત રીતે સર્જાએલા અને સતા સાહિત્યને સૌમ્ય પધ્ધતિ એ પણ સુદૃઢ પદ્માસ કરવા.
શાસનના
સભ્ય
આ મુદ્દ્દા પાછળ, ભારતની ભવ્ય સૌંસ્કૃતિની રક્ષાના પ્રચારના, સંવનના જ એક મુખ્ય ઉદ્દેશ હાઇ, જે કાઈ આત્માઓ ગેરસમજથી, તથાપ્રકારના વાતાવરણથી, આછા ક્ષયાપશમને લઇને, ઘેરાયેલા હાય, તેઓને ભ્રાતૃભાવથી પાસે લાવવા, સુઘટીત પ્રયાસ આદરવા, હિતાવહ અને શ્રી સહ્વાના અનેલા સમાજની શૈાભારૂપ બનશે.
પૂ. સાધુ સસ્થામાં, જે કાંઇ અસ્ત વ્યસ્તતા, કાળ મળે કરી પ્રવેશવા પામી હોય, તેને શાસ્ત્રીય માગે દૂર કરવા,અને તેમાં દીપ્તિ લાવવા, તે તે સ્થાને રહેલાં પૂજયનાયકાને વિíત અને શાસન માટે સુર્યમ્ય ગણાતાના અમલ કરવાની શ્રાવક સમુદાયની ફરજ છે.
રક્ષા
૩ ૧૪૫૯
સ`સ્કૃતિના Àાજુલાને થ્રેડે પણ અંશે પણ ગતીમાન બનાવવા હશે. મહાશાસનની સાનને બઢાવવી હશે, તેા ઉપર આલેખેલ એક એક આઈટેમ ઉપર, નિષ્નક્ષપાત આત્માલક્ષી ઞ'મીર વિચાર કરવા પડશે. વ્યકિતગત અને સમૂહગત શૈલીશાસનની. આણા તી "કર ભગવ`તાની સુદૃઢ ભકિતભાવસજ્ઞ સ્વામી અરિહંત પરમામાના ૪૫ આગમા અને અનંત ચિકિતના ઘણી જયાં બિરાજમાન છે તે ચૈત્યાની. શ્રદ્ધા ભવ્યાત્માએાની શ્રદ્ધાને પૂર્ણ, મીઠું પાષણ, શાસન વફાદાર સુસાધુમહાત્માઓનું ભારતની ભવ્ય સૌંસ્કૃતિને દિગંતમાં ગજવશે.
કલિાળમાંજ-પાંચમાં આરામાંજ, નજદીકના કાળમાંજ પૂ. પા. યુદ્ધ શાસન પ્રભાવક શ્રીમદ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, શુદ્ધ ચારિત્રી પૂ. પા. હીરસૂરીશ્વરજી મહારાજા, અખંડ જ્ઞાન જયંતિને પ્રગટાવનાર મહામહોપાધ્યાજી પૂ. પા. યશેાવિજ યજી મહારાજા, ક્રિયાધારક-શુદ્ધ સિધ્ધાંત રક્ષક પૂ. પા. ૫. સત્યવિજયજી
શ્રીમદ
ગણિવર, કુમતવિ`સક-મૂર્તિ પૂજાસિદ્ધાંત સચાટ રક્ષક-વક પૂ. પા. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા, તેઓશ્રીનાજ સમયના પૂ. પા. મૂલચંદજી મહારાજા પૂ. પા. વૃઘ્ધિચંદ્રજી મહારાજા પૂ. પા. નીતિવિજયજી દાદા; શાસ્ત્ર સાપેક્ષરીતે શાસનના પ્રચારક બન્યાજ છે. અને ત્યારબાદ ૨૦ મી ૨૧મી સીમાં પૂ. પા, વિજય કમળ સૂરીશ્વરજી મહારાજા, પૂ. પા. વિ.
Loading... Page Navigation 1 ... 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886