Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ કેટલાંક પ્રસંગે જ - શ્રી આત્મારામજી અને દયાનંદજી
એ બને પુરૂ સમકાલીન હતા. અને એક ચોકીદાર આગળ અને એક પાછળ એક યુગના મહારથીઓ હતા. આજે પણ અને મુનિઓ વચગાળે એવો કમ ગોઠએ બને પુરૂષેની તસવીરો જુઓ તે વયે હતે. કેટલુંક સામ્ય જણાઈ આવે.
થોડે દૂર ગયા પછી આગળ ચાલતા આર્યરામાજના સ્થાપક સ્વામી દયા. ચકીદારે, આઠ-દશ લુંટારાઓની એક નંદજીના દેહબળ વિષે કેટલીક વાતે પ્રચાર ટેળી જોઈ. સૌને સાવચેત કર્યા. આત્મપામી છે. એ સારા ગણાતા મલ્લ કે રામજી મહારાજે જરા પણ ગભરાયા વિના કુસ્તીબાજોના સાથે બરાબર ટકકર ઝીલી સૌને આગળ ચાલવાની આજ્ઞા કરી. વધુમાં શકતા એમ કહેવાય છે. દયાનંદજી પિતે એમણે મુનિઓના હાથમાંના દાંડા ખભા પણ કસરત. અખાડામાં માનતા. ઉપર મૂકવાની ભલામણ કરી.
આત્મારામજી મહારાજ કઈ દિવસ આ દાંડાના રંગ સૂર્યના તેજમાં બંધુઅખાડામાં હતા ગયા. એમણે દંડ કે કની જેમ ઝળહળતા હતા. લૂંટારાઓ બેઠકની તાલીમ ન્હોતી લીધી છતાં શ્રી સમજ્યા કે આ કેઈ લશ્કરી ટુકડી આવે આત્મારામજી મહારાજ અને સ્વામી દયા છે એટલે એમણે ઉપદ્રવ કરવાનો વિચાર નંદજી જો પોતાના વ પરસ્પર બદલાવી માંડી વાળ્ય. જે રસ્તે આવ્યા હતા તે જ નાંખે તે કદાચ કેઈને પણ ભ્રાંતિ ઉપજયા રસ્તે પાછા ગાલ્યા ગયા. વિના ન રહે. બન્નેના દેહગઠનમાં એટલું થડી વાર પછી આત્મારામજી મહારાજે સરખાપણું હતું કે દયાનંદજી આત્મારામજી પિતાની સાથેના મુનિઓને કહ્યું : તરિકે અને આત્મારામજી દયાનંદ તરિકે “મિચ્છામિ દુકકડ” જઈને જ વાત શરૂ કરૂં. ઓળખાઈ જય.
બધા મુનિ વૃતાંત સાંભળવા ઉત્સુક આત્મારામજી મહારાજનાં બળ અને થયા. મહારાજજીએ ખુલાસો કર્યો. હિંમત સંબંધે એક-બે પ્રસંગ મળે છે. લૂંટારાઓ સામે આવે છે એમ જણ્યા
એક વ ર આત્મારામજી મહારાજ, પછી મને જે વિચાર આવે તે હું તમને સાથેના આ દશ મુનિએની સાથે વિધ્યા. કહી દઉ', ગમે તેમ આપણી ટેળીને ચળની અટકીમાંથી પસાર થતા હતા, અહીં નાયાક હું છું. તમારી સહીસલામતી મારે ધાડપાડુઓ અને લુંટારાઓ વસે છે. શ્રાવ જોવી જ જોઈએ. મારી ફરજ છે. હવે જે કોએ એકબે ચોકીદારો પણ આપ્યા હતા લુંટારાઓ હમલે કરે તે, મેં તે નિર્ણય