Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ.પા. વિજય તેમજ ગૃહસ્થ સુશ્રાવકેમાં શ્રી શાંતિપ્રેમ સૂરીશ્વરજી મહારાજ, અને અનેકના દાસ શેઠથી માંડીને, અનેક શ્રાવક રત્નોએ તારણહાર, શુધ્ધ સારિવક ગણધર ગુશ્કિત આ વિષમ કાળમાં જ, શાસનની શાન દેશના દાતા, સમ્યગદર્શન પ્રદાનનિષ્ઠ, બઢાવી છે. માટે- મારે તો સતયુગથી, શ્રી સંઘકૌશલ્યાધાર, પૂ.પા. વિજયરામ- કળીયુગ બડે, જયાં મલ્યો મુજને ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ, શાસન- વીતરાગ ભંડો– એ સૂત્રને હીયામાં સિદ્ધાંત સંરક્ષક તરીકે અજબ કેટિની, વસાવી, આપણા સૌ-સંસ્કૃતિના શેણલાને શાસન પ્રભા અને તેને પ્રસર મૂકતા સાકાર કરવા શકિતમાન બનીએ એજ આ ગયા,
લધુ શાસન-સેવકની શાસન પતિને પ્રાર્થના પ્રગટ થઈ ચૂક્યું છે –
શ્રી કસૂત્ર-બારસા સુરા
(સચિત્ર)
આ સચિત્ર બારસા સુત્ર
પ્રગટ થયું છે તેની વિશેષતા એ છે કે – (૧) ૨૪ પોઈન્ટ ટાઈપમાં લાંબા સમાસ વાંચવાની સરળતા માટે છૂટા પડેલા છે. (૨) અક્ષરો પણ છૂટા અને તરત વાંચી શકાય તેવા છે. (૩) કુલ પેજમાં ૪ કલરમાં મુદ્રિત ૪૧ ચિત્રો છે. (૪) ૧૪ સ્વપ્નનાં બે પેજમાં મેટા ચિત્ર છે. (૫) ૨૪ તીર્થકરોના ચિત્ર બે પેજમાં દરેક પ્રભુજીની આંગી, મુગટ, હાર.વ
જુદી જુદી ડીઝાઈનમાં છે (૬) ભારે આર્ટ પેપરમાં છાપેલ છે. ૫૦૦ નકલો જ છે માટે શીધ્ર વસાવી લેવા વિનંતિ છે.
મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ બે કે વધુ નકલ લેનારને ૧૦% ટકા કમીશન અપાશે. મુંબઈ અમદાવાદ પાલીતાણા જૈન બુક સેલર પાસે માંગે અગર લખે :
શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા
c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર-(સૌરાષ્ટ્ર)