Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જે
“સ તેષ સાચું ધન છે.” રાજ
એક ચમત્કારી ભેગી ગામેગામ ફરતા રાહ જોવા લાગ્યા. સૂર્યોદય થતાં જ સઘળું હતા. એક ગામમાં તેઓને એક અતિ ધન- સીધું સામાન જાતે જ ઉચકીને શેફ પહોંચી વાન શેઠ ભેટી ગયા. અઢળક સંપત્તિના ગયા તે ઝુંપડીએ, બારણે આવી પહો. તેઓ માલિક હતા પરંતુ જરાપણુ સતેષ ચેલા શેઠે ઝુંપડીમાં નજર કરી. તે સાસુબ
દયાન-સાધનામાં મસ્ત હતા અને વહુરાણી શેઠ ગયા ચમત્કારી યોગીરાજની સે ઝુંપડી સફાઈ કરી રહી હતી. તેઓની પ્રશંસા તથા ભકિત કરવા લાગ્યા. શૈડીક પળ શેઠે મૌન-પણમાં ગાળી ભકિત કરતાં કરતાં શેઠે એક દિવસ પોતાની ત્યાર બાદ શેઠ વિનય પૂર્વક બેન્યા, એ મનોકામના રજુ કરી.
બહેનજી! હું આપના માટે દો, તેલ, ગીરાજ, “મને એટલી સંપત્તિ આપે ગોળ, લોટ બાદિ સામાન લાવે છું. કે મારી સાત પેઢી સુધી ચાલે !? મહેબાની કરી અને સ્વીક્ટર કરે
આ વાણી સૂણતાં જ ગીરાજ શેઠ અજાશે અવાજ સાંભળતાં જ વહુ ના મુખડા સામે જોઈ રહ્યા.
રાણી ચમકી ઉઠયાં. સફાઈ કામ પડતું મુકી હા...બેટા..હા. તું જે ઇરછે છે તે વહુરાણી ઘરના આંગણે આવી ઉભા રહ્યા, થઈ જશે પરંતુ તારે એક કામ કરવું પડશે. સત્કાર, સન્માન કરતી વહુરાણી નમ્રતા
ચમત્કારી યોગીરાજ એક નહી બે પૂર્વક બેલી, શેઠજી આજે ચાલે એટલું કામ ફરમાવે હું કરવા તૈયાર છું પરંતુ સીધું-સામાન તે અમારી પાસે છે. માટે મારી ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. કયુ કાર્ય અમારે આની જરૂર નથી. મારે કરવું પડશે. શેઠ નમ્રતા પૂર્વક બેલ્યા, શેઠ– કાલને માટે રાખી લો.
ચમત્કારી યોગીરાજ ઠાવકાઈથી બોલ્યા, વહુરાણીએ બહુ જ મીઠાશથી જવાબ આવતી કાલે તમારા મહેલની બાજુમાં વાળે. શેઠજી આવતી કાલ ચાલે તે માટે આવેલ એક નાની શી ઝૂંપડીમાં જવું અને સંગ્રહ નથી કરતા દરરોજ જોઈએ પડશે, તે ઝુંપડીમાં એક સાસુ અને વહુ એટલું અમને દરરોજ મળી આવે છે, રહે છે, ત્યાં જઈને તેઓને એક દિવસ વહુરાણીની વાત સાંભળતાં જ ઠ ઠંડા ચાલે એટલું સાધુસામાન આપી આવજે, પડી ગયા, વહુની વાણું વાગોળતા શેઠ તે આપી આવશે એટલે બસ! તમારે ત્યાં વિચાર કરવા લાગ્યા, આ લોકોને કાલની લીલા લહેર. તમારી પાસે અખૂટ સંપત્તિ ચિંતા નથી ત્યારે હું તે સાત સાત પેઢી થઈ જશે.
ની ચિંતા કરી રહ્યો છું. આટ-આટલું ધન 1 ચમત્કારી ગીરાજને પડતે બેલ મારી પાસે હોવા છતાં પણ મને સંતોષ ઝીલતા શેઠ બીજા દિવસની સૂર્યોદયની નથી.
–વિરાગ * ખરેખર ! સંતોષ એ જ સાચું ધન છે. *