Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 844
________________ 00000000000#0000 સચમ એટલે શુ? 000000:00000:0000000000 000000 આજના આ વિષમ કાળમાં અન તાન ત આવિષ્કારા થયાં છે. એ આવિષ્કારો સ સાર સાગરમાં એટલે કે ૮૪ લાખ યોનિમાં ફરીથી ગાતા ખવડાવશે એ બધાંય જ જાળથી છુટવાના માત્ર એકજ સહારો છે, તે છે સયમ ! સયમ !! સમ ! ! આજનાં જમાનામાં સ’યમ લેવું એક દુષ્કર સાધન છે કેમકે આજ વૈજ્ઞાનિકો એ આપણને એટલી સુવિધાએ આપી છે કે તેને આપણે ર૪ કલાક જીવ (આત્મા)ની જેમ સાચવીએ છીએ. પરંતુ આપણે કયારે વિચાર કર્યો કે સૉંચમ એટલે શુ? ત્યારે કેટલાયે ઉત્તર આપે કે જેને ઘરમાં ખાવાં તુ ન મળે તે દિક્ષા લે અને ઘેર-ઘેર ભીખ માંગે, અને કેટલાય કે ઘરમાંથી કાઈ ને બાહર નિકાળી દે તે દીા લઈ લે. પરન્તુ તે આ નથી વિચારતા કે અમે આ કહેતા કહેતા કેટલાક કર્મી બાંધી દીધા છે. સાચા અર્થમાં તે સયમના અથ એના શબ્દોમાં માળાનાં મહિમાં જેમ પરોવાયેલા છે. પરંતુ આપણે એના નવા-૨ શબ્દાર્થ નિકાળી ને રાજી થાએ કે અમે પણ અથ વાદી છીએ સયમ એટલે ય એટલે. યત્ના મ એટલે... મરણુ સ એટલે... સૌંસારની (* યત્ના એટલે કષાય અથવાં ભયકર દુખા એને મારવાના સાધન છે માત્ર સયમ ) સંયમ એટલે શુ' ? સયમ એટલે સંસારનાં કષાય ને અને દુબ ને નાશ કરવાના એક સરળ ઉપાય ! સમગ્ર જીવા એને ચિંતન કરી મેધ પામે એજ. સૌંકલન :– પૃથ્વીરાજ જે. જૈન, સાંચાર જે પરમાત્માના ધર્મ (જિનાજ્ઞા) હું`ચે વસી જાય તા આ બધું શું કઠીન છે ? પશુ આજના કાળમાં મુફે વિના ચાલે ? જેને જીરા ફેરા ફરવા હોય તે જ બુફે ને અપનાવે. આવા ઘણાં ઘણાં અનિષ્ટોથી ભરપૂર મુદ્દે પદ્ધતિ મહાનુકશાન કરનારી આરોગ્યને પણ હાનિ પહોંચાડનારી ને દુતિમાં લઈ જનારી છે. જમણવાર ન થઇ શકે તે પેકેટની પ્રભાવના કરે પરંતુ આ પદ્ધતિથી દૂર રહેા. સુજ્ઞજના ! આવી પાપ પ્રવૃત્તિથી દૂર રહી આ સૌંસ્કૃતિને શ્રૃપનાવતા બની રહા!

Loading...

Page Navigation
1 ... 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886