Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૨ અ ક-૧૩ તા. ૩-૧૧-૨ :
: ૫૮૭ રીતે તેનો અર્થ કર્યો. ઘેડીકવાર પહેલાં ઉંડા ઉતરવા લાગ્યા. ધીરે ધીરે અંતર જ ૬૦ વર્ષ ભગવેલું મુનિ પણું છોડીને ચક્ષુઓ ખુલવા લાગી. પિતાના મનમંદિર આવેલા આપણા રાજકુમારના હૃદયના મર્મ ઉપર સામ્રાજ્ય જમાવી બેઠેલાં કર્મરાજાને સ્થાને આ કદના શબ્દો અફળાયા. ક્ષણ માત્રનો પણ વિલંબ કર્યા વગર હેઠે
અરે. રે! મેં આ શું કર્યું ? સાઠ ઉતરી ગયા. કર્મરાજને હડધૂમ કરી સાઠ વર્ષ મેં ગુરુકુળ વાસ સે. વિનય પિતાની પાસે જે કાંઇ હતુ તે વારાંગનાને વૈયાવચાદિ દ્વારા ગુરુની સુંદર ભકિત ઈનામમાં આપી, રાજમહેલને પીઠ બતાવી, કરી. વિદ્યાભ્યાસ પણ સારે કર્યો. હવે ફરી પાછાં ગુરુનાં ચરણમાં હાજર થઈ અવસર પાકવા આવ્યો ત્યારે મેં આ શો ગયાં. ફરી સંયમજીવન સ્વીકારી પોતાનું ધંધે આદરવાનો પ્રયાસ કર્યો. સંયમજીવ- આયુષ્ય જીવન સફળ બનાવી દીધું. આ નના ફળ ચાખ્યા વગર જ ન જોયેલાં આપણે આવા અદ્દભુત દાક્ષિણ્ય ગુણના એવાં કડવા ફળને મેળવવા હું દેડવા સ્વામિ શ્રી ક્ષુલકકુમાર એટલે શ્રી ક્ષુલ્લક , લાગે છું વિકાકાર છે. મારી જાતને ! મુનિને ફ્રોડ ક્રોડ વંદન કરીશું ને! - રાજકુમાર, એક જ છંદના ગહનાર્થોમાં
અમી કુમારી
સકલ શ્રી સંઘને નિવેદન... જો સંબઈ સેન્ટ્રલ ખાતે ૬૦ કીલો વજનવાલી શ્રી કુંથુનાથ ભગવાનની ધાતુની મૂતિ પોલીસની કેટડીમાં બે મહિના ઉપરથી ચારાયેલ માલ તરીકે પડી છે. મુંબઈના જૈન પત્રકાર શ્રી જયેન્દ્રભાઈ શાહે એમના “પ્રવાસી પત્રમાં આ ઘટસ્ફોટ કર્યો છે, આ બદલ એમને ખુબ ધન્યવાદ ઘટે છે.
આ સંદર્ભ વાપી સ્થિત શાહ છગનલાલ ઉમેદચ જાગૃત બની શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈને આ ઘટનાથી સતર્ક કર્યા, શેઠશ્રીએ તુરંત કાર્યવાહી આદરી આ મૂર્તિ જ્યાં સુધી એના ખરા માલિક નકકી ન થાય ત્યાં સુધી ગોડીજીમાં રાખવા માટે મળી જશે એવી આશા એમણે છગનભાઈને પત્ર દ્વારા નિzશ કર્યો છે.
આ મૂર્તિને કબજે શીધ્ર મલે એ માટે જાપ સહિત આયંબિલ તપની આરાધના સકલ શ્રી સંધમાં થાય એવી વિનંતિ સહ આ કાર્યમાં સફળતા મળે એવી શાસનદેવને પ્રાર્થના
ચેરાયેલી મૂતિનો ચમત્કાર ગત ૨૮મી જુલાઈએ વહેલી સવારે બોમ્બે સેન્ટ્રલ આવી પહોંચેલી વીરમગામ પેસેજના ૧૫૩૩ નંબરના ડબ્બામાંથી એક બિનવારસી પડેલી પતરાની પરી બેએ સેન્ટ્રલ રેલવે પોલીસના કર્મચારીને મલી આવી. બે જેવા ગ્ય સ્થલે મલવાથી શુ ચમત્કાર નથી ? ..* છે -
–ષક સુમુક્ષુ અલકેશકુમાર પૂનમચંદજી