Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: જેને શાસન (અઠવાડિક) ન કરબટીયા પીપલધન (ધર્મપુરી)- ૪ થી સુદ ૧૧ નવ દિવસને મહત્સવ અત્રે પૂ. આ. શ્રી વિજય જગરચંદ્ર સૂ. મ.ની ભવ્ય રીતે ઉજવાય. નિશ્રામાં ચાતુર્માસની આરાધના આદિની ગોધરા (પંચમહાલ)– અત્રે પૂ. આ. અનુમોદના માટે શાંતિસ્ત્ર બે પૂજન આદિ શ્રી વિજય શુભંકરસૂરીશ્વરજી મ. ના સહિત પંચાહિકા મહોત્સવ કા. સુદ ૨ સમાધિપૂર્વક કાલધર્મ નિમિત્ત શાંતિસ્નાત્ર, થી ૬ સુધી ત્રણે ટંકના સાધર્મિક વાત્સલ્ય સિદ્ધરાક્ર પૂજન ભકતામર પૂજન આદિ સાથે સુંદર રીતે ઉજવાય,
પંચાહિકા મહત્સવ પૂ. આ. શ્રી વિ.સૂર્યોદય - મદ્રાસ-૩૫૧ મીન્ટ સ્ટ્રીટ આરાધના સુરીશ્વરજી મ. ની નિશ્રામાં કા. વ. ૯ થી ભવન ખાતે પૂ. આ. શ્રી વિજય હેમપ્રભ- કા. વ. ૧૩ સુધી ઉજવાશે, પૂ. આ. ભ. સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ચાતુર્માસ આ વદ ૧ ના સમાધિપૂર્વક કાલધર્મ આરાધના આદિની અનુમોદના માટે શાંતિ- પામ્યા છે. પૂ. આ. ભર ના કાલધર્મ નિમિત્તો નાત્ર, નવાણું અભિષેક પૂજા તથા ૪૫ ઉત્સવમાં પૂ. આ. ભ.ના ભકતગણ તરફથી આગમ મટી પૂજા આદિ સ હત કા. સુ. પદ્માવતી પૂજન રહે તે આશ્ચર્ય છે.
પરમ શાસન પ્રભાવક, શાસન કોહીનુર પૂજ્યપાદ આચાર્ય દેવેશ
શ્રીમદવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૬ શ્રદ્ધાંજલિ ત્રીજો વિશેષાંક તારીખમાં ફેરફાર છે; - આ વિશેષાંક કારતક વદ ૦)) મંગળવાર તા. ર૪-૧૧-૯૨ ના પ્રગટ થવાને હસ્તે તે સંપાદન અને સહયોગ તથા વિશેષ રૂપે પ્રગટ કરવાના હેતુથી લંબાવ્યો છે અને તેથી આ ત્રીજો વિશેષાંક પ્રગટ થવાને તે હવે મહા વદ ૧૦ મંગળવાર તા. ૧૯-૨-૯૩ ના પ્રગટ થશે તેની સૌ વાચકેએ સેંધ લેવા વિનંતિ છે.
' આ વિરોષાંક સહયોગ વિશેષાંક સૌજન્ય-રૂ. ૧૫૦ કે તેથી વધુ આપનાર શુભેચ્છક સહાયક- રૂા. ૫૦૦
શુભેચ્છક-રૂા. ૧૦૦ શ્રદ્ધાંજલિ શુભેચ્છા- જાહેરાત એક પેજ-4૦૦૦.
આ રીતે રાખેલ છે. તે સર્વે માના પ્રચારકે તેમજ શાસન પ્રેમીઓને શક્ય પ્રેરણા આપી સહકાર ' મોકલવા વિનંતિ છે.
( જૈન શાસન કાર્યાલય
c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫-દિગ્વિજય પ્લોટ, - જામનગર (સૌરાષ્ટ્ર)