Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે આત્મીય સંઘહિતચિંતક શ્રાવક-શ્રાવિકાઓ, છે પ્રણામ ! છે આપશ્રીની કુશળતા ઇચ્છીએ છીએ. R. આજે એક વિશિષ્ટ પ્રક્સ અંગે આપશ્રીના મુલ્યવાન માર્ગદર્શનની અમને ? હું જરૂર લાગતા આ જાહેરપવ તમને પાઠવીએ છીએ. છે વડીલનાં આશીર્વાદ અને માર્ગદર્શનનાં સહારે ધર્મ સંસ્કૃતિના પવિત્ર મૂલ્યની -રક્ષા અને સંવર્ધન યત્કિંચિત પ્રયાસે યુવાનોના નેજા હેઠળ કરાવવાનો અમારો નિર્ધાર છે. . પ્રેસ ઉદ્યોગને ખૂબ વિકાસ થવાની પહેલા કરતાં શ્રત પ્રચાર અને ધર્મપ્રચારનું જે કાર્ય ખૂબ સરળ બન્યું છે. પણ, રસાશે સા સાનની આશાતના પણ બ વધી રહી છે છે, કોત્રીએ, પંચાંગ, મેગેઝીને ધારિત છે, યંત્ર, પુસ્તકા આદિ નો પરિગ્રહ કે ઘરમાં તેમજ ધર્મસ્થાનમાં વધતા જાય છે. માટે અજ્ઞાન, અસગવૂડત કે અન્ય | છે કારણસર તે બધુ સાહિત્ય પ્રસ્તી અને કેવી જતાં ભયંકર આશેરાન થતી S જણાય છે
| S વિશાળ પાયા ઉપર આને અંગે કોઇ આ થઈ શકે કે નહિ ? - છે. આવા બીનઉગી સાહિત્યના વિકાસ માટે સ્ત્રી માગ કય? ના કાગળના
માવામાંથી નવે કાગળ બનાવવાની પદ્ધતિ શોધાયેલી છે. આવા કાગળ રી-સાયકલ પેપર કહેવામાં આવે છે. નવે કાગળ બનાવી તેને મેવાં ધાર્મિક સા ,ત્યના મુદ્રણ માટે વાપરી શકાય ખરા ?
' એ આ અગે આ પના વિચારો અને માર્ગદર્શન શક્ય તેટલા વહેલા જણાવવા
ને અમારી વિનંતી છે. શકય તેટલા ઉપાયોને ત્વરિત અમલંમાં મૂકી સંઘને છે કરશતનામાંથી આંશિક પણ બચાવવાની અમારી ઝંખના છે , - રા આ અંગે આપના ઝડપી પ્રતિભાવની સાથે વિરમીએ છીએ. અમારા લાયક સેવા હું - સંકેચ જણાવશે. . .
– પ્રતિભાવ મેકલવાનું સરનામું – - જીવન જાગૃતિ ટ્રસ્ટ પિ. બો. નંબર : ૩૫૨૯ મુંબઈ - ૪૦૦ ૦૦૪ , , . :
તે આશાતનાને દૂર કરવા
માટે
* *
:
-
R
N