Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. N.o G-SE V-84
19 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
=
0
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
V૦ શ્રી વક અનેક ગુણ સમાન છે. માર્ગોનુ મારીને એ પદેશ સાંભળવાની લાયકાતના ?
પાંત્રીશ ગુણે તે ય જ. શ્રા ઉણપણાના પણ) ક શ ગુણ હોય અને સાધુપણાંના ?
પણ સોળ ગુણની તીતી પણ છોધ પડતી હોય કે તે સાધુ થવા જ તરફડતે હોય. 9 9ધર્મનાં ફળ પક્ષ માગ અને ધનનાં ફળના માને તેનું નામ નાસ્તિક. Q 0 , જેને હવે ધર્મ વચ્ચે હોય તો તે ય સુખી. અને જેને હૈયે ધર્મ ન 0 0 હોય તે અબજોપતિ પણ દુઃખી ! 0 ૦ ઘર્મનું ફળ તે પ્રત્યક્ષ જ છે. કેમકે ધર્મ હવામાં આવ્યું એટલે આત્માને શાંતિ ૐ 0 થઈ જાય. જ્યારે પૈસે મળ્યા પછી પણ જોગવી શકે કે નહિ તેમાં શંકા ! કેમકે 0 પૈસે તે પુણ્ય હોય તે જ ભગવાય. & ૦ રોજ સાંભળનાર જો વિચાર ન કરે તે સમજ આવે નહિ. સમજ આવે નહિ તે 0
શ્રદ્ધા થાય નહિ. શ્રદ્ધા થાય નહિ તે સારાં કામ કરી શકે નહિ. અને આ 6 * જન્મ તે પૂરે થઈ જશે અને ઈચછા હોય કે ન હોય દુર્ગતિમાં જ જવું પડશે. તે ૪ ૦ ધર્મનું આરાધન હ ય ના અધમને–પાપ વાસનાઓને કાઢી ધર્મનું સ્થાપન કરવા છે
કરવાનું છે. તે જ આત્મધર્મ પેદા થાય. ૦ તમે ધર્મ દુઃખથી બચવા અને સુખ મેળવવા કરે છે, માટે તમને ધર્મ ફળને 9
નથી. ધર્મ તે આત્મ સ્વરૂપ પેદા કરવા. કરવાનું છે. અત્મ સ્વરૂપ પેદા થયા પછી ) છે. જે સુખ છે, તે સુખ પૈસામાં નથી. 0 ૦ આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે અધિ અને વ્યાધિથી પીડાતા 0
જ હોય. તે આધિ-વ્યાધિથી ગમે તેટલે ભાગે તે પણ બચી શકે નહિ. માનસિક તું ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રંગ રૂપ વ્યાધિ પેદા થાય છે. માટે તું
ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આ-તે ન જોઈએ, આ-આ જોઈ તે જ 1 તે ઉપાધિ છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) cl૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬
૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦