Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ધન્ય ધન્ય શાસન મંડન મુનિવર છે.
જે કાળમાં સત્યની બાબતમાં સજજનોમાં મતભેદ હોય, અસત્યની બાબતોમાં તુજને સુસંગઠિત હોય તથા સત્યની સ્મશાનયાત્રા નીકળતી છે. | હેય તેવા કાળમાં બાહ્ય-અયંતર સંઘર્ષોને મજેથી વેઠીને પરમ સત્ય છે. ૬ મતના આરાધક અને પ્રચારક, શ્રી વીતરાગ શાસનની સેવાના અણનમ ? ઝંડાધારી, અર્થ-કામની લાલસાથી ઓતપ્રોત જડવાદના જમાનામાં નિડર
પણે સત્યસિદ્ધાંત સમજાવનાર, મોક્ષમાર્ગના નિર્ભય પ્રરૂપક, ત્યાગમાગના છે નું સમર્થ ઉપદેશક, વિધિઓના મસ્તક માત્ર નહિ પણ હદય સુદ્ધાં ડોલવતી છે ? એવી શ્રી જિનવાણીના જગમશહુર જાદુગર, શ્રી વીરશાસનની સિતેરમી
(૭૭) પાઠવિભૂષક, વીસમી સદીના ધર્મશ્રદ્ધા પ્રત્યે ડગમગતા જમાનામાં 8 | શ્રી જૈનશાસનના સ્તંભરૂપ એવા સ્વર્ગસ્થ સૂરિપુરંદર પૂ. આ.શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નામ-કામ માત્રથી સૌ સુપરિચિત છે. હું
- તેઓશ્રીજી એ જીવનભર શાસનની જે આરાધના-રક્ષા-બાપના કરી છે. છે “શાસન તાહરું અતિભલું, જગ નહિ કેઈ તસ સરખું રે ઉકિતને યથાર્થ 8
ચરિતાર્થ કરી બતાવી છે, - તેઓશ્રીજીની જેમ તેમના જ પટ્ટધરરત્ન પ્રશાન્તસૂતિ સ્વ. પૂ. આ. 3 ( શ્રી. વિ. જિતમુગકસૂરીશ્વરજી મહારાજાને તથા તેમના પરમવિનેયી, છે જે વિદ્વય, સરળ સ્વભાવી સ્વ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્યને પણ અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર છે.
કે શાસનના સત્યસિદ્ધાતો સમજવાનારા તે સર્વે પૂજયેના ચરણ ( કમલેમાં કેટિશ: વન્દના.