Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પાલડી (થાનાવાલી) થી જાકેડાતીર્થ ગોલવાડ માટી પંચતીર્થ :
તથા શ્રી રાણકપુર તીર્થ
છ'રીપાલિત પદ યાત્રા સંઘ આ પદ યાત્રા સંઘનું આયેાજન શાહ મૂલચંદજી હીરાચંદજી સપરિવારે કર્યું છે થ હતુંશ્રીમતી મણિબેન મૂલચંદજીના શ્રેયાર્થે પ્રથમ અઠ્ઠાઈ મહત્સવ યે હતું અને છે { ત્યાર બાદ ય ત્રા સંઘ પ્રયાણ નકી થયું હતું.
યાત્રા સંઘના પ્રેરક પૂ. મુનિરાજશ્રી પુન્યધનવિજયજીશ્રી મ. તે સંઘપતિના સંસારી છે { પણે કુલદીપક પુત્ર છે. તેઓ પોતાના વડિલ પૂ. મુનિરાજશ્રી મુકિતધનવિજયજી મ. 8 સાથે છાણી ચોમાસું હતા અને સંઘનું નકી થતાં તેમણે રાજનગર શંખેશ્વર તીથલ 8 થઈ રાજસ્થાન તરફ પ્રયાણ છે સંઘપતિ સપરિવારે ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી ઈ.
મહારાજ સાહેબ આદિને વિનંતિ કરી તેઓશ્રી આદિ પધારી શકે તેમ ન હોવાથી છે મુહત્ત તથા શુભ આશીષ આપ્યા. સંઘપતિ પરિવાર ત્યાંથી આણંદ પૂ મુનિરાજશ્રી છે
પાસે આવ્યું, અને તે વખતે હાલારતીર્થ પ્રતિષ્ઠા પ્રસંગે પધારતા પૂ. આ. શ્રી વિજ્ય છે. છે જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. મુનિરાજશ્રી યેગીન્દ્રવિજ્યજી મ. આદિ ત્યાં હતા, અને ૪ [ સંઘમાં આવવા ખૂબ આગ્રહ કર્યો અને દૂર હોવા છતાં તેમની લાગણીને સ્વીકાર થયે. 8 છે અને પ્રસન્ન થઈ સંઘપતિ પરિવાર મુંબઈ ગયે. પિસ્ટર પત્રિકા તૈયાર કરી દેશેદેશ છે છે તથા રાજસ્થાન મુબઈ વિ. કુમકુમ પત્રિકાઓથી આમંત્રણ ગયા. 4 પૂ. મુનિરાજશ્રી મુકિતધનવિજયજી મ., પૂ. મુ. શ્રી પુન્ય ધનવિજયજી મ. આદિ છે ર અનુક્રમે વિહાર કરતા રત્ર વદ ૧ ના પાલડી પધાર્યા. સંઘપતિ પરિવારના આનંદના 4 અંકુરા પ્રગટ થયા. ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયે મુનિશ્રીજીની દીક્ષા તિથિ હોવાથી આ 0 એમના સંયમ જીવન અનુદનાથે પ્રવચન બાદ રૂા. નું સંઘપૂજન થયું પ્રભુજીને ૨
ભવ્ય અંગરચના થઈ. છે શ્રીમતી મણિબેન મુલચંદજીના શ્રેયાર્થે અઠ્ઠાઈ ઉત્સવને પ્રારંભ ચૈત્ર વદ ૧૩ થી { હતું તે દિવએ સંઘમાં લઈ જવાના પ્રભુજીને તથા પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી છે. ગણિવરશ્રીજીના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી હર્ષવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. પ્રવ{ ચનકાર મુનિરાજશ્રી મહિલષણવિજયજી મ આદિને પ્રવેશ ભવ્ય રીતે થયે બાદ જ 4 કુંભસ્થાપન દીપક સ્થાપન આદિ થયા અને ગોળની પ્રભાવના થઈ.
વૈશાખ સુદ બીજી એકમના પૂ. આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા ૨ છે પૂ. મુ શ્રી યોગી દ્રવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી હેમેન દ્રવિજયજી મ. ઠાણા તથા તપસ્વી