Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૩૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા–સ ઘ વિશેષાંક
પીતા, એવી તે કેટલીય જૈન શાસનની ભાવ પ્રભાવના જોવા મળતી. આજે તે પક્ષી છે જેમ માળામાં ઘૂસે તેમ ભાઈ ઘરમાં પેશી જાય. કંઈ ભાવ પ્રભાવના નહિ. : | તીર્થની યાત્રા માટે દુર દુરથી કષ્ટ વેઠીને ભાવિકો આવે અને આ ધના કર્યા છે ૨ વિના જાય તે તે ફેરા કર્યા જેવું થાય યાત્રા કરીને આવેલાના જીવન પલટાઈ જાય, { જીવન ચર્યા ધર્મમય બની જાય, વરસાદ પડે તે ધીખતી ધરતી પણ લીલોછમ બની? ૫ જાય તે યાત્રા શું નપુંસક છે? કંઈ ફલ ન આપે ? 8 તીર્થયાત્રામાં પણ શ્રી જિનેશ્વર દેવેની જ યાત્રા કરવાની છે મંદિર રચનાઓ છે છે કતરણી વિ. તે મહાપુરૂષ બિરાજે છે તેની ભૂમિકા છે બાકી ખાસ તે શ્રી જિનેશ્વર છે
દેવની જ યાત્રા ભકિત સ્તવના કરવાની છે હરવા ફરવા, ખાવા પીવા, અને એજ મજાછે હમાં કલાકે જાય અને પૂજા ભકિત, સ્તવના, રમૈત્યવંદના કયારે થઈ જાય તે છે { ખબર ન પડે? ખાવામાં ખાસ કલાક લેનાર પૂજા સ્તવન સત્યવંદનામાં કેટલા લીન છે થાય છે ?
આજે યાત્રાને નામે તીર્થોને બદલે માનેલા દેવ દેવીએ પાસે જાય છે. તે માને છે છે. મૂકીને કુતરીને ધાવવા જેવું કરે છે. સતી સ્ત્રીને છેડી બીજે ભટકવા જેવું કરે છે ! { તીર્થ યાત્રામાં શ્રી જિનેશ્વર દેવની પૂજા ભકિતનું જ મહત્વ છે. સ્વાથી એ ઉભા છે. 4 કરેલા દેવ દેવીઓના અડ્ડા એ તે જૈન શાસનના ગુમડા છે. અને ત્યાં જનારા લાલચુ છે. R ભકતે તે ગુમડા ઉપર બેસનારી માખીઓ જેવા છે તેમને યાત્રા અને પત્રિકે ની ૫
ઉપમા તે અજ્ઞાની જ આપી શકે. પરંતુ આજે તકવાદી સાધુઓ અને લાલ ભક્તોએ રે છે એવી શાઠ ગાંઠ ઉભી કરી છે કે જૈન શાસનનું લીલામ તે કરી રહ્યા છે. અને પાપ-8.
દયના પ્રતાપે નિર્બળ શ્રી સંઘ તે જોયા કરે છે અને મહાપાપોદયના પ્રતાપે તેમાં રે છે સહમત થાય છે અને ભાવિંભ્રમણને હિસાબે તેને ઉત્તેજન આપે છે અને મહત્વ આપે છે ?
જેનશાસન એ ગુણનું અને ગુણ પ્રાપ્તિનું શાસન છે. તે વાર્થનું સાધન કે ? લેભાગુઓને અો નથી. - શ્રી તીર્થ યાત્રા કરનારનું બહુમાન તારે છે, શ્રી તીર્થ યાત્રા માટે ફરે તેનું * ભવનું ભ્રમણ ટળે છે. તીર્થ યાત્રામાં ધનનો વ્યય તે સંપત્તિનું નિવધન છે અને આ 4 તીર્થ યાત્રામાં શ્રી જિનેશ્વર દેવની પૂજા ભકિત તે તીર્થંકર પદ, પૂજય પદ મેક્ષ 3 { પદનું પરમ અંગ છે.
આવી યાત્રા કરનારા યાત્રિકે પોતે તરે છે અને બીજાને પણ તાર તારા બને છે 1 છે. કલિકાલે પણ તીર્થ યાત્રાનું મહાન આલંબન છને મળે છે તેને સફળ બનાવી , 1 સી શિવસુખના પરમ નિવાસ એવા સિદ્ધિપદના બેંકતા બને એજ શુભ અભિલાષા.