Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૫ : અંક-૪૫ : તા. ૧૩-૭-૯૩ : અને રંગ. જીવદયાની વિશાળટી પ. રોજ રવિવારે ઉત્સાહ પૂર્વક થયે હતો. જેના ત્રણે ટાઈપ થતી સાધર્મિક ભકિત-અનેક સ્કુલથી ૮-૩૦ વાગ્યે શરૂ થઈ સામૈયું એમાં પણ સૌથી શિરમોર રૂપે દેવદ્રવ્યના બજારોમાં ફરી આરાધના ધામ ૧૧ વાગ્યે ભક્ષણમાંથી મળેલ દેષિમુકિત એ દ્વારા આ આવ્યો હતેમંગલ પ્રવચન થયું. મોત્સવ અતિ અવિસ્મરણીય બની રહેશે. શ્રીફળની પ્રભાવના થઈ. પૂજયશ્રી ને આગામી ચાતુર્માસ માટે શ્રી રસ્તામાં પુષ્કળ ગહુંલીઓ થઈ. ગહુલી સંઘે અત્યાગ્રહ પૂર્વક વિનંતી કરેલ. વખતે તે તે ઘરના ભાઇઓ પણ હાજર
જેઠ સુદ ૧૨ના-સવારે ૬-૦૦ કલાકે રહી વંદન કરતા હતા. મેદની ચિકકાર પૂજયશ્રી એ શાંતિનાથ સોસાયટી તરફ હતી વિહાર કરેલ-પૂજયશ્રીને વિદાય આપવા. પૂ. શ્રી સુદ ૬ના અલકાપુરી સંસાસકલ શ્રી સંધ ઉપસ્થિત રહેલ. યટીમાં સામૈયા સાથે પધારેલ. મંગળ
પૂજયશ્રીજી વદ-૧ના જૂનાગઢ પધારી પ્રવચન બાદ ૫-૬ ભાવિકે તરફથી સંઘ જે. વદ ના જામનગર પધારશે. પૂજન થયું. વદ ૭ ના કોમ્યુનીટી હોલમાં
ત્યાં ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૧૦ પ્રવચન થયું, હોલ ભરાઈ ગયે હતો, સોમવારના થશે....
શજમલજી ઘેલડા તરફથી સંઘ પૂજન વેરાવળ શ્રી સંઘના ઈતિહાસમાં આ
તથા મહિલા મંડળ તરફથી પંડાની
પ્રભાવના થઈ હતી. આ સુવર્ણજ'તી મહોત્સવ એક યાદગાર અવિસ્મરણીય બની ગયેલ.
પુજાપાશ્રીજીના સમુદાયવતિની પ્રવ- નવો સહકાર તિની વિદુષી પૂ સા. શ્રી જયાશ્રીજી મ. ૫૦૧ શ્રી વે. મૂ જૈન સંઘ, પૂ. આ. ના નિશ્રાવર્તિની પુ. સા. શ્રી પલત્તાશ્રીજી શ્રી વિજય અમરત્નસૂ. મ. ની નિશ્રામાં મ. આદિની ઉપસ્થિતિથી બહેનોમાં પણ પૂ. આ. શ્રી વિજય ભુવનતિલકસૂ. મ. ની સુંદર આરાધના થયેલ.
૨૧ મી પુન્યતિથિ તથા પૂ. સા. શ્રી અરિ. પૂજય સાધવીજી મહારાજનું ચાતુર્માસ ઠરત્નાશ્રીજી મ. ની વડી દીક્ષા મહોત્સવ અત્રે નકકી થયેલ છે.
પ્રસંગે પૂ. મુ. શ્રી અમરસેન વિ. મ. ના રતલામ-અત્રે પૂ. આ. શ્રી વિજય ઉપદેશથી મુ. ખ્યાડગી જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. મુ. શ્રી યોગી દ્ર- ૧૦૧, સ્વપદ્માબેન પન્નાલાલ કસીની વિજયજી મ., પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિ. મ. ૧૦ મી વાર્ષિક પુન્યતિથિ નિમિત્તે ભેટ આદિને ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૮ ખંભાત