Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. N.o G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
O TULS2 ] [ની
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
පපපපපපපපපපපපපපපපපපද
0 ૦ ઘર-બાર, પૈસા-ટકાદિ ન ગમે અને ભગવાનના મંદિર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાન ગમે છે તેનું નામ ક્ષયે પશમ.
d ૪ ૦ પુણ્યાનુબંધી પુણ્ય એટલે ક્ષયે પશમવાળું પુણ્ય અને પાપનુબંધી પુણ્ય એટલે 9
ક્ષપશમ વગરનું પુણ્ય ! 8 - સાચી વસ્તુને રાગ હોય તેને વસ્તુ કે વ્યક્તિ પર બેટે શ્રેષ આવે નહિ ૪ . સુખ અને સુખની સામગ્રી જ જગતને રખડાવનાર છે, તેને લઈને જ દુખ નથી ?
ગમતું અને તેથી જ પાપ ચાલુ છે. તે કારણે જ સંસારમાં ભટકતા કદિ અંત ?
આવતો નથી. ૪ ૦ પાપથી પાછા ફરવાની ઇચ્છા અને ઈચ્છાપૂર્વકનું પચફખાણ તેનું નામ વિરતિ. છે. ૪ ૦ જગતથી જુદે તેનું નામ જેન. જગત સંસાર માગે. જૈન મિક્ષ માગે. પાપનો ભય કે નહિ તે સદા પાપી. ૪ ૦ ધમી જીવ કમને ઓળખે છે એટલે કર્મ તરફ તેની લાલ આંખ હોય છે અને તું
ધમ તરફ મીઠી આંખ હોય છે. ૪ ખાવું-પીવું, પહેરવું એવું મોજમજા કરવી તે સંસારની પ્રવૃત્તિ કહેવાય. ભગd
વાનનું શાસન પામ્યા પછી, સમજ્યા પછી પણ ખાવા-પીવા, પહેરવા ઓઢવામાં મજા કરે, ભોગની સામગ્રી ખૂબ ખૂબ કરે તે બધા કેવા કહેવાય? તે બધા પુણ્યથી ૪ મનુષ્ય ભવ પામ્યા છતાં છે પાપીને ? પાપને પાપમાં જ મજા આવે. તે ઊં ત્યારથી તે
પાપ કરે. માટે જ શાસ્ત્ર કહ્યું કે-અધમ ઊંઘતા સારા. અધમી જાગે તે ભંડા. 8 છે . આ મનુષ્યભવ પામીને જનાવર કરતાં ખરાબ રીતે જીવે તેની દયા ન આવે તે તે
ભગત ભગત નથી પણ દુશ્મન છે. අපුපැපපපපපපපපාපාපපපපපාපපපපපර්
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર અસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪૫૪૬
မှီဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ