Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
= ૧૩૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે
સંસારમાં રહે ત્યાં સુધી સદગતિમાં સુંદર સંપદાને પામે છે અને તેના દ્વાએ શ્રી
અરિહંત પરમાત્માની ઉચ્ચ કોટિની ભકિત કરીને પોતે પણ પૂજયકોટિમ સ્થાન ! છે મેળવે છે, જયણ અને વિધિઃ
તમે બધા સ્તવનમાં વારંવાર ગાઓ છે કે
ચાલો, ચાલે, વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને..” પણ પછી એ સ્તવ8 નના કર્તાએ શું કહ્યું ! તે વાત યાદ રાખતા નથી. પછી કર્તા કહે છે કે
“તમે જયણાએ ધર પાય રે, પાર ઉતરવાને.”
સંસારમાં ભટકવું ન હોય, સંસારથી પાર ઉતરવું હોય તો શું કરવું જોઈએ છે તેની અહી ચાવી બતાવે છે. કહ્યું કે- સંસારથી પાર ઉતરવા માટે તમે જય પૂર્વ પગલા મૂકજો. શ્રી ગિરિરાજ ઉપર ચઢતાં કે ઉતરતાં જયણાનું બરાબર પાલન કરવું ?
જોઈએ. પરમાત્માની પૂજા સેવામાં પણ જયણ બરાબર સાચવવાની છે. સમજછતાં ! છે જયણાની ઉપેક્ષા કરનાર, વિધિ પ્રત્યે બેદરકાર રહી અવિધિને આચરનારો અને હવામાં છે છે તે અંગે લેશ પણ દુઃખને ધારણ નહિ કરનારો આ મા, પરમાત્માની પૂજા-ભકિત આદિ છે કરીને પણ નુકશાન વહેચનાર બને છે. શાસ્ત્રકારોએ વિધિ બહુમાનને જે મહત્તવ આપ્યું R છે તે આજે ભૂલાતું જાય છે. વિધિના જાણકારને પણ આજે તે વિધિને ખપ ન હોય ? છે તેવું દેખાય છે. યાત્રાએ જનારો આજનો મોટો ભાગ અંધારામાં ઉપર ચઢે છે અને છે તેમાંના કેટલાક તે નવકારશીને સમય થાય તે પહેલા જ નીચે આવી જવાનું લક્ષ્ય છે ખે છે, તે આ તેમની યાત્રાના વખાણ કેવી રીતે થાય ?
આવા તારક પવિત્ર ગિરિરાજ ઉપર ચઢતાં જીવદયાનું પાલન બરાબર કરવું છે 6 જઈએ. આપણી પ્રત્યેક કરણીમાં જીવરક્ષા પ્રધાન પણે જાળવવાની છે. શ અમને પણ
ફરમાવ્યું છે કે- વિહારમાં ચાલતાં ચાલતાં વાત ન કરવી એટલું જ નહિ પણ વાધ્યાય પણ ન કરે પરંતુ જીવરક્ષાનું જ એક લક્ષ્ય રાખવું; કારણ કે એક સમયમાં બે 4 ઉપગ રહી શકે નહિ. આજે આ વિધિ ભૂલાતી જાય છે તેના કારણે ધર્મ જોઈએ !
તે ફળ નથી. જૈનકુળમાં જન્મેલા અને યાત્રાર્થે આવેલા આત્માઓ પણ રાત્રે ખાય, અભય ખાય, અપેય પીવે, શ્રી જિનેશ્વરદેવનાં કરે ત્યા ન કરે, પ્રતિક્રમણાદિ અવશ્યકરણીય અનુષ્ઠાને ન કરે અને ન કરવા છતાં તેનું દુ:ખ પણ ન ધરે, આવું બધું છે. બને ખરું ?