Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ—૨ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ :
આજ્ઞાલંગ જેવુ' કોઈ પાપ નથી :
પ્ર. ‘ અનીતિના પૈસાથી ધમ નહિ કરવા ને ?
સમજદાર હોવા છતાં જેએ અનીતિ મજેથી કરે છે, ‘હું... અનીતિ કરું છું તે બહુ ખાટુ કરું છુ ' એવું દુ:ખ પણ મનમાં ધરાવતા નથી, એવા માણસે અનીતિના પૈસાથી જે ધમ કાર્ય કરે છે, તેમના તે ધર્મકાર્યાં લેશ પણ વખાણવા લાયક નથી. એવાએ ના ધમ અવિધિપૂર્વકના છે, ધર્મ કાર્ય કરવા છતાં ધર્મની ઘેાર આશાતના કરનારે છે, ભગવાનની આજ્ઞાના ભંગ કરનારી છે. અને એ આજ્ઞાભંગ જેવુ' જગતમાં
કૈાઇ પાપ નથી.
થોડાં પણ સારાથી શાસન ચાલે
૧૩૯૭ :
છે; ટોળાથી નહિ : સભા. ‘ આપ આવું કહેશે તે ધર્માંના કાર્યાં જ થઈ શકશે નહિ.'
એવા લેાકા પાસે અમારે ધર્મના કાર્ય કરાવવા પણ નથી. એવા લેક ધર્મોનાં કાર્યા કવાં કરે છે તે હું જાણું છુ'. એવા તેા ધર્માંના કાર્યો કરીને ય ધર્માંની નિંદા ન કરાવે તે સારૂ લેાક આજે ખેલે છે કે ‘ પીળાં ચાંલ્લાવાળાના વિશ્વાસ કરવા નહિ.’ આ અમારી કેવી આબરૂ ? ભગવાનની આજ્ઞા માથે ન ચઢાવે તેને ભગવાનને તિલક કરવાના હક નથી. આજના ઘણા ધમ કરનારા તા એવા છે કે એમની ધ ક્રિયાના વખાણુ થાય જ નહિ. એ તે ‘ ભગવાન તેખા' છે. એવા લેાકા તા અમને પણ મૂખ અને દેશકાળના અજાણ કહે છે.
પ્ર. એમાં દ્વેષ એવા લે!કોના કે આ કાળના
આ
કાળને ખાટો દોષ ન આપે।. સાચું સમજાવવા છતાં જેમને એ સમજવું જ નથી અને સમજીને બરાબર ધર્મ કરવા જ નથી તેમાં કાળને દોષ કયાંથી આવ્યે કાળમાં પણ આજ્ઞા મુજબ સારી ધર્મક્રિયા કરનારા છે; તદ્ન નથી એવું નથી. અને એવાં ઘેાડા પણ સાચુ' સમજીને સારી રીતે ધમ કરનારા છે તેમનાથી જ ચાલે છે, ટોળાથી નહિ.
આ શાસન
એમાં અતિશયાક્તિ નથી :
જેના અનીતિ કરે ? જૈના ખાટા ચેાપડા લખે ? જૈના જુહુ' ખેલે કદાચ આ બધુ... કરવુ પડતુ. હાય તે તેનુ તેમના હુંચે ભારે દુઃખ હોય કે એનુ અભિમાન હાય ? આજે તે જીઠું લખનારા અને જુઠ્ઠું ખેલવાનુ શીખવનારા ભણેલા ગણેલા લેાકા ભાડે મળે છે ને? એ માટે શિક્ષણ પણ અપાય છે ને? આવુ' શિક્ષણ તમે તમારા