Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૫૦ ?
શ્રી જેને શાસન (અઠવાડિક
બારણા રાખ્યા નથી. રોજ આવે એમ જયતે” ઉકિતને સાચી ઠેરવી વિરોધીઓને પૂજ્યશ્રીએ કહ્યું.
પણ સન્માર્ગના ઉપાસક બનાવ્યા.
હયું હચમચાવી મૂકે તેવી તેમની - પંદર દિવસ બાદ ગોવાલીયા ટેન્કના
માર્ગસ્થ શ્રી જિનવાણુના અંકો જોઈએ. મહાવીર વિદ્યાલયમાં વ્યાખ્યાન આપવા આ જગતમાં એવા પણ આવે છે જવાનું નકકી થયું. ટ્રસ્ટીઓ વિરોધી હતા. જે બીજાનું દુખ જોઈને રાજી થાય છે, વિદ્યાર્થીઓને ચડાવ્યા કે-“આ તે લેકે આનંદ પામે છે. આરંભ અને સમારંભમાં પર ભરકી છાંટે છે. નાના છોકરાઓને મૂડી ઘણી જીવ હિંસા થાય છે તેવું જાણ્યા નાખે છે... વિદ્યાથીઓ છેડાયા. પૂજ્યશ્રી પછી અને સમજ્યા પછી પણ જે હયું આવ્યા ત્યારે વિદ્યાથીએ રાડો પાડવા કપે નહિ તે બધા જ નપણું પણ લાગ્યા કે-“રામવિજય પાછા જાઓ. અમને પામે ખરા? તેવા જીવેને હવે દયાળુ તમારી જરૂર નથી.” મહારાજજીએ એક સાધુએ નથી ગમતા. આવી વાત કરનારા શબ્દ બોલ્યા વિના દેરાસરમાં દર્શન કર્યા. સાધુને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનું જ્ઞાન વ્યાખ્યાનમાં બેઠા, સખત વિરોધ, મંગલા- નથી તેમ લાગે છે. તેવા આગેવાનોના ચરણમાં પણ છે હા અને ઘોંઘાટ. મહા. હાથમાં ધર્મનું સુકાન છે. રાજજીએ કહ્યું – “શાંતિથી સાંભળો. જે મe સંલની વ્યવસ્થા ખતમ થઈ તે પૂછવું હોય તે પૂછો. બધી શંકાના સંતા- સાધુઓને આભારી છે ને ! કારક જવાબ આપીશ.” વ્યાખ્યાનમાં
ઉ૦ તમે અમને સારા રાખવા માગે “જન સંસ્થાની અહિંસકતા માટે સમજૂતી આપી. વ્યાખ્યાન બાદ અડધે.
તે અમારી તાકાત નથી કે અમે બગડીએ! કલાક વિદ્યાથીઓએ માગ્યું. પછી કહ્યું
તમારે સાધુ નથી જોઈતા પણ સમાજને કે-“અમે સાંભળેલું શું અને તમે કહે છે
ઉદ્ધાર કરે, સમાજને ધંધે લગાડે, ઉદ્યોગશું?” ફરી ત્રણ કલાક પ્રશ્નોત્તરી ચાલી.
શાળા સ્થાપે, સમાજની ચિંતા કરે તેવા વિદ્યાથીઓએ નવું જીવન મળ્યાને આનંદ
સાધુઓ જોઈએ છે. વ્યકત કર્યો. પછી લાલબાગ આવ્યા. , સભા:- સાધુ તે આત્માની ચિંતા આવી રીતના અનેક સંઘર્ષો, આક્ષેપ કરનાર જ હોય ને !
.. મજેથી વેઠીને બાલ દિક્ષાને માગ સુલભ ઉ૦ તમારે આત્માની જ ચિંતા કરે બનાવ્યું. ભગવાનના શાસનના સત્ય સિદ્ધા- તેવા સાધુ જોઈએ છે કે “સમાજના રોટલા તેની રક્ષા કરી અને જગત ભરમાં ખાય છે માટે સમાજની પણ ચિંતા કરવી શાસનને જયજયકાર કરાવ્યું. “સત્યમેવ જોઈએ? તેવા સાધુ જોઈએ છે ?