Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*000000000
0
શ્રી જૈન શાસન (અઠવાડિક) copperc
..
0
0
.
.
0
.
Reg. N.o G-SEN-84
00:0
O
repo 0
FUL SATIS
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરમહાર
કોઇ આપણું અસલમાં ભૂંડુ' કરતુ' નથી. આપણે જ આપણુ' ભૂંડુ કરીને છીએ. ઉપશમ શ્રેણી તે માહ સાથે ખાંધ છેડ છે. માહને દખાવવાથી કામ ન થાય. તેને દુ તે મારીને કાઢવા પડે. ખરાબ સાથે બાંધછાડ કરાય જ નહિ.
૦ ક્રોધની નિ માન છે. માની બહુ ક્રોધી હોય. કાઇ સામે ન જમે તે ય 0
બળતરા થાય.
સાધુ માન પાન પ્રતિષ્ઠાદિમાં પડે, દુનિયાની વાહ વાહ માટે કામ કરે, પૈસા માટે તમારી દાઢીમાં હાથ ઘાલે તે તેને ય ધર્મ જાય.
સૌંસારનું સુખ અને સુખના સાધન ધન પર જેને દ્વેષ જાગે અને વૈરાગ્ય પામ્યા હોય તેવાને પાપી કહે તે પાપી; તે વિનાનાને પુણ્યવાન પુણ્યવાન કર્યું વખાણે
તે પાપી !
000000000&000
જેને સ્વાભાવિક કે ઉપદેશથી આ દુનિયાનું સુખ ભૂંડું ન લાગે, તે સુખ ભૂંડું. ય ન લાગે તેનુ ય દુ:ખ ન થાય, તે સુખ માટે પાપ કરતાં હું ખાટું કરૂ છું તેમ પણ ન થાય તેને ભારેકમી જ કહેવા પડે !
કરતાં, પ્રપં-માયાદિ
રાજ ભગવાનની વાણી સાંભળવા છતાં અસર ન થાય તે સમજવું કે મેહની મૂઢતા ભારે છે, મિથ્યાત્ત્વ ગાઢ છે.
傀
ધર્માનુ ફળ પરાક્ષ નથી પણ પ્રત્યક્ષ જ છે. ધર્મ આત્મામાં આવી જાય તા સુખ તેને દુઃખરૂપ લાગે છે અને દુ:ખ તેને દુઃખ નથી લાગતું.
0
સુખ અને સુખની સામગ્રીના રાગી અને તેને માટે ઘાર પાપ કરનારાને દુઃખ ન ..
ૐને આવે ?
0
પુણ્યના પ્રતાપે જ મેાક્ષની પ્રતીતિ થાય નહિ. પુણ્યની સાથે સુ'દર ક્ષયાપશમ ભાવ ( હાય તા જ મેાક્ષની પ્રતીતિ થાય. 80000000000:0:00000:00000÷ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/॰ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ાન : ૨૪૫૪૬