Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
оооооооооооооооооооо
INGIEŠBILLARS 4.91.81 Svavad kepenting Hill .
A CHI HOTA EUROV V BIOCY PSU MU yul 2017
M
STML
ŽUOL Quad
• કવાડિક : *વિરાd a શિવાય મman
-તંત્રીઓ પ્રેિમચંદ મેઘજી ગુઢકા,
૮jrઈ) .હેમેન્દ્રકુમાર મનસુજલાલ #te
(જજ ). 'અરેજ કીરચંદ
- વઢવા) 1 રાજચંદ જન્મ જ
(જ8)
?
છે વર્ષ ૫
ર૦૪૯ અષાઢ વદ-૯ મંગળવાર તા. ૧૩-૭-૯૩ [અંક-૪૫ છે ,
સવિ છવ કરૂં શાસનરસી”
–પંહિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ શાસન એટલે શું?
સર્વ વીતરાગ ત્રિભુવન પૂજય શ્રી તીર્થંકર પરમાત્મા સ્થાપિત વ્યવસ્થાતંત્ર-વિશ્વ- છે વ્યવસ્થા તંત્ર-મહા કલ્યાણકાર ત્રિલેક પુજ્ય ધર્મપ્રધાન સાંસ્કૃતિક મહાસંસ્થા એટલે 8
શાસન જૈન શાસન. છે જેને મહાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ જેવા જ્ઞાની પુરૂષએ છે | ત્રણ લેકના સ્વામી તરીકે વર્ણવ્યું છે. 3. બીન પાત્ર છે અને પરંપરાએ યથા સંભવ સવ ને આવા મહાશાસનના છે. છે રસિયા બનાવવાનું સદા સહજ આત્મકુરણ જેઓ ધરાવે છે, તે તીર્થંકર પ્રભુ પણ જે છે શાસનને નમે છે.
તે શાસન દ્વારા સાધના સાધતાં સાધતાં તેઓ તીર્થંકર પદ સુધીનું ઉચ્ચ પદ છે પામ્યા હોય છે. તેથી પિતાના દ્રષ્ટાંતથી બીજ છે પણ તે શાસનના દાસ બને તેના છે
રસિયા બને તે જાતને દાખલો બેસાડવા પણ તીર્થકર દે “નમો તિથ્થસ્સ” કહી છે. { જેને નમે છે.
ત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દેવા પૂર્વક સર્વ ગણધર ભગવંતે અને સર્વ કેવળી છે ભગવતે પણ જેને નામે છે. { બારે ય પર્ષદાએ જેને નમે છે.