Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કેવળજ્ઞાનીઓ કરતાં પણ વિશિષ્ટ પરમ પુરૂષાથી જીવન પસાર` કરી, કલ્પવૃક્ષ કરતાંય-ચિંતામણી રત્ન કરતાંય-કામકુંભ અને કામધેનૂ કરતાંય-મહામૂલ્યવ'ત, મહારત્ને પ્રકાશરૂપ, મે ક્ષમા માં દીવાદાંડી રૂપ; મહા પ્રવહુણ રૂપ, જગતની અનન્ય વિભૂતિરૂપ, સતુ પરમ બ્રહ્મના વિશિષ્ટ મુન્નુરૂપ મહાશાસન સ્થાપી તીથ કર દેવા તેને અહી
મૂકતા જાય છે.
તીથંકર દેવાના આ અનન્ય મહા પરાપકાર હોય છે. આનાં કરતાં ઉ ંચા પરોપકાર બીજો કાઈ સંભિવત નથી. આ પરોપકાર બહુ લેાકા અને બહુ જીવેાના ભલા માટે જ નથી. પરંતુ સ લેાકા અને સર્વ જીવાના ભલા માટેના છે.
આવા બળ સાધન વિના કામ-ક્રોધ–àાભ-હિંસા-વા-મહા અજ્ઞાન વગેરેથી ઘેરાયેલા વિધમાં ચાર પુરુષાની સંસ્કૃતિના સ્થિર, વ્યવસ્થિત, સાંગોપાંગ, વિજ્ઞાન અને તત્વજ્ઞાન સિધ્ધ પાયે પડેજ શી રીતે ? સર્વજ્ઞ વીતરાગ મહા પ્રબળ પુરુષાથી વિના આવું અસાધારણ કામ કાણુ કરી શકે? બીજા તેને પગલે ચાલે, પણ વ્યવસ્થિત તેનુ ઉત્થાન કરવું એ બીજાની શકિતની બહારનું કામ છે.
માટે તીર્થંકરાને ધર્માંરસી, સ`ઘરસી, શાસ્રરસી, મ`દિરરસી, મેાક્ષરસી, પુન્યરસી બનાવનાર તરીકે ઓળખાવ્યા નથી, પરંતુ તરીકે ઓળખાવ્યા છે.
ઉપાશ્રયરસી, ગુરૂરસી, શાસનરસી બનાવનાર
આ શાખનનું આબાલ-વૃધ્ધ-ગોપાંગનાદિ પરિચિત એવું સાદું નામ પ્રસિદ્ધ છે. જેની સહષ્કૃત આરાધના એ જ આરાધના છે, જે વિનાની આરાધના આરાધનારૂપ બની શકતી નથી. આજ્ઞા સાપેક્ષ આરાધના આરાધનારૂપ, અને આજ્ઞા નિરપેક્ષ આાધના વિરાધના રૂપ બની રહે.
માટે જ ‘મન્હ જિણાણું માણ” - જિનેશ્વરની આજ્ઞા માના અને ગુણેાની ગણત્રીમાં પહેલા ગુણ ગણાવ્યા છે. મિથ્યાત્વના ત્યાગ કરવા અને સમ્યકત્વ ધારણ કરવુ એ બે ગુણે ને તેના ફળરૂપ અથવા લક્ષણુરૂપે જણાવેલા છે. તેથી એ બે પદો પછી આપેલાં છે.
શિષ્ટ રા'તપુરૂષા, તેમના ભકત મહાજન લેાકેા, ચક્રવતી એ અને રાજાએ, સમાજ. વ્યવસ્થાપકા, જ્ઞાતિ-જાતિના આગેવાના, અ પુરૂષાર્થ ની મર્યાદામાં રહેલા અથ ત ંત્રના પ્રવતકા, કુટુંબ વત્સલ માતા-પિતાએ, માર્ગાનુસારી સાંસ્કૃતિક જાહેર જીવનના રક્ષકા, સંચાલકો તથા માસેવન અને ગ્રહણુશિક્ષા રૂપ સભ્યજ્ઞાનના આરાધકો ને અધ્યાપકા, આચારામાં પ્રેરક અને આચારનિષ્ઠ આચાર્યાં, તેઓની આજ્ઞામાં વનારા દુન્યવી શિક્ષકા વિગેરે મારફત આ મહાશાસનની આજ્ઞા-શાસન-આદેશ-હુકમ પ્રવર્તે છે, અને તે વિશ્વનું સમગ્ર રીતે કલ્યાણ કરે છે.