Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ખખડતા હાડકાને ખખડાટ જ તેમના
અસ્તિત્વની નકકર ગવાહી હતી. * (પંકિતકી આવાજ
- વૈભવના સાત સાત સમંદર ઘૂઘવાતા - શ્રી ચંદ્રરાજ સાત સાત મજલાની જે ધરતી જન્મ
ભૂમિ બની, કર્મભૂમિ બની, ભેગભૂમિ ધાર તલવારની સેહીલી બની અને આખરે વૈરાગ્યની જન્મભૂમિ
બની હતી, તે તરફ બને તપસ્વી અણહાડકાના હાલતા ચાલતા હાડપિંજર ગારે ભિક્ષા માટે ચાલી નીકળ્યા. જેવાં બે મનિવર શાલિભદ્ર અને ધન્ના ' ભા માતાના ઘર-દ્વારે બનને મુનિવરો અણગાર ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે
આવી ઉભા. ઉગ્ર તપશ્ચર્યાથી કૃશ થઈ આવીને ઉભા છે.
ગયેલા અને મુનિવરોને કોઈ ઓળખી ભગવંતે કહ્યું- “આજે તારું પારણું ન શકયુ. તારી માતાના હાથે થશે.
ઘર-દ્વારે જે મુનિવરે ઉભા છે તેને - બને અણગાર ભિક્ષા માટે ગયા “ તથા ભગવાનને વંદન કરવા જવાની ઉતા
ભાગના ભવી સાગરમાં વિલસી વળમાં વ્યાકુળ બનેલી ખુદ ભદ્રામાતા પણ વિલસીને સુકેમળ બનેલા બે નવયુવાન ઓળખી ન શકી. કે-“આ તે જ બને શરીર, અ.જે રૂધિર અને આમિષ વિહોણુ મુનિવરે છે જેને વંદન કરવા અમારે બનીને હાડકાના હાલતાં-ચાલતા હાજપિંજર જવાનું છે.” બની ગયા છે.
કદ ઉસકા ભી ભલા ન દે ઉસકા ભી ઉગ્રાતિઉગ્ર તપત્યાગની સ્વાધ્યાય ભલા.” આર્યદેશને સાધુ આમ બોલે. " , ધ્યાનની કઠોરતા સાધનાની ખગોરા ઉપર જૈન શાસનને આધુ-“મળે તો સંયમગુજરતા ગુજરતા, શરીરના શેણિત અને પુષ્ટિ ન મળે તે તપવૃદ્ધિ' ની ભાવનામાં માંસને, શરીરથી લાપરવા બેદરકાર બનીને લીન હોય. .
- આ બને અણગારોએ શેરવી નાંખ્યા છે. કઠોરતમ તપશ્ચર્યાની ધખાવેલી ધુણીમાં જ્યાં અપૂજ રહે કે વ્યવસ્થા ન થઈ શકે અગર આવન જાવનથી પર ક્ષેત્ર હોય ત્યાંથી આવા પ્રાચીન ભવ્ય પ્રતિમાજીને જરૂરના ક્ષેત્રોમાં આપવા જોઈએ. આ વિષયમાં જેઓ આગળ આવવા માગતા હોય તેની વિગતે આ સ્થાનેથી જાહેર થઈ શકશે અને એવી પણું વ્યવસ્થા થઈ શકે કે તે પ્રતિમાજી અમુક મુખ્ય સ્થાને એકત્રિત કરીને જોઈએ તે મેળ કરી ખાત્રી આપીને લઈ જઈ શકે, જેને માં આવું શાણપણ આવે તે શાસન હિત અને શાસન પ્રભાવનાનું કારણ છે. ૨૦૪૯ જેઠ સુદ ૮ કુંભારીયાજી તીર્થ
– જિનેન્દ્રસૂરિ -